By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે
    54 minutes ago
    KILL the BILL: એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ‘બિગ બ્યુટીફુલ બિલ’ સામે વિરોદ્ધ
    2 hours ago
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    1 day ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
    2 hours ago
    સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
    2 hours ago
    કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો
    2 hours ago
    શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    1 hour ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 hours ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    1 day ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    1 day ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    1 hour ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    1 day ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    2 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    3 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    6 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: NCP ધારાસભ્યએ અજિત પવાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ રહ્યાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: NCP ધારાસભ્યએ અજિત પવાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ રહ્યાનો દાવો
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: NCP ધારાસભ્યએ અજિત પવાર મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ રહ્યાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 10:17 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

NCP MLAએ લખ્યું કે, હું અજિત અનંતરાવ પવાર છું… મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ રહ્યો છું કે…!

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ તરફ હવે NCP ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવાર વિશે મોટો દાવો કર્યો છે. મિટકરીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ડેપ્યુટી CM અજિત પવાર ટૂંક સમયમાં CM તરીકે શપથ લેશે. પોતાના ટ્વીટમાં મિટકરીએ શપથ દરમિયાન જે રીતે નેતા બોલે છે તે જ લાઇન લખી છે. મિટકરીએ લખ્યું, “હું અજિત અનંતરાવ પવાર છું… મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ રહ્યો છું કે…! બહુ જલ્દી”

- Advertisement -

CM શિંદે દિલ્હીમાં કોને મળવા આવ્યા?
અહીં અમોલ મિટકરીનું આ ટ્વિટ આવ્યું અને બીજી બાજુ સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે આજે દિલ્હી પહોંચી ગયા છે. શિંદેની દિલ્હી મુલાકાતની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે, તેઓ દિલ્હીમાં BJPના મોટા નેતાને મળી શકે છે.

मी अजित अनंतराव पवार महाराष्ट्राचा मुख्यमंत्री म्हणून शपथ घेतो की……! लवकरच #अजितपर्व pic.twitter.com/12jZ8BMPRi

— आ. अमोल रामकृष्ण मिटकरी (@amolmitkari22) July 21, 2023

- Advertisement -

અજીતના આગમનથી શિંદે જૂથ નાખુશ ?
નોંધપાત્ર રીતે આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા નાટકીય વિકાસમાં અજિત પવાર સહિત NCPના નવ નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં જોડાયા હતા. આ પછી અજિતને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથના કેટલાક સભ્યો કેબિનેટમાં NCPના ધારાસભ્યોના સમાવેશને લઈને નારાજ છે.

શિંદે સરકારમાં જોડાયા પછી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું અને તેમના સાથી ધારાસભ્યોને પણ શિંદે કેબિનેટમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપવામાં આવ્યા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે, કેબિનેટમાં અજિતના સાથીદારોને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપ્યા બાદ શિંદેની છાવણીમાં અસંતોષ ફેલાયો છે.

You Might Also Like

આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો

સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો

કર્ણાટક હાઈકોર્ટે બેંગલુરુમાં આરસીબીના વિજય ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ અંગે રિપોર્ટ માંગ્યો

શાળાઓમાં પહેલા ધોરણથી ફક્ત મરાઠી અને અંગ્રેજી જ શીખવવામાં આવશે તેવો આદેશ જારી કરો: રાજ ઠાકરે

TAGGED: AJITPAWAR, chiefminister, maharashtra, ncp
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવો ઘટસ્ફોટ: મણીપુરમાં વધુ પાંચ મહિલાઓ ઉપર અત્યાચાર
Next Article અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ શરૂ કરાઈ: FSL અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયબિઝનેસ

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ
ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો
સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આ ફક્ત નાસભાગ નથી, આપસી ઝઘડાના કારણે સરકાર દ્વારા પેદા કરવામાં આવેલી દુર્ઘટના: ભાજપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

સિક્કિમ સહિત સાત પૂર્વોત્તર રાજ્યોમાં ભૂસ્ખલન કારણે મૃત્યુઆંક 50 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?