By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    15 hours ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    15 hours ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    16 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    13 hours ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    2 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    2 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    14 hours ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    15 hours ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    16 hours ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    2 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    15 hours ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    2 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
રાષ્ટ્રીય

હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’

Khaskhabar Editor
Last updated: 2024/05/14 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી; RSSકાર્યકર્તા રૂદ્રેશ-BJYMના પ્રવિણ નેત્તારુની હત્યા હતી ‘મિશન 2047’નો ભાગ

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

NIAને RSS કાર્યકર્તા રૂદ્રેશની હત્યા મામલે 2 માર્ચ 2023ના રોજ એક મોટી સફળતા મળી હતી. આ હત્યાકાંડ વર્ષ 2016માં થયો હતો. PFIનો પ્રતિબંધિત આતંકવાદી મોહમ્મદ ગૌસ નિયાઝીને દક્ષિણ આફ્રિકાથી ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયા બાદ તેને સ્થળાંતરીત કરવામાં આવ્યો. તેણે બેંગલોરમાં આ હત્યા કરી હતી. તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. 35 વર્ષીય મોહમ્મદ ગૌસ નિયાઝી PFIનો મોટો ચહેરો હતો. હત્યા બાદ તે ભારત બહાર સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. આ હિંદુ નેતાઓની હત્યાઓ માટે PFIએ ડેથ સ્કવોડ બનાવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSને માહિતી મળી હતી કે તે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાર બાદ આ મામલે NIAને સૂચના આપવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાની પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પણ સહયોગ કર્યો અને મોહમ્મદ ગૌસને ઝડપી લેવામાં આવ્યો. બેંગલોરના શિવાજી નગરમાં રુદ્રેશની હત્યા થઈ હતી. તેઓ સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. આતંકવાદીઓ ઘાત લગાવીને સંતાઈને બેઠા હતા. ત્યારે વર્ષ 2016ના આ હત્યાકાંડના તાર વર્ષ 2022ના પ્રવીણ નેત્તારુના હત્યાકાંડ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. 26 જૂલાઈ, 2022 ના રોજ BJYM નેતા પ્રવીણ નેત્તારુની હત્યા થઇ હતી. દક્ષિણ કન્નડના બેલ્લારીમાં આતંકવાદીઓએ તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમને પોલ્ટ્રી ફાર્મનો કારોબાર હતો. જાન્યુઆરી 2023માં NIAએ ખુલાસો કર્યો હતો કે PFIએ ‘સર્વિસ ટીમ’ અને ‘કિલર સ્કવોડ’ બનાવી રાખી હતી., જેથી તેઓ પોતાના દુશ્મનોની હત્યા કરી શકે અને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવી શકે. આતંકવાદ, સાંપ્રદાયિક ઘૃણા અને અરાજકતા ફેલાવીને તેઓ પોતાની મનશા પૂર્ણ કરવા માંગતા હતા. આ ટીમોને હથિયાર અને તેને ચલાવવાની ટ્રેનિંગ બંને આપવામાં આવ્યા હતા.

તેમને હિંદુ નેતાઓની રેકી કેવી રીતે કરવી, પછી તેમને નિશાન કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું. રુદ્રેશની હત્યા બાદ આ ટીમોની રચના કરવામાં આવી હતી. બાદમાં પીએફઆઈના જિલ્લા પ્રમુખ અસીમ શરીફની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી. રુદ્રેશની હત્યા સફળ થયા બાદ તેમના મગજમાં આ ષડયંત્ર આવ્યું હતું. 2019માં અસીમ શરીફની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે રુદ્રેશની હત્યામાં તેમના પર આરોપ નક્કી ન કરવામાં આવે.

- Advertisement -

તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે કોઈ પુરાવા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તે આ હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હતો અને હત્યા તેની સૂચનાથી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં, બેંગલુરુ પોલીસે રુદ્રેશ હત્યા કેસમાં સીધી સંડોવણી બદલ ઉંઈ નગરના મોહમ્મદ મઝહર (35) અને ઓસ્ટિન ટાઉનના વસીમ અહેમદ (30)ની ધરપકડ કરી હતી. તેઓ બાઇક પર આવ્યા હતા અને નાલા જંકશન નજીક રુદ્રેશની હત્યા કરી હતી. તેની સાથે અન્ય એક બાઈક પર મુજીબ અને ઇરફાન પણ હતા. આસિમ શરીફ આ તમામને નિર્દેશ આપી રહ્યો હતો. PFI 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશમાં રૂપાંતરિત કરવા માંગતું હતું. તેઓ માનતા હતા કે અંગ્રેજોએ અન્યાયી રીતે મુસ્લિમો પાસેથી સત્તા આંચકી લીધી હતી. PFIના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો હંમેશાં લઘુમતી રહ્યા છે અને તેમને જીતવા માટે બહુમતી બનવાની જરૂર નથી.

ઇસ્લામના ઇતિહાસની વાત કરીએ તો પ્રતિબંધિત સંગઠનનું માનવું હતું કે જો 10 ટકા મુસ્લિમો પણ તેનું સમર્થન કરશે તો તે ‘કાયર’ બહુમતીને દબાવીને તેમને ઘૂંટણિયે પાડી દેશે અને ઇસ્લામનો જૂનો ઝંડો ફરી ફરકાવવામાં આવશે. તેમણે લખ્યું કે મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલી કાયનાતમાં દીનનું કામ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે, તેમનું લક્ષ્ય અલ્લાહના કાયદાની સ્થાપના હોવી જોઈએ. જેમાં હિંદુ નેતાઓ વિશેની વિગતો એકત્ર કરવા જણાવ્યું હતું.

‘ફાઈનલ શો’ની વાત કરીએ તો RSS/હિંદુ નેતાઓની યાદી અને તેમની વિગતો એકઠી કરવા જણાવાયું હતું. તેમજ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. PFIનું કહેવું હતું કે હિંદુઓની હત્યા કરવાનો આ યોગ્ય સમય છે. પ્રતિબંધિત સંગઠનના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, જયારે તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હથિયાર અને લડવૈયાઓ હશે ત્યારે દેશમાં ભારતીય બંધારણની જગ્યાએ શરિયા કાનૂન લાગુ કરી દેવામાં આવશે. તેના માર્ગમાં આવતા લોકોના હત્યાકાંડની વાત પણ કરવામાં આવી હતી.

આ માટે તુર્કી જેવા ઇસ્લામિક દેશો પાસેથી મદદ માગવામાં આવી હતી. દેખીતી રીતે જ, હિંદુઓની હત્યા કરવા માટે આ ડેથ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. પ્રવીણ નેટ્ટારુ કે રુદ્રેશની PFI સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તેથી આ હત્યાકાંડને ટાર્ગેટ કિલિંગ તરીકે નકારી શકાય નહીં. બંને હત્યાઓ વચ્ચેના જોડાણનો અર્થ એ છે કે હિંદુ નેતાઓને ટાર્ગેટ કરવાનું આ PFIનું ઊંડું કાવતરું હતું. આ બધું PFIના ‘વિઝન 2047’ વિઝન ડોક્યુમેન્ટ અનુસાર કરવામાં આવ્યું હતું. આ બંને જ નહીં, ઘણા હિંદુ નેતાઓ તેમના નિશાના પર હતા.

 

You Might Also Like

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

TAGGED: hindu, PFI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો’, સંકલન સમિતિ પર ભડક્યા પદ્મિનીબા
Next Article જીયાણા ગામે રામાપિરની મૂર્તિ, મેલડીમાઁની છબી સળગાવી નાંખતા ગ્રામજનોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?