By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    2 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    2 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    3 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    3 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    18 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    18 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    20 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    21 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    2 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    5 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    2 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    4 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    5 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    18 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    23 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    2 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    3 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    4 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    4 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
રાષ્ટ્રીય

હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’

Khaskhabar Editor
Last updated: 2024/05/14 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી; RSSકાર્યકર્તા રૂદ્રેશ-BJYMના પ્રવિણ નેત્તારુની હત્યા હતી ‘મિશન 2047’નો ભાગ

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

NIAને RSS કાર્યકર્તા રૂદ્રેશની હત્યા મામલે 2 માર્ચ 2023ના રોજ એક મોટી સફળતા મળી હતી. આ હત્યાકાંડ વર્ષ 2016માં થયો હતો. PFIનો પ્રતિબંધિત આતંકવાદી મોહમ્મદ ગૌસ નિયાઝીને દક્ષિણ આફ્રિકાથી ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયા બાદ તેને સ્થળાંતરીત કરવામાં આવ્યો. તેણે બેંગલોરમાં આ હત્યા કરી હતી. તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. 35 વર્ષીય મોહમ્મદ ગૌસ નિયાઝી PFIનો મોટો ચહેરો હતો. હત્યા બાદ તે ભારત બહાર સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. આ હિંદુ નેતાઓની હત્યાઓ માટે PFIએ ડેથ સ્કવોડ બનાવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSને માહિતી મળી હતી કે તે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાર બાદ આ મામલે NIAને સૂચના આપવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાની પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પણ સહયોગ કર્યો અને મોહમ્મદ ગૌસને ઝડપી લેવામાં આવ્યો. બેંગલોરના શિવાજી નગરમાં રુદ્રેશની હત્યા થઈ હતી. તેઓ સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. આતંકવાદીઓ ઘાત લગાવીને સંતાઈને બેઠા હતા. ત્યારે વર્ષ 2016ના આ હત્યાકાંડના તાર વર્ષ 2022ના પ્રવીણ નેત્તારુના હત્યાકાંડ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. 26 જૂલાઈ, 2022 ના રોજ BJYM નેતા પ્રવીણ નેત્તારુની હત્યા થઇ હતી. દક્ષિણ કન્નડના બેલ્લારીમાં આતંકવાદીઓએ તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમને પોલ્ટ્રી ફાર્મનો કારોબાર હતો. જાન્યુઆરી 2023માં NIAએ ખુલાસો કર્યો હતો કે PFIએ ‘સર્વિસ ટીમ’ અને ‘કિલર સ્કવોડ’ બનાવી રાખી હતી., જેથી તેઓ પોતાના દુશ્મનોની હત્યા કરી શકે અને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવી શકે. આતંકવાદ, સાંપ્રદાયિક ઘૃણા અને અરાજકતા ફેલાવીને તેઓ પોતાની મનશા પૂર્ણ કરવા માંગતા હતા. આ ટીમોને હથિયાર અને તેને ચલાવવાની ટ્રેનિંગ બંને આપવામાં આવ્યા હતા.

તેમને હિંદુ નેતાઓની રેકી કેવી રીતે કરવી, પછી તેમને નિશાન કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું. રુદ્રેશની હત્યા બાદ આ ટીમોની રચના કરવામાં આવી હતી. બાદમાં પીએફઆઈના જિલ્લા પ્રમુખ અસીમ શરીફની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી. રુદ્રેશની હત્યા સફળ થયા બાદ તેમના મગજમાં આ ષડયંત્ર આવ્યું હતું. 2019માં અસીમ શરીફની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે રુદ્રેશની હત્યામાં તેમના પર આરોપ નક્કી ન કરવામાં આવે.

- Advertisement -

તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે કોઈ પુરાવા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તે આ હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હતો અને હત્યા તેની સૂચનાથી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં, બેંગલુરુ પોલીસે રુદ્રેશ હત્યા કેસમાં સીધી સંડોવણી બદલ ઉંઈ નગરના મોહમ્મદ મઝહર (35) અને ઓસ્ટિન ટાઉનના વસીમ અહેમદ (30)ની ધરપકડ કરી હતી. તેઓ બાઇક પર આવ્યા હતા અને નાલા જંકશન નજીક રુદ્રેશની હત્યા કરી હતી. તેની સાથે અન્ય એક બાઈક પર મુજીબ અને ઇરફાન પણ હતા. આસિમ શરીફ આ તમામને નિર્દેશ આપી રહ્યો હતો. PFI 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશમાં રૂપાંતરિત કરવા માંગતું હતું. તેઓ માનતા હતા કે અંગ્રેજોએ અન્યાયી રીતે મુસ્લિમો પાસેથી સત્તા આંચકી લીધી હતી. PFIના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો હંમેશાં લઘુમતી રહ્યા છે અને તેમને જીતવા માટે બહુમતી બનવાની જરૂર નથી.

ઇસ્લામના ઇતિહાસની વાત કરીએ તો પ્રતિબંધિત સંગઠનનું માનવું હતું કે જો 10 ટકા મુસ્લિમો પણ તેનું સમર્થન કરશે તો તે ‘કાયર’ બહુમતીને દબાવીને તેમને ઘૂંટણિયે પાડી દેશે અને ઇસ્લામનો જૂનો ઝંડો ફરી ફરકાવવામાં આવશે. તેમણે લખ્યું કે મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલી કાયનાતમાં દીનનું કામ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે, તેમનું લક્ષ્ય અલ્લાહના કાયદાની સ્થાપના હોવી જોઈએ. જેમાં હિંદુ નેતાઓ વિશેની વિગતો એકત્ર કરવા જણાવ્યું હતું.

‘ફાઈનલ શો’ની વાત કરીએ તો RSS/હિંદુ નેતાઓની યાદી અને તેમની વિગતો એકઠી કરવા જણાવાયું હતું. તેમજ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. PFIનું કહેવું હતું કે હિંદુઓની હત્યા કરવાનો આ યોગ્ય સમય છે. પ્રતિબંધિત સંગઠનના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, જયારે તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હથિયાર અને લડવૈયાઓ હશે ત્યારે દેશમાં ભારતીય બંધારણની જગ્યાએ શરિયા કાનૂન લાગુ કરી દેવામાં આવશે. તેના માર્ગમાં આવતા લોકોના હત્યાકાંડની વાત પણ કરવામાં આવી હતી.

આ માટે તુર્કી જેવા ઇસ્લામિક દેશો પાસેથી મદદ માગવામાં આવી હતી. દેખીતી રીતે જ, હિંદુઓની હત્યા કરવા માટે આ ડેથ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. પ્રવીણ નેટ્ટારુ કે રુદ્રેશની PFI સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તેથી આ હત્યાકાંડને ટાર્ગેટ કિલિંગ તરીકે નકારી શકાય નહીં. બંને હત્યાઓ વચ્ચેના જોડાણનો અર્થ એ છે કે હિંદુ નેતાઓને ટાર્ગેટ કરવાનું આ PFIનું ઊંડું કાવતરું હતું. આ બધું PFIના ‘વિઝન 2047’ વિઝન ડોક્યુમેન્ટ અનુસાર કરવામાં આવ્યું હતું. આ બંને જ નહીં, ઘણા હિંદુ નેતાઓ તેમના નિશાના પર હતા.

 

You Might Also Like

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા

કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા

હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ

ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો

TAGGED: hindu, PFI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો’, સંકલન સમિતિ પર ભડક્યા પદ્મિનીબા
Next Article જીયાણા ગામે રામાપિરની મૂર્તિ, મેલડીમાઁની છબી સળગાવી નાંખતા ગ્રામજનોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?