By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    23 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત
અમદાવાદખાસ-ખબરગુજરાત

અમારી સરકાર ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરશે: રાહુલ ગાંધીએ સંમ્મેલનમાં કરી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2022/09/05 at 3:24 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં તેમણે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કર્યું.

આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. રિવરફ્રન્ટ ખાતે આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રામાં તેઓ જોડાયા છે. સંકલ્પ યાત્રામાં તેમણે સંબોધન કર્યું છે. કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કર્યું. કાર્યકરોને રાહુલ ગાંધીએ બબ્બર શેર કહ્યા. તેમણે કહ્યું કે, આજે અહીં હજારો બબ્બર શેર આવ્યા છે. તો આ કાર્યક્રમમાં અશોક ગેહલોત પણ હાજર રહ્યા. આ દરમિયાન તેમણે ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તો સાથે ગુજરાતના ખેડૂતોને લઈને રાહુલ ગાંધીએ 5 મોટી જાહેરાત કરી છે.

- Advertisement -

રાહુલ ગાંધીની 5 મોટી જાહેરાત

-3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું
-300 યુનીટ વીજ બીલમાં રાહત અપાશે
-500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું
-કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂ.અપાશે
-3 હજાર અંગ્રેજી માધ્યમની શાળા ખોલાશે

Gujarat | After coming to power here, Congress will give Rs 4 lakh compensation to the families of the people who died during the #COVID19 pandemic. We'll give free electricity to farmers & 300 units of free electricity to general consumers: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/EpUgtaGoEq

- Advertisement -

— ANI (@ANI) September 5, 2022

ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશુંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યાં પણ અમે સરકારમાં આવ્યા ત્યાં અમારુ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું રહ્યું છે. સરદાર પટેલ જે કરતે તે અમે કરીને બતાવીશું. અમે દેવું માફ કરી દીધું. અહીં પણ તમામ ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું. અમારી સરકાર બનશે તો 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરીશું. ગુજરાતમાં સૌથી મોટા ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે. ગુજરાતમાં લોકો 25 વર્ષથી સહન કરી રહ્યા છે. આ લડાઈ ભાજપ-કોંગ્રેસ વચ્ચે નથી. કોની સામે લડી રહ્યા છીએ તે પહેલા સમજવું પડશે.

Gujarat has become the centre of drugs. All drugs are moved from Mundra port but your govt doesn't take any action…This is Gujarat model…Gujarat is one state where you've to take permission before protesting;permission from those against whom protest will be done:Rahul Gandhi pic.twitter.com/nNsX3dTZFq

— ANI (@ANI) September 5, 2022

સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યાઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ. આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છીએ. ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી. સરદાર પટલે માત્ર એક વ્યક્તિ ન હતા. સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા. સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા. સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા. બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી.

Gujarat | Sardar Patel was the voice of the farmers… BJP on one side makes his tallest statue & on the other side, works against people for whom he fought… if we come to power in Gujarat, we'll waive off farmers' debts upto Rs 3 lakhs: Congress MP Rahul Gandhi, in Ahmedabad pic.twitter.com/xe6sZltHxw

— ANI (@ANI) September 5, 2022

ભાજપ પર રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

-ખેડૂતોના હિતમાં ભાજપે કામ નથી કર્યુ-રાહુલ
-આપણે વિચારધારાની લડાઈ લડી રહ્યા છે-રાહુલ
-ભાજપે સરદાર પટેલની મૂર્તિ બનાવી-રાહુલ
-સરદાર પટેલ હિન્દુસ્તાન અને ખેડૂતોનો અવાજ બન્યા હતા-રાહુલ
-સરદાર પટેલ હંમેશા ખેડૂતોના હિતમાં બોલતા-રાહુલ
-સરદાર પટેલ ખેડૂતોની વિરૂદ્ધમાં ક્યારેય નથી બોલ્યા-રાહુલ
-બીજી તરફ ભાજપ સરકાર ખેડૂતો વિરુદ્ધ ત્રણ કાયદા લાવી-રાહુલ

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: ahmedabad, BJP, CONGRESS, election, Gujarat, rahulgandhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 72 કલાકમાં કાબુલમાં બીજો બોમ્બ બ્લાસ્ટ: 2 રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત
Next Article માળિયા હાટીનામાં સરપંચોનું સંમેલન: 62 સરપંચ ભાજપમાં જોડાયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?