By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    2 hours ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    22 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    1 day ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે
    13 minutes ago
    જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ
    29 minutes ago
    દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત
    2 hours ago
    કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે
    2 hours ago
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    58 minutes ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    1 day ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાલાસોર ટ્રેન અકસ્માત બાદ ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર: તમામ રાજકીય કાર્યક્રમો મોકૂફ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > બાલાસોર ટ્રેન અકસ્માત બાદ ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર: તમામ રાજકીય કાર્યક્રમો મોકૂફ
ખાસ-ખબરરાષ્ટ્રીય

બાલાસોર ટ્રેન અકસ્માત બાદ ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક જાહેર: તમામ રાજકીય કાર્યક્રમો મોકૂફ

Khaskhabar Editor
Last updated: 2023/06/03 at 10:43 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં બાદ ઓડિશા અને તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ભાજપના તમામ કાર્યક્રમો પણ આજે મોકૂફ રાખવામાં આવ્યા છે.

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) સાંજે એક મોટી ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મૃત્યુ થયા છે. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા ઈજાગ્રસ્તોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના બાદ રાજ્યમાં એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આ માટે આખા રાજ્યમાં આજે (3 જૂન) કોઈ ઉત્સવ મનાવવામાં આવશે નહીં.

- Advertisement -

#WATCH ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक दुर्घटनास्थल पर पहुंचे। इस दौरान उन्होंने मौके पर मौजूद अधिकारियों और रेल मंत्री अश्विनी वैष्णव से बात कर स्थिति का जायज़ा लिया।#BalasoreTrainAccident pic.twitter.com/Vquq2WdV8O

— ANI_HindiNews (@AHindinews) June 3, 2023

- Advertisement -

તમિલનાડુમાં એક દિવસનો રાજકીય શોક જાહેર
ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે.

તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશેઃ રેલવે મંત્રી
દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશા પહોંચ્યા છે. તેમણે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે, આ ખૂબ જ દર્દનાક અકસ્માત છે. રેલવેની સાથે-સાથે NDRF, SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું કારણ બહાર આવશે.

"High-level inquiry will be conducted," Ashwini Vaishnaw on Odisha's Balasore train accident

Read @ANI Story | https://t.co/fvVv7t7Ilb#AshwiniVaishnaw #Odisha #OdishaTrainTragedy #TrainAccident pic.twitter.com/ASXJ217yrI

— ANI Digital (@ani_digital) June 3, 2023

ભાજપે તેના તમામ કાર્યક્રમો સ્થગિત કર્યાઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, “ઓડિશાના બાલાસોરમાં ગત શુક્રવારે સાંજે થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ હૃદયદ્રાવક ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાને જોતા ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર કાર્યક્રમોની સાથે-સાથે દેશભરમાં યોજાનાર તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.

ओडिशा के बालासोर में कल शुक्रवार शाम को हुआ भयावह रेल हादसा अत्यंत ही दुखद और मन को शोकाकुल कर देने वाला है। मैं इस हृदय विदारक घटना से मर्माहत हूं। इस भीषण रेल दुर्घटना को देखते हुए भारतीय जनता पार्टी ने केंद्र सरकार के 9 वर्ष पूरे होने के अवसर पर होने वाले कार्यक्रमों के… pic.twitter.com/ZVzBTQlOR4

— ANI_HindiNews (@AHindinews) June 3, 2023

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233ના મૃત્યુ
મોડી રાત્રે થયેલી આ ટ્રેન દુર્ઘટનામાં કુલ 233 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 900 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. NDRF, સ્થાનિક પોલીસ, રાજ્ય ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ અને અન્ય સહયોગી એજન્સીઓ ઘટનાસ્થળે હાજર છે અને તેઓ સતત રાહત અને બચાવ કાર્ય કરી રહી છે.

#WATCH अब तक 900 लोगों के घायल होने की सूचना है, उनका इलाज चल रहा है। 233 लोगों के शव बरामद हुए हैं। राहत और बचाव कार्य जारी है। NDRF, ODRAF और दमकल विभाग अब भी बोगी को काटने और लोगों को निकालने की कोशिश कर रहे हैं: ओडिशा के मुख्य सचिव प्रदीप जेना, भुवनेश्वर

(वीडियो: I & PR… pic.twitter.com/8QbGOWENjB

— ANI_HindiNews (@AHindinews) June 3, 2023

દુર્ઘટના બાદ લગભગ 100 ટ્રેનોને અસર થઈ
ટ્રેન દુર્ઘટનાના કારણે ભારતીય રેલવેએ 48 ટ્રેનો રદ કરી દીધી છે, જ્યારે 39 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 10 ટ્રેનો થોડા સમય માટે રદ કરવામાં આવી છે.

You Might Also Like

સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે

જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ

દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત

કેબિનેટે મુક્ત વેપાર સોદાને મંજૂરી આપી, પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે

વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત

TAGGED: balasoretrainaccident, death, mourning, odisha, people, TAMILNADU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 233ને પાર: NDRF-ODRAFની ટીમ ખડે પગે તૈનાત
Next Article નવી સંસદમાં અખંડ ભારતના નકશાને લઇને નેપાળ બાદ પાકિસ્તાને વિરોધ ઉઠાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ
64 કરોડ રૂપિયાના વિડીયોકોન લાંચ કેસમાં ચંદા કોચર દોષિત જાહેર
IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
ઓગસ્ટ 2027 માં 100 વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ, 10 દેશોમાં દેખાશે
દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સંસદીય સમિતિએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે 16 કલાક ફાળવ્યા છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

જગદીપ ધનખડે પોતાની લિમિટ ક્રોસ કરી, સરકારનો વિશ્વાસ ગુમાવ્યો: ચિદમ્બરમ

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં લેન્ડિંગના થોડા જ સમયમાં એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી, બધા મુસાફરો સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?