ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર શ્વેત,પીતાંબર, વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ જે દર્શનની ઝાંખી કરી ભક્તોએ ધન્યતા અનુભવી.સાથે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠયો હતો અને હજારો ભક્તો પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડયા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુંભવુય હતી.
પવિત્ર શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર

Follow US
Find US on Social Medias