By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    “ગ્રેટર બાંગ્લાદેશ” વિવાદાસ્પદ નકશો પાકિસ્તાની જનરલને ભેટમાં: ભારતના પૂર્વોત્તર રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ દર્શાવતા વિવાદ
    15 hours ago
    તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઇમારતો ધરાશાયી થઈ
    16 hours ago
    183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
    17 hours ago
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત, MP-UP સહિત 12 રાજ્યોમાં આજથી જઈંછ
    14 hours ago
    મોન્થા વાવાઝોડું સાંજે કાકીનાડા કિનારે ટકરાશે
    15 hours ago
    જયપુરમાં વધુ એક સ્લીપર બસ સળગી, અનેક સિલિન્ડર ફાટ્યા: 3ના મોત, 10થી વધુ ઘાયલ
    15 hours ago
    કેબિનેટે 8મા પગાર પંચની શરતોને મંજૂરી આપી
    15 hours ago
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    2 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 days ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    15 hours ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    16 hours ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    14 hours ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટંકારા-પડધરી બેઠક પર ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા તરફી માહોલ જામ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ટંકારા-પડધરી બેઠક પર ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા તરફી માહોલ જામ્યો
ગુજરાતરાજકોટ

ટંકારા-પડધરી બેઠક પર ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા તરફી માહોલ જામ્યો

Khaskhabar Editor
Last updated: 2022/11/30 at 6:48 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

કગથરા જાય છે, કગથરાને કાઢો: દેથરિયા આવે છે, દેથરિયાને આવકારો…

 ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસ કોઈ કાળે ન જોઈએ, અરાજકતાવાદી આમ આદમી પણ ન જોઈએ, વિકાસનું સર્જક ભાજપ જ જોઈએ

- Advertisement -

ટંકારા-પડધરીનાં ધરતીપુત્રોથી લઈ ઉદ્યોગકારો ભાજપ ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરિયાને ભવ્યાતિભવ્ય વિજય અપાવશે

ખાસ-ખબર સંવાદદાતા
જો ખેડૂત સમૃદ્ધ તો ગામડા સમૃદ્ધ અને ગામડા સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. ભારતની પ્રગતિમાં ગુજરાતના ખેડૂતો અને ગામડાઓની ચાવીરૂપ ભૂમિકા છે. ખેડૂતો પગભર થશે તો દેશ વધુ મજબૂત અને આત્મનિર્ભર બનશે. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સહિતની ગ્રામ્ય પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓનો મક્કમતાથી અમલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની ગામડાઓને ભાંગવાની પરંપરાને ભાજપ સરકારએ ભૂતકાળ બનાવી સર્વગ્રાહી વિકાસની કેડી કંડારી છે. ડેરી, પશુપાલન, ખેતી, વિજળી, પરિવહન સહિતના માળખાનો ઝડપભેર વિકાસ ભાજપને ફરી ગુજરાતના સેવક તરીકે પસંદ કરશે એવો વિશ્વાસ ટંકારા-પડધરી બેઠક પરથી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા વ્યક્ત કરી રહ્યા છે. ટંકારા-પડધરી વિધાનસભા-66 પંથકના ગામડાઓમાં ભાજપના લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને લોકસંપર્કમાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા હાલ આ બેઠક પર કમળ તરફી માહોલ જામી ગયો છે. ટંકારા-પડધરીના ધરતીપુત્રોથી લઈ ઉદ્યોગકારો ભાજપ ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથારીયાને ભવ્યાતિભવ્ય વિજય અપાવશે એવું જણાય રહ્યું છે.

પાટીદારોથી લઈ સર્વે સમાજ વિજયનો કળશ ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ પર ઢોળશે
ટંકારા-પડધરી બેઠક પર પાટીદાર આગેવાન દુર્લભજીભાઈ દેથરિયા સાથે પાટીદાર મતદારોનો ભારે દબદબો છે. અહીં કુલ 2.49 લાખ મતદારોમાંથી 1.40 લાખ જેટલા પાટીદાર મતદારો છે જેમાં 90000 કડવા પાટીદાર અને 50000 લેઉવા પાટીદાર મતદારો છે તે ઉપરાંત અનુ.જાતીના 20000 ક્ષત્રીય અને મુસ્લિમ સમાજના 15-15 હજાર મતદારો ચૂંટણી જંગમાં નિર્ણાયક છે. 1 ડિસેમ્બરે પાટીદારોથી લઈ સર્વે સમાજ વિજયનો કળશ ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા પર ઢોળી કોંગ્રેસને જાકારો આપશે અને ભાજપને લાવશે રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

- Advertisement -

કગથરા જાય છે, કગથરાને કાઢો…
દેથરિયા આવે છે, દેથરિયાને આવકારો..ના નારા સર્વત્ર ગુંજી રહ્યા છે. કારણ કે, ટંકારા-પડધરી વિસ્તારમાં ડેરી, પશુપાલન, ખેતી, સિંચાઇ, ઉપજ સંગ્રહ અને વેચાણ, પરિવહન, તાલીમ, ખેતજમીન રક્ષણ, વિજળી, આદ્યોગિક સહિતની અનેક યોજનાઓ અને સુવિધાઓ કેન્દ્ર અને ભાજપની ડબલ એન્જીનવાળી ભાજપ સરકાર આપવા મક્કમ છે, ધરતીપુત્રો સાથે અડીખમ ઉભી છે. આ વિસ્તારમાં ખેડૂતોની ખેતીની સફળતા વધે, અહીંના ઉદ્યોગો વિકાસે, ધંધા-રોજગાર સાથે રોજગારી પણ વધે તેમજ ગામડાઓમા જીવન ધોરણ ઉંચા આવે અંને ગામડાઓ ભાંગે નહીં પરંતુ વધુ સમૃદ્ધ બને તે માટે ભરોસાની ભાજપ સરકારના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને જીતાડવાની તૈયારીઓ ટંકારા-પડધરીવાસીઓ કરી રહ્યા છે. ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા બની જતા અહીં વિકાસના દ્વાર ઉઘડી જશે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસ કોઈ કાળે ન જોઈએ, અરાજકતાવાદી આમ આદમી પણ ન જોઈએ એવી ચર્ચા સર્વત્ર થઈ રહી છે. દુર્લભજીભાઈ દેથરિયાએ પણ તેમના ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન અનેક વિધ લાભ મેળવતા ખેડૂતો તેમજ ગ્રામજનોને હજુય પ્રગતિ તરફ લઇ જવાની ભાજપની કટીબદ્ધતા જણાવતા કહ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે પૂરતી માત્રામાં અને સમયસર ખાતર ફાળવવા તેમજ અનાજ-કઠોળની ટેકાના ભાવે ખરીદીમાં સહયોગ કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા નવીન સંશોધન અને આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરી શકે તેવા નેનો યુરીયાના પ્રમોશન માટે તેમજ ડ્રોન ટેક્નોલોજીથી છંટકાવ માટેના નિદર્શનો માટે કરેલ રૂ. 35 કરોડની જોગવાઈ અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતાં. 1 ડિસેમ્બરના રોજ સમગ્ર ટંકારા-પડધરીના તમામ મતદારો કમળના નિશાનવાળું બટન દબાવીને વિકાસના સર્જક ભાજપને વિક્રમજનક અપાવે.

1 ડિસેમ્બરે ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાને મત એટલે ટંકારા-પડધરીના વિકાસને મત

અડધી રાત્રે પણ ફોન કરજો, હાજર થઈ જઈશ: 108 જેવું કામ, દુલાબાપા એનું નામ

ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા-પડધરી એટલે આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની પવિત્ર ભૂમિ. આ મતવિસ્તાર સાથે કેશુભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલથી લઈ મોહનભાઈ કુંડારિયા જેવા જનપ્રતિનિધિઓનું નામ પણ જોડાયેલું છે. અનેક દૃષ્ટિએ આ આખાય પંથકનું અનેરું મહત્વ છે ત્યારે દયાનંદ સરસ્વતીથી લઈ કેશુભાઈ પટેલની ભૂમિને ધાર્મિક, આધ્યાત્મિક અને રાજકીય ઊંચાઈ પર પહોંચાડવાનું દુર્લભજીભાઈ દેથરિયાનું સપનું છે. ભાજપ ઉમેદવાર તરીકે દુર્લભજીભાઈ દેથરિયા ટંકારા-પડધરીના ધારાસભ્ય બનતા ફરી એકવાર આ વિસ્તારના વિકાસને વેગ મળશે એટલું જ નહીં, સાથોસાથ કોંગ્રેસ – લલિત કગથરા નામની પનોતીમાંથી ટંકારા-પડધરીનો પંથક કાયમીપણે મુક્ત થશે.
વિધાનસભા-66 મતવિસ્તારમાં આવતા ટંકારા-પડધરીના વિસ્તારનો પર્યટન સ્થળ અને યાત્રાધામ તરીકે સર્વાંગી વિકાસ કરવાની તેમજ અહીંના એકપણ વ્યક્તિને અડધી રાત્રે પણ કામ પડે તો હાજર રહેવાની તૈયારી ભાજપ ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયાએ દર્શાવી છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે દુર્લભજીભાઈ ટંકારા-પડધરીની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, વિધાનસભા-66 મતવિસ્તારમાંમાં ખૂણે ખૂણે જઈને આટલી મોટી યાત્રા કરવાનો અને લોકોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. આ યાત્રામાં મને પ્રજાનો એવો પ્રેમ મળ્યો છે, જે મને 40 વર્ષના સાર્વજનિક જીવનમાં પણ નથી મળ્યો. આ પ્રેમ અને લાગણી થકી જ હું મારો સંપૂર્ણ સમય ટંકારા-પડધરીના વિકાસ માટે ફાળવીશ.
કોંગ્રેસે કુટુંબો અને ગામડાંઓ તોડીને ભાજપ જોડો યાત્રા કાઢી છે, આમ આદમી પાર્ટી હિંદુ ધર્મ વિરોધી છે અને હવે હિંદુઓના મત માગવા નીકળી છે. વિપક્ષ મફતની રેવડી વેચી રહ્યું છે. કોંગ્રેસ-આપને ફક્ત શહેરોમાં જ રસ છે, તેઓ વિરોધ, વિવાદ અને વિખવાદ કરતા રહે છે. ક્યારેય ગામડાઓમાં ડોકાતા પણ નથી. એકમાત્ર ભાજપ વિકાસના એજન્ડા સાથે આગળ વધે છે. નાના નગરો અને ગામડાંઓના વિકાસને પ્રથમ પ્રાધાન્ય આપે છે. ભાજપ ખેડૂતોથી લઈ ઉદ્યોગકારો માટે વિચારે છે. ભાજપે ગુજરાતને આપેલી સૌથી મોટી ભેટ એઇમ્સ આ ટંકારા-પડધરી વિસ્તારને મળી છે. પાણી, વીજળી આપણા ખેતર, કારનાખાથી લઈ ઘર-ઘર સુધી પહોંચ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન ભાજપ સરકારે શું નથી આપ્યું? હવે જનતાએ તેમનો કિંમતી અને અમૂલ્ય મત ભરોસાની ભાજપને સરકારને આપવાનો છે.
દુર્લભજીભાઈ દેથરિયા જનતાને જણાવી રહ્યા છે કે, ભાજપની જીત મારી-તમારી આપણા ટંકારા-પડધરીના એક એક નાગરિક સાથે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. મેં મારું આખું જીવન મોરબી જિલ્લાના લાખો લોકોના વિકાસ માટે સમર્પિત કર્યું છે. મને હંમેશા તમારા આશીર્વાદ મળ્યા છે. મને વિશ્વાસ છે કે, આ ચૂંટણીમાં પણ તમે ભાજપને મત આપીને તમારા આશીર્વાદ મને આપશો. 1 ડિસેમ્બરના રોજ કમળના નિશાનવાળું બટન દબાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતની રાષ્ટ્રવાદી, હિન્દુ હિતરક્ષક, ખેડૂતો, મહિલા, યુવાનોની શાંતિ સલામતી, સ્વાસ્થ્ય, સુખાકારીની દરકાર લેતી ભરોસાની ભાજપ સરકારને જીત અપાવશો.

 

You Might Also Like

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા

સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા

TAGGED: DURLABHJIDETHARIYA, election, Paddhari, TANKARA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વડોદરામાં તબેલાની આડમાં ધમધમતું ડ્રગ્સનું પ્રોડક્શન હાઉસ ઝડપાયું !
Next Article જ્ઞાતિવાદ, કોમવાદ V/S રાષ્ટ્રવાદ: મોદી જૈસા કોઈ નહીં!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો
ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો
આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ, લાખો ભક્તો વિરપુરમાં ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિ.ની ત્રણ વિદ્યાર્થિનીએ નો- મોબાઇલ- ફોન ફોબિયાની કસોટી વિક્સાવી કોપી રાઈટ્સ મેળવ્યા
સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં શનિવારે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પોરબંદર

વન-પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધિવત પદભાર સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

ડો. દિલિપસિંહ બારડનું શિક્ષણક્ષેત્રે યોગદાન ભાવનગર યુનિ.માં સન્માન સમારોહ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?