By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલમાં માઇક્રોસોફ્ટ ઑફિસ પાસે ઇરાની મિસાઇલ ખાબકી
    5 hours ago
    ટ્રમ્પે યુક્રેનની જેમ ઈઝરાયલને પણ લોલીપોપ આપી!
    5 hours ago
    ટ્રમ્પ અને પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરની ગુપ્ત બેઠક મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી
    5 hours ago
    પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આખરે સ્વીકાર્યું કે ભારતે એરબેઝ પર હુમલો કર્યા પછી તેમણે યુદ્ધવિરામની માંગ કરી હતી
    7 hours ago
    પરીક્ષણ દરમિયાન એલોન મસ્કનું સ્ટારશીપ કેમ ફાટ્યું? સ્પેસએક્સે ખુલાસો કર્યો
    8 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    4 hours ago
    ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે
    4 hours ago
    લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ
    4 hours ago
    વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
    4 hours ago
    અકસ્માત હોય કે ક્રાઈમ, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે!
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    1 day ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    1 day ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    8 hours ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે વાઘેશ્વરી તળાવ, વિલિંગ્ડન ડેમનું 33 કરોડનાં ખર્ચે બ્યુટિફિકેશન કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હવે વાઘેશ્વરી તળાવ, વિલિંગ્ડન ડેમનું 33 કરોડનાં ખર્ચે બ્યુટિફિકેશન કરાશે
ગુજરાતજુનાગઢ

હવે વાઘેશ્વરી તળાવ, વિલિંગ્ડન ડેમનું 33 કરોડનાં ખર્ચે બ્યુટિફિકેશન કરાશે

Khaskhabar Editor
Last updated: 2022/09/08 at 5:29 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવનું 10 વર્ષમાં બ્યુટિફિકેશન થયું નથી

વાઘેશ્ર્વરી તળાવ આસપાસ થયેલી પેશકદમી બાધારૂપ : સરકારની વાતો માત્ર હવામાં

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વિકાસને લઇ કોણીએ ગોળ ચોટાડવા જેવી વાત થઇ રહી છે. જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવની બ્યુટિફિકેશનની વાતો છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. અહીં બ્યુટિફિકેશનનાં નામે એક ઇંટનો કટકો મુકાયો નથી. ત્યારે જૂનાગઢમાં આવેલા વાઘેશ્ર્વરી તળાવ અને વિલીંગ્ડન ડેમનાં બ્યુટિફિકેશનની વાતો કરવામાં આવી રહી છે. વાઘેશ્ર્વરી તળાવનાં બ્યુટિફિકેશન માટે 15 કરોડ અને વિલીંગ્ડન ડેમનાં બ્યુટિફિકેશન માટે 18 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વાઘેશ્ર્વરી તળાવની આસપાસ પેશકદમી ખુબ જ છે. તેમનાં વિકાસમાં બાધારૂપ બની રહેશે. તંત્ર દ્વારા વાતો માત્ર હવામાં થઇ રહ્યાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બની રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ માટેનું કામ થઇ રહ્યું છે. ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્ર્વરી તળાવના બ્યુટિફિકેશન – નવીનીકરણનું કામ અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે કરાશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રિકો- સહેલાણીઓને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે.

સહેલાણીઓમાં લોકપ્રિય એવા રળિયામણા વિલીંગ્ડન ડેમનું પણ અંદાજે રૂપિયા 18 કરોડમાં બ્યુટિફિકેશન થશે. તેમજ મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ના અદ્યતન વિકાસ માટે રૂપિયા ર8.83 કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવાતા આ અર્બન લેકનું નજરાણું પણ લોકોને મળશે.ગરવા ગઢ ગિરનાર દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવ ના બ્યુટિફિકેશન – નવીનીકરણનું કામ રૂપિયા 15 કરોડના ખર્ચે જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવશે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રીકો- સહેલાણીઓને એક આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. વાઘેશ્ર્વરી તળાવની આસપાસ પાળ- બાઉન્ડ્રી, લેન્ડસ્કેપીંગ ગાર્ડન, સીટીંગ એરેજમેન્ટ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાશે. જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ નરસિંહ મહેતા તળાવનું 10 વર્ષમાં બ્યુટિફિકેશન ન થઇ શકયું ત્યારે વધુ એક બ્યુટિફિકેશનની વાત સામે આવતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યાં છે.

You Might Also Like

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર સુમેરા

સાધુવાસવાણી રોડ પરના સ્વામી’સ રેસ્ટોરેન્ટનો ઢોસા ખાવાલાયક નથી!

રાજકોટમાં કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 201 થઇ

અનધિકૃત બાંધકામો માટેની ‘ઈમ્પેક્ટ ફી’ યોજનાની મુદત વધારાઇ: 16 ડિસેમ્બર 2025 સુધી રાહત

દસ્તુર માર્ગ પર અંડરપાસ તો તૈયાર થઇ ગયો પણ મનપા સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું જ ભૂલી ગઇ !

TAGGED: beautified, cost, junagadh, vagheshwarilake, WillingdonDam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જોષીપરા ઓવરબ્રિજ માટે ST પાસેથી મનપા જમીન ખરીદશે
Next Article ખામધ્રોળથી બાયપાસ ચોકડી સુધી ભૂગર્ભ ગટરનું કામ ગોકળગતિએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર સુમેરા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સાધુવાસવાણી રોડ પરના સ્વામી’સ રેસ્ટોરેન્ટનો ઢોસા ખાવાલાયક નથી!
રાજકોટમાં કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 201 થઇ
અનધિકૃત બાંધકામો માટેની ‘ઈમ્પેક્ટ ફી’ યોજનાની મુદત વધારાઇ: 16 ડિસેમ્બર 2025 સુધી રાહત
ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર સુમેરા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

સાધુવાસવાણી રોડ પરના સ્વામી’સ રેસ્ટોરેન્ટનો ઢોસા ખાવાલાયક નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 201 થઇ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?