By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
    1 hour ago
    અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
    2 hours ago
    ‘હુમલો કરવા તૈયાર’: તણાવ વધતાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં 51 સ્થળોએ હુમલો કર્યો
    3 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    4 hours ago
    શ્રીલંકામાં બસ ખડક પરથી પડી જતાં 21 લોકોના મોત, 35થી વધુ ઘાયલ
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો
    34 minutes ago
    “સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન
    1 hour ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી શરુ કરાશે
    3 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    4 hours ago
    પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “આ નિર્ણય સરળ નથી પણ યોગ્ય લાગે છે”: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
    3 hours ago
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    2 days ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    3 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    4 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    4 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    5 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    6 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    6 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 minute ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 hours ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    6 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    6 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના રસીકરણને લઈ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું: જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોરોના રસીકરણને લઈ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું: જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે ?
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોરોના રસીકરણને લઈ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું: જાણો શું કહ્યું કેન્દ્ર સરકારે ?

Khaskhabar Editor
Last updated: 2022/11/29 at 1:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કોરોનાકાળમાં મોટી સંખ્યામાં લોકો રસી લીધી, જોકે રસીકરણ પછી ઘણા લોકોના મોત પણ થયા બાદ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું

કોરોના રસીકરણને લઈ હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. હકીકતમાં કોરોના રોગચાળાના ભયંકર પ્રકોપ દરમિયાન કોવિડ રસીકરણ એ એકમાત્ર વિકલ્પ હતો જે દેશમાં ચેપને કારણે થતા મૃત્યુને રોકી શકે છે. જ્યારે સરકારે કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા અને રસી લીધી. રસીકરણ પછીની અસરને કારણે ઘણા લોકોના મોત પણ થયા હતા.

- Advertisement -

કેન્દ્રએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે, કોવિડ રસીકરણ પછી થયેલા મૃત્યુ માટે સરકાર જવાબદાર નથી. સરકારનું આ સોગંદનામું ગયા વર્ષે કોરોનાની રસી લીધા પછી મૃત્યુ પામેલી બે છોકરીઓના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે.

શું કહ્યું કેન્દ્ર સરકારે ?

કેન્દ્ર સરકારે તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, રસી લીધા પછી મૃત્યુ થયા હોય તેવા કિસ્સામાં આવા લોકોના સંબંધીઓ સિવિલ કોર્ટમાં વળતરની માંગણી માટે દાવો દાખલ કરી શકે છે, કારણ કે આ એકમાત્ર રસ્તો છે. પિટિશનમાં મૃત્યુની તપાસ અને રસીકરણ અને સમયસર સારવાર પછી પ્રતિકૂળ અસરોની વહેલી તપાસ માટે પ્રોટોકોલ તૈયાર કરવા નિષ્ણાત મેડિકલ બોર્ડની માંગ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે આ અરજી પર પોતાનું સોગંદનામું દાખલ કરતી વખતે આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, રસીકરણ પછી થયેલા મૃત્યુ માટે સરકારને જવાબદાર ઠેરવવી અને વળતરની માંગ કરવી એ કાયદાકીય રીતે યોગ્ય પગલું નથી.

- Advertisement -

આ સાથે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કોવિડ રસીકરણ અભિયાન હેઠળ ઉપયોગમાં લેવાતી કોરોના રસી ત્રીજા પક્ષકારો દ્વારા બનાવવામાં આવે છે. આને સલામત અને અસરકારક ગણવામાં આવે છે. કેન્દ્રએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, કોવિડ-19 રસી મેળવવા માટે કોઈ કાયદાકીય ફરજ નથી. જેની પાસે મન છે અને જે સુરક્ષિત અનુભવે છે તેણે રસી લેવી જોઈએ.

શું કહ્યું આરોગ્ય મંત્રાલયે ?

મંત્રાલયે કહ્યું કે, રસીકરણ અભિયાન હેઠળ ઉપયોગમાં લેવાતી રસી કોઈ બીજા દ્વારા બનાવવામાં આવી છે. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તેની સમીક્ષા કરવામાં આવે છે અને પછી તેને સલામત અને અસરકારક ગણવામાં આવે છે. 23 નવેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર તમામ પાત્ર લોકોને જાહેર હિતમાં કોવિડ રસી લેવા માટે ભારપૂર્વક પ્રોત્સાહિત કરે છે. જોકે આ માટે કોઈના પર કોઈ દબાણ નથી કે રસી લેવાની કોઈ કાનૂની જવાબદારી નથી. લોકો પોતાની મરજીથી રસી લે છે.

You Might Also Like

સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો

“સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી શરુ કરાશે

તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ

પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ

TAGGED: centralgovernment, coronavaccination, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાર્ટનરને વારંવાર મેસેજ કરતા હોવ તો ચેતી જજો! આ કોમન મિસ્ટેક સંબંધ તૂટવાનું કારણ પણ બની શકે
Next Article ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ: ઉત્તરાખંડના ઔલીમાં ચીન સરહદ પર સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધર્મ

જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો
“સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન
માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સેનાની પ્રેસ કોન્ફરન્સ: અમે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા પણ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાષ્ટ્રીય

“સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ-ખબરગુજરાતરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી શરુ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?