By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    13 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    13 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    14 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    10 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    12 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    13 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    13 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    12 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    12 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રીય મતદાતા દિવસ: Voter IDમાં ઘરે બેઠા જ નામ અને સરનામામાં કરો સુધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાષ્ટ્રીય મતદાતા દિવસ: Voter IDમાં ઘરે બેઠા જ નામ અને સરનામામાં કરો સુધારો
રાષ્ટ્રીય

રાષ્ટ્રીય મતદાતા દિવસ: Voter IDમાં ઘરે બેઠા જ નામ અને સરનામામાં કરો સુધારો

Khaskhabar Editor
Last updated: 2024/01/25 at 1:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આજે એટલે કે 25 જાન્યુઆરી, 2024 ના રોજ, 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દર વર્ષે મતદાતા દિવસની ઉજવણી કરે છે.

આજે એટલે કે 25 જાન્યુઆરી, 2024 ના રોજ, 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દર વર્ષે મતદાતા દિવસની ઉજવણી કરે છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આ સમયે જો તમે પણ તમારા મતદાર આઈડી કાર્ડમાં નામ, સરનામું વગેરે સુધારવા માંગો છો અથવા તેમાં ફેરફાર કરવા માંગો છો, તો તમે તેને ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકશો. મતદારો તેમના મતદાર આઈડી કાર્ડની વિગતો ચૂંટણી પંચની વેબસાઈટ તેમજ એપ્સ દ્વારા અપડેટ કરી શકે છે. જાણો, ઘરે બેઠા મતદાર આઈડી કાર્ડમાં નામ, સરનામું વગેરે કેવી રીતે બદલવું.

- Advertisement -

આ રીતે ઘરે બેઠા મતદાર આઈડી અપડેટ કરો
મતદારોએ તેમના મતદાર ઓળખ કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવા માટે મતદાર આઈડી કાર્ડ અથવા EPIC નંબર તેમની સાથે રાખવા જોઈએ. ઓનલાઈન વોટર આઈડી કાર્ડમાં નામ, સરનામું વગેરે બદલવા માટે સૌથી પહેલા તમારે ઈલેક્શન કમિશનની વેબસાઈટ અથવા વોટર હેલ્પલાઈન એપ પર જવું પડશે. વેબસાઇટ અથવા એપમાં તમારું રાજ્ય પસંદ કર્યા પછી, મતદારો આગલા પૃષ્ઠ પર જાય અને ફોર્મ 8A પસંદ કરે. અહીં તમારા માટે વોટર આઈડીમાં ફેરફાર કરવા માટે એક ઓનલાઈન ફોર્મ ખુલશે. આ ફોર્મમાં મતદારોએ તેમના નામ, સરનામું, રાજ્ય, મતવિસ્તાર વગેરેમાં તેઓ જે કંઈ ફેરફાર કરવા ઈચ્છે છે, તેને અપડેટ કરી દે. આ પછી આગળના પૃષ્ઠ પર આ વિગતો સંબંધિત માહિતી બદલવા માટે દસ્તાવેજોની જરૂર પડશે. મતદાર દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા અન્ય સરકારી દસ્તાવેજની નકલ અપલોડ કરી દે. ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી, તમને તેને ઑનલાઇન સબમિટ કરવાનો વિકલ્પ મળશે. આ પછી મતદારોને એક રેફરેન્સ નંબર મળશે. જેના દ્વારા તમે ID માં કરવામાં આવેલી અપડેટ માટેની એપ્લિકેશનને ટ્રેક કરી શકશો. દસ્તાવેજોની ચકાસણી બાદ મતદારોના વોટર આઈડી કાર્ડમાં ફેરફાર કરવામાં આવશે.

આ 4 એપ્સ ખૂબ જ ઉપયોગી છે
ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ચાર એપ લોન્ચ કરી છે. જેને તેમના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્સ ગૂગલ એન્ડ્રોઇડ અને આઇફોન એપ સ્ટોર્સ પર ફ્રીમાં ઉપલબ્ધ છે. ચૂંટણી પંચની આ એપ Voter Helpline, Saksham, cVIGIL અને Voter Turnout એપ છે. Voter Helpline એપ દ્વારા મતદારો તેમના મતદાર આઈડી કાર્ડ, મતવિસ્તાર, મતદાર યાદી વગેરેની માહિતી મેળવી શકે છે. Saksham એપ ખાસ વિકલાંગ લોકો માટે બનાવવામાં આવી છે. આ સિવાય મોનિટરિંગ માટે cVIGIL એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ચૂંટણી પંચ સાથે ફોટા અને વીડિયો શેર કરી શકાય છે. Voter Turnout એપ્લિકેશનનો ઉપયોગ ચૂંટણીના દિવસે મતની ટકાવારી વિશેની માહિતી મેળવવા માટે કરી શકાય છે.

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: ADDRESS, name, NationalVotersDay, VOTERID
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દેશને સંબોધિત કરશે, રાષ્ટ્રના લોકોને આ સંદેશ આપશે
Next Article કાળા જાદુની રમતમાં ફસાયા અજય દેવગણ અને જ્યોતિકા, ‘શૈતાન’નું ટીઝર રિલીઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?