By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું ભગવાન સાથે ડીલ કરુ છું, જે તણાવ દૂર છે: સુંદર પિચાઈ સાથેની મુલાકાતમાં બોલ્યા ગૌરાંગ દાસ
    19 hours ago
    પ્રાદેશિક તણાવ ઓછો થતાં ઇરાકી હવાઈ ક્ષેત્ર ફરી ખુલ્યું, કુર્દિસ્તાનમાં ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ
    20 hours ago
    મેક્સિકોના ગુઆનાજુઆટોમાં શેરીમાં ઉજવણી દરમિયાન ગોળીબારમાં 12 લોકોના મોત
    21 hours ago
    ટ્રમ્પ ટેન્શનમાં: ઈરાન 10 પરમાણુ બૉમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ
    2 days ago
    યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઈઝરાયલના ‘જાસૂસો’ સામે આક્રમક કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટુ-વ્હિલર ચાલકોએ કોઇ ટૉલ ટેક્સ ભરવો નહીં પડે : નીતિન ગડકરી
    15 hours ago
    ફાસ્ટેગ બનશે હવે ‘સુપરટેગ’ : ઈ-વાહનોનાં ચાર્જિંગથી માંડીને પાર્કિંગ ફી આવરી લેવાશે
    15 hours ago
    ભારતીય મોબાઈલધારકો મહિને 32 GB ડેટા વાપરે છે : દુનિયાભરમાં સૌથી વધુ
    15 hours ago
    પાકિસ્તાન માટે જાસૂસી કરતો નૌસેના ‘ગદ્દાર’ વિશાલ યાદવ ઝબ્બે: ‘ઓપરેશન સિંદુર’માં પણ માહિતી આપી હતી
    16 hours ago
    AAIBને મળી મોટી સફળતા: એર ઇન્ડિયાના બ્લેક બોક્સનો ડેટા કાઢવામાં આવ્યો
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    2 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    2 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    3 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    6 days ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    18 hours ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    19 hours ago
    જાણીતા શૉ ‘અનુપમા’ના સેટ પર વહેલી સવારે લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નથી થઈ
    4 days ago
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    6 days ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    7 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નડિયાદ અને પોરબંદર-છાયાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો: વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઇએ કરી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > નડિયાદ અને પોરબંદર-છાયાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો: વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઇએ કરી જાહેરાત
ખાસ-ખબરગુજરાત

નડિયાદ અને પોરબંદર-છાયાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો: વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઇએ કરી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2024/02/28 at 2:21 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી

અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.

- Advertisement -

રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા બનશે.

‘શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે: કનુ દેસાઈ

નાણામંત્રી કનુ દેસાઇએ અગાઉના બજેટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં, પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દૃઢ છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. જોકે આજે વિધાનસભા ગૃહમાં વધુ બે નગરપાલિકાને મહામગરપાલિકો દરજ્જો આપવોનો નિર્ણય લેવાયો છે.

- Advertisement -

You Might Also Like

સંવિધાન હત્યા દિવસ-2025ની 50મી વર્ષગાંઠ બોટાદમાં ઉજવાઈ

રાજકોટમાં આઈશ્રી નાગબાઈ માની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે દિવ્ય શોભાયાત્રા નીકળશે

લોકમેળામાં રાઇડ્સ અને સ્ટોલ માટે ફોર્મ વિતરણની મુદ્દત ફરી વધારી, હવે 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

992 RBSK ટીમ 47,439 શાળાના 18,20,104 બાળકનું રસીકરણ કરશે

ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે

TAGGED: assembly, FinanceMinister, gujrat, KanuDesai, MunicipalCorporation, Nadiad, PorbandarChhaya
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગની જોરદાર તૈયારીઓ શરૂ: દેશ-વિદેશના મહેમાનો માટે ખાસ 2500 વાનગીઓનું મેનું તૈયાર
Next Article ન્યૂઝીલેન્ડ સરકારે લઘુત્તમ વેતનમાં કર્યો વધારો: પ્રતિ કલાકના આટલા ડૉલર્સ કમાવવા જરૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સંવિધાન હત્યા દિવસ-2025ની 50મી વર્ષગાંઠ બોટાદમાં ઉજવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટમાં આઈશ્રી નાગબાઈ માની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે દિવ્ય શોભાયાત્રા નીકળશે
લોકમેળામાં રાઇડ્સ અને સ્ટોલ માટે ફોર્મ વિતરણની મુદ્દત ફરી વધારી, હવે 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
992 RBSK ટીમ 47,439 શાળાના 18,20,104 બાળકનું રસીકરણ કરશે
ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા: ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા નગરચર્યાએ નીકળશે
15 વર્ષના પુત્રના વાહન અકસ્માતમાં મૃત્યુના કેસમાં રકમ રૂા. 31,00,000 વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

સંવિધાન હત્યા દિવસ-2025ની 50મી વર્ષગાંઠ બોટાદમાં ઉજવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટમાં આઈશ્રી નાગબાઈ માની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે દિવ્ય શોભાયાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

લોકમેળામાં રાઇડ્સ અને સ્ટોલ માટે ફોર્મ વિતરણની મુદ્દત ફરી વધારી, હવે 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?