By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયા સાથે વેપાર કરનારા સાવધાન! ટ્રમ્પ 500% ટેરિફનો કાયદો લાવવાની જાહેરાત કરી શકે
    10 hours ago
    જયશંકર પુતિનને મળ્યા, SCO સમિટમાં આતંકવાદ પર ઝીરો ટોલરન્સની હાકલ કરી
    12 hours ago
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    12 hours ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    1 day ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
    9 hours ago
    જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
    9 hours ago
    દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે, આરોગ્ય કટોકટી : એઈમ્સ
    10 hours ago
    રાજસ્થાનમાં કોલ્ડવેવ, 16 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે
    10 hours ago
    આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ 7 નક્સલી ઠાર મરાયા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 day ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    5 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    1 week ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગિરિજા ઓક, વાયરલ બ્લુ-સાડી વુમન જે ઈન્ટરનેટની નવી ક્રશ બની
    12 hours ago
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    1 day ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    5 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ ફટકારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ ફટકારી
ખાસ-ખબરગુજરાતરાજકોટ

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ ફટકારી

Khaskhabar Editor
Last updated: 2022/11/07 at 6:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

14મી નવેમ્બરની મુદ્દત પડી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની હોનારતમાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી, જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલાં પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે. આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.

- Advertisement -

શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો હતો પત્ર
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ચીફ જસ્ટિસને સુઓમોટો લઈ ફરિયાદ કરવા વિનંતી કરી હતી. તેમનું કહેવું હતું કે, ઈન્કવાયરીથી કશું નહીં વળે. હાઇકોર્ટે ખુદ સુઓમોટો દાખલ કરવી પડશે તો જ જનતામાં વિશ્વાસ બંધાશે.

ઝૂલતા પુલ હોનારત મામલે ‘ખાસ ખબર’નાં અહેવાલ સત્ય ઠર્યા
મોરબીમાં ઝૂલતા પુલ હોનારતની થોડી જ ક્ષણોમાં ’ખાસ-ખબર’ દ્વારા સમગ્ર મામલે જવાબદાર ઓરેવાના જયસુખ પટેલ સામે માનવવધની કલમ હેઠળ ગુનો નોંધવાના સમાચાર પ્રગટ કર્યા હતા. મોરબી ઝૂલતા પુલ હોનારત ઘટયાના છેલ્લા સાત દિવસથી વિવિધ પુરાવાઓ સાથેના વિસ્તૃત અહેવાલ ખાસ-ખબર પ્રગટ કરી મૃતકો-ઘાયલોને ન્યાય અને જવાબદારને સજા થાય તે માટે અખબારી ધર્મ નિભાવી રહ્યું છે. ઝૂલતા પુલ હોનારત જઘન્ય હત્યાકાંડ પાછળ ઓરેવા ગ્રુપ અને તેના માલિક જયસુખ પટેલ મુખ્ય ગુનેગાર છે તે સ્પષ્ટ છે ત્યારે આ સમગ્ર મામલે ’ખાસ-ખબર’ના વિવિધ અહેવાલ સત્ય ઠર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલનું નામ ગાયબ હોય તેને બચાવવાના પોલીસ-પ્રશાસન દ્વારા પ્રયાસો થઈ રહ્યા હોવાના પગલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને નોટિસ ફટકારી હોવાની ચર્ચા થઈ રહી છે.

મોરબી દુર્ઘટનાની તપાસ હજુ ચાલુ છે: SP રાહુલ ત્રિપાઠી
મોરબી દુર્ઘટનાને 7 દિવસ વીતી ગયા હોવા છતા ઓરેવા કંપનીના જયસુખ પટેલ હજુ પણ પોલીસની પકડથી દૂર છે આ અંગે મોરબી જિલ્લાના જઙ રાહુલ ત્રિપાઠી સાથે ખાસ ખબરે વાતચિત કરતા જણાવ્યું હતું કે, હાઈકોર્ટ પોતાની રીતે આ કેસ મુદ્દે સુઓમોટો દાખલ કરી શકે છે તે તેનો અંગત નિર્ણય છે. જ્યારે જયસુખ પટેલ વિશે કહ્યું હતું કે, આ ઘટનાની તપાસ હજુ પૂર્ણ નથી થઈ. તપાસ હજુ ચાલુ જ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે, ઘટનાને 7 દિવસ વીતી ગયા છતા મોરબી જિલ્લા પોલીસ ઓરેવા કંપનીના જયસુખ પટેલને હજુ પકડી નથી શકી.

- Advertisement -

મોરબી ઝૂલતા પુલ કેસમાંથી જયસુખ પટેલનું નામ કેમ ગાયબ?
મોરબી પુલ હોનારતમાં પુલનું સમારકામ અને સંચાલનની જવાબદારી ધરાવનારી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ સરકારે આ કેસના આરોપી તરીકે મૂક્યું નથી તે મોટું આશ્ચર્ય છે. મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. ભાજપને ચિંતા છે કે જો જયસુખ સામે કોઇ પગલાં લેવાશે તો સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તેવી મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાની ઓછામાં ઓછી 12 બેઠકો પર તેમને સામી ચૂંટણીએ નુક્સાન જશે.

ચૂંટણી ટાણે જયસુખ પટેલ સર્જી શકે છે સરકાર માટે સમસ્યાઓ
સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર પછી કડવા પાટીદાર પણ ભાજપને સમર્થન કરતી જ્ઞાતિ છે. જયસુખ પટેલે પોતાના દાન થકી કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓને ઊભી કરી છે અને જયસુખ પટેલ સમાજના મોભી અને મોટા દાતા તરીકે ઓળખાય છે. આ સંજોગોમાં તેમનું જયસુખ પટેલ માટે સીધું સમર્થન છે, જો સરકાર જયસુખ પટેલને ન્યાયાલયના કઠેડામાં લાવીને ઊભા કરી દે તો ભાજપને તકલીફ પડી જાય તેમાં સંદેહ નથી. જયસુખ પટેલ પોતે પણ આ ઘટનાને લઇને ભાજપ સરકાર સામે ગુસ્સે ભરાયેલા છે. તેઓ ભવિષ્યમાં કોર્ટ સામે હાજર થશે, તો તેઓ સરકાર વિરોધી જુબાની આપી શકે છે.

ચીફ ઓફિસરની બેદરકારી સાબિત થતી હોવાથી સસ્પેન્ડ
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો, એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ, એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો, જેથી ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

You Might Also Like

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા

હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે

રાજકોટમાં 70 ‘એનિમી પ્રોપર્ટી’

આજે રેસકોર્સમાં મ્યુઝિકલ નાઈટ: બોલિવૂડ સિંગર સચેત-પરંપરા મધુર કંઠેથી લોકોને મંત્રમુગ્ધ કરશે

TAGGED: BRIDGE, GOVERNMENT, GUJARATHIGHCOURT, JAYSUKHPATEL, machhuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાલની શાળામાં સગવડ-સુવિધાનાં ઠેકાણાં નથી અને નવી શાળાઓ ઉમેરવાની ગુલબાંગો!
Next Article માલાબાર એક્સરસાઇઝ 2022: ભારતના બે યુદ્ધપોત પહોંચ્યા જાપાન, US-ઑસ્ટ્રેલિયા પણ થશે સામેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા તેલંગાણાનાં રામાગૂંડમ નજીક આવેલી કોલસાની ખાણની મુલાકાતે
રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા
જૂનાં વાહન ચાલકોને મોટો ફટકો, ફિટનેસ ફીમાં 10 ગણો વધારો
હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે
જઝ ડેપોમાં ઈઈઝટ કેમેરાની માંગ: ‘અઅઙ’ કાર્યકરોએ સુવિધાઓ વધારવા વીડિયો વાયરલ કરી માંગ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બાળકોને ઠંડીથી બચાવવા બ્રાન્ડી આપતા હો તો ચેતી જ્જો…

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં ધો.10-12માં 78,390 વિદ્યાર્થી પરીક્ષા આપશે, 2753 બ્લોકમાં બેઠક વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

હવે 7 ડિસેમ્બરે રાજકોટવાસીઓ સૂર્યકિરણ ટીમનો એર શૉ માણશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?