By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલોચ બળવાખોરોનો કહેર: BAAM ઓપરેશનમાં 50 પાકિસ્તાની સૈનિકો અને ઈંજઈંના એજન્ટો ઠાર
    6 hours ago
    જાપાને ઇન્ટરનેટ ઝડપમાં નવી ઊંચાઈ સર કરી 10.20 લાખ Gbpsનો રેકોર્ડ, વિશ્ર્વ ચકિત
    6 hours ago
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    11 hours ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    1 day ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ
    8 hours ago
    બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી
    9 hours ago
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    10 hours ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    10 hours ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 World Cup 2026: ઇટાલી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
    9 hours ago
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    9 hours ago
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    1 day ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    1 day ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    10 hours ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 day ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી સંસદમાં ચોમાસું સત્ર થશે શરૂ, મોંઘવારી અને અગ્નિપથ જેવા મુદ્દે વિપક્ષ કરશે વિરોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આજથી સંસદમાં ચોમાસું સત્ર થશે શરૂ, મોંઘવારી અને અગ્નિપથ જેવા મુદ્દે વિપક્ષ કરશે વિરોધ
રાષ્ટ્રીય

આજથી સંસદમાં ચોમાસું સત્ર થશે શરૂ, મોંઘવારી અને અગ્નિપથ જેવા મુદ્દે વિપક્ષ કરશે વિરોધ

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 11:15 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. વિપક્ષે મોંઘવારી-ફાયરપથ-તપાસ એજન્સીઓના દુરુપયોગ સહિત અનેક મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે.

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ ચોમાસુ સત્રમાં કુલ 18 બેઠકો યોજાશે અને 24 બિલ રજૂ કરવામાં આવશે. ચોમાસુ સત્ર પહેલા 17 જુલાઈ, રવિવારના રોજ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ લગભગ 25 મુદ્દાઓ પર સરકાર સાથે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર કટાક્ષ કર્યો હતો અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેની મજાક ઉડાવી હતી. 12 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બંને મહત્વપૂર્ણ બંધારણીય હોદ્દાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે.

- Advertisement -

આ મુદ્દાઓ પર સંસદ સત્રમાં થશે ચર્ચાઓ

રવિવારે સર્વપક્ષીય બેઠકમાં 36 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ, TMC, NCP, DMK, SP, BSP, RJD અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષ તરફથી 25 મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી તેમની પાર્ટી દ્વારા 13 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.વિપક્ષે જે મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે તેમાં મોંઘવારી, અગ્નિપથ યોજના, બેરોજગારી, કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ અને રૂપિયાના અવમૂલ્યનને ધ્યાનમાં રાખીને અર્થવ્યવસ્થાની સ્થિતિ જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે.

All Party Meeting to discuss forthcoming session of Parliament has just begun and the Prime Minister as usual is absent. Isn’t this ‘unparliamentary’?

- Advertisement -

— Jairam Ramesh (@Jairam_Ramesh) July 17, 2022

આ બિલો પર થશે ચર્ચા, વિપક્ષને લગાવ્યો આરોપ

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગે જણાવ્યું કે, સરકારને કહ્યું કે, તેઓ અગ્નિપથ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા તૈયાર છે. બીજી બાજુ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સર્વદળીય બેઠકમાં સરકાર પોતાની તરફથી જણાવ્યું હતું કે, સંસદમાં ચર્ચા માટે 32 બિલોની સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં 14 તૈયાર છે. જેમાં મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ બિલ 2022, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો બિલ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ બિલ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2022 જેવા મહત્ત્વના બિલોનો સમાવેશ થાય છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ઉતાવળમાં બિલ પાસ કરાવવાનો આરોપ લગાવ્યો છે.

The opposition doesn’t have any issue, which is why they are trying to make an issue of PM not attending the all-party meeting. Congress should tell how many all-party meetings PM used to attend before 2014!

All house parties get the opportunity to speak according to rules. pic.twitter.com/ZWmqpQVsjH

— Pralhad Joshi (@JoshiPralhad) July 17, 2022

જયરામ રમેશના ટ્વિટનો જવાબ પ્રહલાદ જોશીએ આપ્યો

સર્વદળીય બેઠક ચાલી રહી હતી.ત્યાં કોંગ્રેસના નેતા અને પાર્ટીના મીડિયા પ્રભારી જયરામ રમેશે એક ટ્વિટ કરીને વિવાદ ઉભો કરી દીધો. જયરામ રમેશે બેઠકમાં પ્રધાનમંત્રીની ગેરહાજરીને લઈને સરકાર પર નિશાનો સાધતાં પુછ્યું કે,શું આ અસંસદીય નથી ? બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કોંગ્રેસ પર પલટવાર કરતાં પુછ્યું કે, જ્યારે મનમોહન સિંહ પીએમ હતાં તો તેઓ કેટલા સર્વદળીય બેઠકોમાં ભાગ લેતાં હતાં. જ્યારે PM મોદીએ અમુક પ્રસંગોને બાદ કરતાં મોટાભાગની બેઠકોમાં હાજરી આપી છે.સંસદ સત્ર શરૂ થતાં પહેલા રવિવારે સંસદીય શબ્દોને એક દિશા નિર્દેશ અને ધરણાં પ્રદર્શન જોડાયેલી એક નોટીસ પર વિવાદ થઈ ચુક્યો છે. મહત્વનું છે કે, સંસદનું આ વખતના મૌનસૂન સત્રમાં વિપક્ષ સરકાર પર શાબ્દીક હુમલો કરવાનો કોઈ પણ તક નહીં ચુકે

 

You Might Also Like

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ

બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી

“ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ

ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા

TAGGED: agnipath, GOVERNMENT, inflation, parliament, PROTEST
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16, 935 કેસ, 51 લોકોના મોત
Next Article અમેરિકામાં ફરી ગોળીબાર, ઈન્ડિયાનામાં ફાયરીંગથી હુમલાખોર સહિત 4ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા
વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા
એસ.ટી.નિગમમાં 2320 કંડક્ટર, પાણી પુરવઠા વિભાગના 144 ઇજનેરને નિમણૂક પત્ર એનાયત
રાજ્યના 1200 ન્યાયાધીશને એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે
રાજકોટમાં મેગા લોક-અદાલત: પેન્ડિંગ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

“ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?