By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 12 શહેરોમાં ભારતીય ડ્રોન દ્વારા હુમલો: પાકિસ્તાની સેનાના ચાર સૈનિકોને ઉતાર્યા મોતને ઘાટ
    13 hours ago
    વોલ્ટન રોડ વિસ્તારમાં લશ્કરી એરપોર્ટ નજીક ત્રણ વિસ્ફોટોથી લાહોર હચમચી ગયું
    14 hours ago
    પાકને વધુ એક મોટો ઝટકો: BLA આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો, 12 સૈનિકોના મોત
    15 hours ago
    બ્રિટન શોકમાં ડૂબી ગયેલા લોકો સાથે દુઃખ અને એકતામાં ઉભું છે, આતંકવાદ ક્યારેય જીતી શકશે નહીં: ઋષિ સુનક
    16 hours ago
    ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનું બદલાયું વલણ, ખ્વાજા આસીફે જાણો શું કહ્યું
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ
    11 hours ago
    ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
    11 hours ago
    યુદ્ધના એંધાણ: લાહોર સ્થિત એરડિફેન્સ સિસ્ટમ તબાહ કરતી ભારતીય સેના
    11 hours ago
    શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ધો. 10ના બધા જ બાળકોએ બોર્ડમાં ડંકો વગાડ્યો
    12 hours ago
    ભારતીય હવાઈ હુમલા પર કયા દેશનું વલણ શું હતું?
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    11 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    14 hours ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    2 days ago
    પંજાબ સતત બીજી જીત સાથે નંબર-2 પર આવ્યું: લખનઉને 37 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    15 hours ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    7 days ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    11 hours ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપતિ દ્વારા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > રાષ્ટ્રપતિ દ્વારા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
બોલીવુડ

રાષ્ટ્રપતિ દ્વારા મિથુન ચક્રવર્તીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા

Khaskhabar Editor
Last updated: 2024/04/23 at 1:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

તાજેતરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પીઢ બોલિવૂડ કલાકાર મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

22 એપ્રિલના રોજ દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલાના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે ઘણા મોટા સ્ટાર્સને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીનું નામ પણ સામેલ છે, જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પદ્મ એવોર્ડ મેળવતા જોવા મળે છે. આ સિવાય એમનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

મિથુન ચક્રવર્તીને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોની હાજરીમાં આ એવોર્ડ મળ્યો હતો. મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને સામાજિક કાર્યમાં તેમની ભૂમિકા માટે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તી લાંબા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. તેણે પોતાની 47 વર્ષની કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.

એવોર્ડ મળ્યા બાદ તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીએ કહ્યું કે જ્યારે તેમને ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમને પદ્મ ભૂષણ આપવામાં આવશે, તો તેઓ એક મિનિટ માટે મૌન થઈ ગયા, કારણ કે તેમને તેની અપેક્ષા નહોતી.

President Droupadi Murmu presents Padma Bhushan in the field of Art to Shri Mithun Chakraborty. Along with the unique distinction of portraying lead roles in a large number of films, Shri Chakraborty has also been active in the field of social service. pic.twitter.com/3jYEaOOxEm

- Advertisement -

— President of India (@rashtrapatibhvn) April 22, 2024

 

મિથુન ચક્રવર્તીએ પોતાની પ્રતિક્રિયા શેર કરતા કહ્યું, ‘મને ખબર નથી કે સરકાર મને શા માટે આપી રહી છે. હું આનાથી ખૂબ જ ખુશ છું, કારણ કે કોઈએ ન માંગ્યું હોય તેવી વસ્તુ પ્રાપ્ત કરવામાં એક અલગ જ ખુશી છે. કોઈ પણ વ્યક્તિ માટે આ પ્રકારનું સન્માન મેળવવું એ સૌથી ખુશીનો પ્રસંગ છે. જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી રહ્યા છે, ત્યારે હું એક મિનિટ માટે મૌન થઈ ગયો કારણ કે મને તેની અપેક્ષા નહોતી…’

#WATCH | Delhi: On receiving Padma Bhushan in the field of Arts, actor Mithun Chakraborty says, "I am very happy. I have never asked anything for myself from anyone in my life. When I got a call that you are being given Padma Bhushan, I was silent for a minute because I had not… https://t.co/zfgkI7hu1e pic.twitter.com/JPvTlnIqQT

— ANI (@ANI) April 22, 2024

 

જણાવી દઈએ કે સોમવારે, 22 એપ્રિલના રોજ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ગાયિકા ઉષા ઉથુપને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

You Might Also Like

વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર

પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે

અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર બોલ્યા બાદ આ કારણથી ટ્રોલ થઈ રહ્યો છે સની દેઓલ

મની લોન્ડરિંગ કેસમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને EDએ સમન્સ પાઠવ્યું

TAGGED: india President, Mithun Chakraborty, Padma Bhushan Award, President Droupadi Murmu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાઈવાન: માત્ર 9 મિનિટમાં જ 80થી વધુ વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
Next Article જન્મોત્સવ પર કરો ગુજરાતના જલેબી હનુમાનજીના દર્શન, અને જાણો તેના નામ પાછળનું તથ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો: કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
ઓપરેશન સિંદૂર 2.0? NSA અજિત ડોભાલ વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત: રાજનાથ સિંહ
મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
બોલીવુડ

પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બોલીવુડ

અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?