By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    2 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    2 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    3 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    22 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    2 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે એકીકૃત વૈશ્વિક વલણ અપનાવવાની વિનંતી કરી, બેવડા ધોરણોની ટીકા કરી
    3 hours ago
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    4 hours ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    1 hour ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ
રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે મંત્રી અજયભાઈ ટમટાની પ્રબુદ્ધ નાગરિકો સાથે બૌદ્ધિક સંમેલન સંવાદ અને ગોષ્ઠિ યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/24 at 4:41 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

બજેટ 2025 એક ઐતિહાસિક બજેટ છે: આ બજેટ નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે: કેન્દ્રિય રાજ્યમંત્રી અજય ટમટા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્ર સરકારમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે આરૂઢ થયા છે ત્યારે નવા વર્ષનું પહેલું પૂર્ણ બજેટ અને નાણામંત્રી સીતારમણે તેમના કાર્યકાળમાં આઠમું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે, જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. પ્રદેશની યોજના અનુસાર બજેટનો પ્રચાર-પ્રસાર થાય અને સામાન્ય માનવીથી લઈ વેપારીઓ, ઔદ્યોગિક વેપારી વ્યવસાયો, પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ થાય અને બજેટની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ બૌદ્ધિક સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ઓડિટોરિયમ કોટેચા ચોક, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું હતું.

- Advertisement -

આ સંમેલનને ભારત સરકારના કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજયભાઈ ટમટાએ બજેટ પર વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારી વ્યવસાયો, એડવોકેટ, સી.એ., બિલ્ડરો, વરિષ્ઠ આગેવાનો, જ્ઞાતિઅગ્રણીઓ, સામાજિક આગેવાનો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ અને ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ડો. ચેતન લાલસેતા, રમેશભાઈ પરમાર, પૂજાબેન પટેલ, કાશ્મીરાબેન નથવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારત સરકારના કેન્દ્રિય રાજ્યમંત્રી અજયભાઈ ટમટા દ્વારા બજેટ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2025નું બજેટ એક ઐતિહાસિક બજેટ છે. આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે અને ગુજરાત રાજ્ય જેવા રાજ્યની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની નવી ઊર્જા અને દિશા આપનાર બની રહેશે. આ બજેટમાં ખાસ કરીને ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને સશક્ત અને સક્ષમ બનાવવા માટે નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. બજેટ 2025માં રોજગારીની તકો ઉભી કરવા અને નાણાકીય સ્થિતિમાં સુધાર આવે તે માટે એમએસએમઈ અંતર્ગત કસ્ટમાઈઝડ ક્રેડીટ કાર્ડ રૂા. 5.00 લાખના પહેલા વર્ષમાં 10 લાખ મંજૂર કરવામાં આવશે, આનાથી રાજકોટના ઓટોમોબાઈલ, એન્જિનિયરીંગ અને ટેક્સટાઈલ ઉદ્યોગને વિશેષ લાભ થશે.

ગુજરાતના યુવાઓ માટે 500 કરોડ રૂપિયાના કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે જેનાથી રાજકોટમાં આઈટી, ઓટોમોબાઈલ અને રીન્યુએબલ એનર્જી સેકટરમાં યુવાઓને તાલીમ અને શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત શિક્ષા અને સ્વાસ્થ્ય, મેડિકલ શિક્ષણમાં મોટો સુધારો કરવામાં આવેલો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતનું વર્ષ 2025-26નું બજેટ આર્થિક વિકાસમાં વધારો, રોજગારીની તકો, નવા ધંધાને પ્રોત્સાહિત કરવા અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. સાથે જ ગુજરાત અને રાજકોટને માટે એક નવી આશા ને સંભાવનાઓ માટે દ્વાર ખોલવાવાળું રહેશે. આ બજેટથી કર રાહત, કૃષિ સુધાર, શિક્ષા અને સ્વાસ્થ્ય સુધારથી કેવળ આર્થિક વિકાસને વેગ મળશે જ પરંતુ સામાજિક સમૃદ્ધિ અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળવાથી આ બજેટ વિકસિત ભારતના દૃષ્ટિકોણને સાકાર કરવામાં મદદ કરશે. તેમણે અંતમાં કહ્યું હતું કે આપણે બધા મળીને બજેટના લક્ષ્યોને પૂરા કરવા માટે આપણે આપણું યોગદાન આપી રાજ્યને દેશનું સૌથી મોટું વિકસિત રાજ્ય બનાવીએ.

- Advertisement -

You Might Also Like

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી

રાજકોટના આરબી પાર્ટનર્સ ગ્રુપનું ચોલા એમએસ જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોચી કેરલામાં ભવ્ય સન્માન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બે બેગ માંથી 8730 ગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા 87 હજારનો મુદ્દામાલ કબ્જે
Next Article રાધનપુર કોલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તાયુક્ત મૂલ્યાંકનમાં E ગ્રેડ આપવામાં આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

15 ઓગસ્ટથી 3000માં ફાસ્ટેગનો વાર્ષિક પાસ કઢાવી શકશો: નીતિન ગડકરીએ કરી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?