By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    1 day ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    1 day ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    2 days ago
    જુમ્માની નમાઝ ફરજિયાત: મલેશિયાના રાજ્યમાં નવું કડક ફરમાન, ઉલ્લંઘન પર જેલની સજા
    2 days ago
    ‘પુરસ્કૃત મુક્ત અને લોકશાહી ભાગીદાર’: નિક્કી હેલીએ ભારતને ચીનનો સામનો કરવા માટે ચાવીરૂપ ગણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10નાં મોત નિપજ્યાં: મૃતકોમાં 8 મહિલા
    5 hours ago
    કોકિલાબેન હોસ્પિટલમાં ને અનિલ અંબાણીના ઘરે દરોડા
    5 hours ago
    હોશિયારપુરમાં LPG ટેન્કર અને પિકઅપ ટ્રક વચ્ચે ટક્કર, વિસ્ફોટમાં 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
    6 hours ago
    મતદાર યાદી સુધારણા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો આદેશ
    8 hours ago
    ભારતમાં TikTok પાછું આવ્યું? ચીની એપના પાછા ફરવાની ચર્ચા વચ્ચે સરકારે જવાબ આપ્યો
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    1 day ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    4 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    1 week ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    1 day ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    3 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    4 days ago
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    2 weeks ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    5 hours ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    10 hours ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    1 day ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    1 week ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    2 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    3 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    3 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    1 week ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અશાંતધારાની માંગ સાથે જૂનાગઢમાં જનઆંદોલન: સંતોનું આહવાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અશાંતધારાની માંગ સાથે જૂનાગઢમાં જનઆંદોલન: સંતોનું આહવાન
જુનાગઢ

અશાંતધારાની માંગ સાથે જૂનાગઢમાં જનઆંદોલન: સંતોનું આહવાન

Khaskhabar Editor
Last updated: 2025/08/19 at 4:32 PM
Khaskhabar Editor 4 days ago
Share
3 Min Read
SHARE

‘અશાંતધારા’ લાગુ કરવા વિશાળ રેલીનું આયોજન

જૂનાગઢના સાધુ-સંતો અને અગ્રણીઓ એક થઇ અવાજ ઉઠાવશે

- Advertisement -

20મી ઓગસ્ટે મહારેલી યોજાશે: કલેક્ટરને આવેદનપત્ર અપાશે

ખાસ-ખબર ન્યૂઝ  જૂનાગઢ, તા.12
જૂનાગઢ શહેરમાં અગાઉ ઘણા સમયથી અશાંતધારો લાગુ કરવા વિવિધ વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકોએ રેલીઓ યોજી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે તેમજ પૂર્વ સ્ટેન્ડિગ ચેરમેન હરેશ પરસાણા દ્વારા પણ મુખ્યમંત્રી સુધી અશાંતધારા લાગુ કરવા લેખિત રજૂઆત કરાઈ છે જયારે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગણીઓ થઈ રહી છે. આ માગણીઓને વેગ આપવા અને સરકાર સુધી પ્રબળ રીતે પહોંચાડવા માટે, હિન્દુ હિત રક્ષક સમિતિ, જૂનાગઢના નેજા હેઠળ સાધુ – સંતો અને અગ્રણીઓ એક થઇ અવાજ ઉઠાવશે જેમાં કાલે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે, 20મી ઓગસ્ટે, સાંજે 4 કલાકે આ રેલી જૂનાગઢના ઝાંસીની રાણીની પ્રતિમા પાસેથી શરૂ થશે અને કલેક્ટર કચેરી સુધી જશે. રેલી બાદ, કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરના અમુક વિસ્તારોમાં થતા મિલકતોના અનિયંત્રિત વેચાણ અને ધાર્મિક વસ્તીના અસંતુલનને અટકાવવાનો છે, જે શાંતિ અને વ્યવસ્થા માટે જોખમી બની શકે છે. આ રેલીમાં સમગ્ર જૂનાગઢ શહેરના હિન્દુ સમાજને એકજૂટ થઈને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સાધુ-સંતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ ગરબી મંડળોના સંચાલકો, ગૌશાળાના સંચાલકો અને શહેરના પ્રબુદ્ધ અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં જન સમુદાય ભાગ લેશે. હિન્દુ હિત રક્ષક સમિતિ, જૂનાગઢ દ્વારા નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ અગત્યના કાર્યક્રમમાં સહભાગી થઈને શહેરના હિત માટે પોતાનો ટેકો દર્શાવે છે. આ રેલી ફક્ત એક કૂચ નથી, પરંતુ જૂનાગઢ શહેરની સાંસ્કૃતિક અને સામાજિક એકતા જાળવી રાખવા માટેનો એક પ્રબળ પ્રયાસ છે. અશાંતધારા લાગુ થવાથી મિલકતોના વેચાણ પર નિયંત્રણ આવશે અને શહેરી શાંતિ જળવાઈ રહેશે એવી આશા રાખવામાં આવી રહી છે.

- Advertisement -

ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે આજે આવેદન
સોશિયલ મીડિયા પર ભવનાથ-ગિરનારના સાધુ-સંતો વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરનાર ઇન્ફ્લુએન્સર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. આ મામલાને ગંભીરતાથી લઈ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આજે સાંજે 4:45 કલાકે એસ.ઓ.જી. ઓફિસ ખાતે એકઠા થઈને આવેદન અપાશે આ આવેદનપત્ર દ્વારા પોલીસ તંત્રને આવા કૃત્યો સામે કડક પગલાં લેવા અને ભવનાથની ગરિમા જાળવી રાખવા વિનંતી કરવામાં આવશે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગરના ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ જીગ્નેશ બારોટ અને મંત્રી વિપુલ રાવતે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહીને સંતોના સન્માનની રક્ષા માટે એકતા દર્શાવશે તેમ જણાવ્યું છે.

You Might Also Like

ભારે વરસાદ બાદ દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ઘટતા ભાવિકોને છૂટ

જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટ્સ ડે અને શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાની જાહેરાત

જૂનાગઢમાં ગણેશ ચતુર્થી માટે જાહેરનામું બહાર પડાયું: શાંતિ અને પર્યાવરણ જાળવવા સૂચનો

વરસાદથી જૂનાગઢના રસ્તાઓ બિસ્માર, સ્થાનિક લોકોએ જાતે ચેતવણી આપવી પડી

અમદાવાદની ઘટનાના પડઘા વેરાવળમાં પડ્યા, આવેદન પત્ર આપવામાં આવ્યું

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article AAPના પાંચ સમર્થકોની ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવી જેલ હવાલે કર્યા
Next Article ભારતને મોટી રાહત: ચીન પૂરી કરશે ખાતર, ખનિજ અને ટનલ મશીનરીની જરૂરિયાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન
બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે
બોલો જય દ્વારિકાધીશ
હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ : કાબે અર્જુન લૂંટીયો..
કામ પ્રત્યેનું સમર્પણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારે વરસાદ બાદ દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ઘટતા ભાવિકોને છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટ્સ ડે અને શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં ગણેશ ચતુર્થી માટે જાહેરનામું બહાર પડાયું: શાંતિ અને પર્યાવરણ જાળવવા સૂચનો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?