By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવી અથડામણો ફાટી નીકળતાં ટ્રમ્પનો યુદ્ધવિરામ નિષ્ફળ ગયો, F-16 હવાઈ હુમલાઓ શરૂ થયો
    12 hours ago
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    3 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    4 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન
    10 hours ago
    મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા
    11 hours ago
    કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી
    11 hours ago
    20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તહેનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે
    11 hours ago
    બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    3 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    3 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    6 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    13 hours ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું
રાષ્ટ્રીય

મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરીના મુખ્ય પગલાંઓમાં “તેલંગાણા મોડેલ” અપનાવવાનું સૂચન કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/06 at 12:09 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાતિગત વસ્તી ગણતરીની પાર્ટીની લાંબા સમયથી ચાલી આવતી માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે અને આ પ્રક્રિયામાં ધ્યાનમાં લેવા માટે ત્રણ ચોક્કસ સૂચનો આપ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાતિગત વસતી ગણતરી સંદર્ભે ત્રણ માગ રજૂ કરી છે. જેમાં ટોચની માગ અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની છે. ખડગેએ તેલંગાણામાં થયેલા જાતિગત સર્વે મુજબ વસતી ગણતરી કરવા પણ ભલામણ કરી છે.

- Advertisement -

મલ્લિકાર્જૂન ખડગેએ પત્રમાં પ્રધાનમંત્રીને અપીલ કરી હતી કે, જાતિગત વસ્તી ગણતરીના વિષય પર તમામ રાજકીય પક્ષો સાથે ઝડપથી વાતચીત કરવામાં આવે અને આ મામલે તેલંગાણા મોડલનો ઉપયોગ કરવામાં આવે. રાજ્યો તરફથી આપવામાં આવેલી અનામતને તમિલનાડુની જેમ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવી જોઈએ, અનામત પરની 50 ટકા મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેના રોજ જારી ખડગેનો આ પત્ર પોતાના X હેન્ડલ પર શેર કર્યો હતો.

પહલગામ હુમલા વચ્ચે પીએમ મોદીનો અચાનક યુટર્ન

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેનો પત્ર તેમના X હેન્ડલ પર શેર કરતાં કહ્યું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન સમક્ષ જાતિગત વસતી ગણતરીની માગ સાથે 16 એપ્રિલ, 2023ના રોજ પત્ર લખ્યો હતો. ગઈકાલે ફરી PM ને પત્ર લખ્યો હતો. જ્યારે આખો દેશ પહલગામ હુમલાના શોકમાં છે, ત્યારે અચાનક આપણા વડાપ્રધાને જાતિગત વસતી ગણતરીની જાહેરાત કરતો યુટર્ન લીધો હતો અમારી મુખ્ય મા જાતિગત વસતી ગણતરીનો યોગ્ય ડ્રાફ્ટ તૈયાર કરાવવાની છે. તેમજ અનામત પર 50 ટકા મર્યાદા દૂર કરવી. અમને આશા છે કે, PM જાતિગત વસતીગણતરી માટે તમામ પક્ષો સાથે બેઠક કરશે.

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ 2 - image

- Advertisement -

જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ 3 - image

કોંગ્રેસની પહેલેથી જ માગ

ખડગેએ પત્રમાં લખ્યું હતું કે, મેં 16 એપ્રિલ, 2023ના રોજ તમને એક પત્ર લખ્યો હતો, જેમાં જાતિગત વસતી ગણતરી કરાવવાની કોંગ્રેસની માગ રજૂ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તમે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તમારા પક્ષના નેતાઓ અને તમે પોતે આ યોગ્ય માગનો વિરોધ કરતાં કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર પ્રહારો કરતાં રહ્યા. હવે તમે પોતે જ સ્વીકાર્યું છે કે, આ માગ સામાજિક ન્યાય અને સશક્તિકરણના હિતમાં છે.

તેલંગાણા મોડલ અપનાવોઃ ખડગે

પત્રમાં ખડગેએ જાતિગત વસતીગણતરી મુદ્દે તેલંગાણાનું મોડલ અપનાવવા અપીલ કરી છે કે, જાતિગત વસતી ગણતરી સંબંધિત પ્રશ્નાવલીની ડિઝાઈન અત્યંત મહત્ત્વની છે. જાતિ સંબંધિત માહિતી માત્ર ગણતરીના આધારે નહીં, પરંતુ વ્યાપક સામાજિક-આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા એકત્ર કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે જાતિગત વસતી ગણતરીમાં પૂછવામાં આવતાં પ્રશ્નો માટે તેલંગાણા મોડલ અપનાવવું જોઈએ. જેમાં રિપોર્ટમાં તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. જેથી જાતિના સંપૂર્ણ સામાજિક-આર્થિક આંકડાઓ જાહેર થાય.

અનામતમાં 50 ટકાની મર્યાદા દૂર કરો

કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, ‘જાતિગત વસતી ગણતરીના પરિણામો ગમે તે હોય, તે સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત પર 50 ટકાની મનસ્વી મહત્તમ મર્યાદા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવી પડશે. ભારતીય બંધારણમાં કલમ 15(5) 20 જાન્યુઆરી, 2006 ના રોજ સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબા વિચાર-વિમર્શ પછી સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી 2014ના રોજ તેને માન્ય રાખી હતી. આ નિર્ણય 2014 ની લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં આવ્યો હતો. તેમના મતે, તે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે અનામતની જોગવાઈ કરે છે.

પોતાના પત્રમાં, ખડગેએ એપ્રિલ 2023માં તેમના અગાઉના સંદેશાવ્યવહારનો જવાબ ન આપવા બદલ સરકારની ટીકા કરી હતી અને ભાજપ નેતૃત્વ પર આરોપ મૂક્યો હતો કે તેઓ કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે કારણ કે તેમણે માંગણી કરી હતી કે તે કાયદેસર અને જરૂરી છે.

You Might Also Like

રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન

મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા

કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી

20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તહેનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે

બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન

TAGGED: Mallikarjun Kharge, Mallikarjun Kharge 3 Demands On Caste Census, PM Modi, Telangana model
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વેચ્છાએ અમેરિકા છોડશો તો $1000 આપીશું: ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓફર
Next Article પાકિસ્તાને 12મા દિવસે પણ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, બંને દેશોના DGMOની બેઠક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

અતિરુદ્ર મહાયજ્ઞ: 108 બ્રાહ્મણો દ્વારા 5 દિવસમાં 9 યજ્ઞ કુંડમાં 24 લાખ આહુતિ અર્પણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1377 ભાઈઓ-બેહનો 4 જાન્યુઆરીએ દોટ મુકશે
ગીર સોમનાથમાં ખેડૂતો ખાતર માટે રઝળ્યા: તંત્રની બેદરકારીને કારણે ’ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર’ના નારા લાગ્યા
જૂનાગઢમાં નવનિર્મિત પોલીસ આવાસ, જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
એટીએમમાં મદદના બહાને રૂ. 19,000 તફડાવનાર સુરતનો ‘હીરાઘસુ’ ઠગ ઝડપાયો
મેંદરડાના માલણકા ગામે સિંહ બાળ સહિત 9 સિંહના કાફલાનો વાડી વિસ્તારમાં આરામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?