By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    1 day ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    1 day ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    2 days ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    2 days ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈન્ડસઈન્ડ બૅન્કના ₹1960 કરોડનાં ફ્રોડ કેસમાં ફરી તપાસ શરૂ
    1 minute ago
    કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10 જીવતા ભૂંજાયા
    4 minutes ago
    શિફ્ટ પુરી થઇ જતા, પ્લેન મૂકી જતો રહ્યો પાઈલટ, 179 મુસાફરો થયા પરેશાન
    2 hours ago
    આર્મી જવાનો હવે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે પણ પોસ્ટ નહિ કરી શકે, જાણો શા માટે
    2 hours ago
    ૠઉઙ માટે નવું આધાર વર્ષ 2022-23 જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિજય હઝારે ટ્રોફી: એક જ દિવસમાં 22 સદી, ઐતિહાસિક રણ ચેઝ અને સ્કોર 574
    2 hours ago
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    1 day ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    2 days ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 week ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    1 month ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    1 month ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તિરૂપતિ મંદિરના શુધ્ધિકરણ માટે શરૂ થયો મહાશાંતિ હોમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > તિરૂપતિ મંદિરના શુધ્ધિકરણ માટે શરૂ થયો મહાશાંતિ હોમ
રાષ્ટ્રીય

તિરૂપતિ મંદિરના શુધ્ધિકરણ માટે શરૂ થયો મહાશાંતિ હોમ

Khaskhabar Editor
Last updated: 2024/09/23 at 5:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

હવે SIT કરશે ‘લાડુ પ્રસાદ’ વિવાદની તપાસ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે સરકાર આ અંગે કડક કાર્યવાહી કરશે, જેથી લાડુમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો દેશભરમાં મહત્ત્વનો બન્યો છે. દરમિયાન, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશ મુજબ, અશુદ્ધિને સુધારવા માટે આજે (સોમવારે) તિરુમાલામાં શાંતિ હોમમ પંચગવ્ય પ્રોક્ષન એટલે કે હોમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના શુદ્ધિકરણ માટે, આ હોમનું આયોજન શ્રીવરી (શ્રી વેંકટેશ્ર્વર) મંદિરમાં બંગારુ બાવી (ગોલ્ડન વેલ) ની યજ્ઞશાળા (કર્મકાંડ સ્થળ)માં કરવામાં આવી રહ્યું છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારે હવે તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ની રચના કરી છે. સરકાર દ્વારા રચવામાં આવેલી જઈંઝ પર ઇન્સ્પેક્ટર જનરલ અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એસઆઈટી સત્તાના દુરુપયોગ સહિત તમામ કારણોની તપાસ કરશે. તપાસ બાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે સરકાર આ અંગે કડક કાર્યવાહી કરશે, જેથી લાડુમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને.

- Advertisement -

સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો છે કે નિયમો અનુસાર ઘી સપ્લાયર્સ પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો કે, જગન મોહન રેડ્ડીએ સત્તા સંભાળ્યા પછી, તે ઘટાડીને એક વર્ષ કરવામાં આવ્યું હતું. સીએમએ એમ પણ કહ્યું કે સપ્લાયર્સ માટે જરૂરી ટર્નઓવર પણ 250 કરોડ રૂપિયાથી ઘટાડીને 150 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. નાયડુએ પ્રશ્ર્ન કર્યો કે શુદ્ધ ઘી 319 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય, જ્યારે પામ તેલ પણ આના કરતા મોંઘુ છે. તેમણે કહ્યું કે એઆર ડેરી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડે 12 જૂન, 2024થી ઘીનો 3સપ્લાય શરૂ કર્યો છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં ટીડીપી સુપ્રીમોએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસઆરસીપી સરકારે શ્રી વેંકટેશ્ર્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગૌણ સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. બે દિવસ પછી, 20 સપ્ટેમ્બરના રોજ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી જે શ્ર્યામલા રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લેબ ટેસ્ટના નમૂનાઓમાં પ્રાણીની ચરબીની હાજરી બહાર આવી છે. બોર્ડ દ્વારા ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

You Might Also Like

ઈન્ડસઈન્ડ બૅન્કના ₹1960 કરોડનાં ફ્રોડ કેસમાં ફરી તપાસ શરૂ

કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10 જીવતા ભૂંજાયા

શિફ્ટ પુરી થઇ જતા, પ્લેન મૂકી જતો રહ્યો પાઈલટ, 179 મુસાફરો થયા પરેશાન

આર્મી જવાનો હવે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે પણ પોસ્ટ નહિ કરી શકે, જાણો શા માટે

ૠઉઙ માટે નવું આધાર વર્ષ 2022-23 જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે

TAGGED: Mahashanti Hom, Tirupati temple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં રેલકર્મી જ આરોપી!
Next Article મેગાસ્ટાર ચિરંજીવીના નામે નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઈન્ડસઈન્ડ બૅન્કના ₹1960 કરોડનાં ફ્રોડ કેસમાં ફરી તપાસ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10 જીવતા ભૂંજાયા
શંખ એર, અલહિન્દ એર અને ફ્લાય એક્સપ્રેસને ગઘઈ મળ્યું
APPLEને ટક્કર આપશે સેમસંગ: IPHONE પહેલા ‘વાઇડ-ફોલ્ડ’ બનાવતા હોવાની ચર્ચા
વર્ષ 2026માં મંગળના ફેરફારને કારણે કઈ રાશિઓના જાતકોને જીલવા પડશે પડકારો, જાણો વધુ માહિતી
શિફ્ટ પુરી થઇ જતા, પ્લેન મૂકી જતો રહ્યો પાઈલટ, 179 મુસાફરો થયા પરેશાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈન્ડસઈન્ડ બૅન્કના ₹1960 કરોડનાં ફ્રોડ કેસમાં ફરી તપાસ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાષ્ટ્રીય

કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10 જીવતા ભૂંજાયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

શિફ્ટ પુરી થઇ જતા, પ્લેન મૂકી જતો રહ્યો પાઈલટ, 179 મુસાફરો થયા પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?