શિવરાજગઢ ગામે આવેલ સુપ્રશીધ ખાખીમઢીમા આજ રોજ રામદાસ બાપુને ખાખીમઢના મહંત તરીકેની નિમણુંક કરવામાં આવેલ છે અને આ તકે મોવિયા સદાવત રામજી મંદિરના મહંત રામ બાલક દાસ બાપુની હાજરમા બાપુની ચાદર વીધી રાખવાં આવેલ તથા મીતાણાના મહંત નારાયણ દાસ ગુરુ રામ કૌશલ દાસ બાપુ રામાનંદ કુટીર (વૈરાગ્ય આશ્રમ)તથા શિવરાજગઢ ભોજવદર હનુમાનજી દાદાના મહંત પ્રકાશ ભારતી બાપુ અને શક્તિ માતાજીના મહંત કૈલાસ ગીરી બાપુ. તથા હડાળાના હનુમાનજી દાદાના મહંત નિમઁળ દાસ બાપુ તથા જસદણ મોટા રામજી મંદિરના મહંત સુખદેવજી દાસ બાપુ તથા ખાંભા (ગીર) પિંગળ હનુમાનજી દાદાના મહંત હરીદાસ બાપુ અને અનેક નામાંકિત સાધુ સંતો અને મહંતો હાજર રહેલા હતા ગામના આગેવાનોમાં સામાજિક કાર્યકર ચંદ્રેશ પંડ્યા તથા માજી તા.પં.પ્રમુખ ડી. કે.વોરા તથા સરપંચ કાંન્તા બેન ભનુભાઈ વોરા. ભગનજીભાઈ લીંબાસીયા (સગુન સ્કૂલ).વિઠ્ઠલ ભાઈ વધાસીયા. ગામના શિષ્ય સમુદાય તથા ભકતો તથા અનુયાયીઓની હાજરીમા બાપુની ચાદર વીધી રાખવાં આવેલ હતી
ગોંડલ તાલુકાના શિવરાજગઢમા આવેલ ખાખીમઢીમા મહંતાઈનો કાર્યકમ યોજાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias