By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    46 minutes ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    20 hours ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    20 hours ago
    અમે કોલ્ડવૉરની માનસિકતાનો વિરોધ કરીશું, અથડામણ અને ધમકીઓનું અહીં કોઈ સ્થાન નથી: શી જિનપિંગનું નિવેદન
    22 hours ago
    ચીનની આગેવાની હેઠળના SCO સમિટમાં પુતિને યુક્રેન યુદ્ધ માટે પશ્ચિમને દોષી ઠેરવ્યું
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    9 minutes ago
    હાઇકોર્ટમાં આજે આસારામના જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય
    26 minutes ago
    ‘અમે મુશ્કેલ સમયમાં ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા હતા’; યુક્રેન મુદ્દા પર પણ ચર્ચા થઈ: પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીનું નિવેદન
    23 hours ago
    પ્રમુખ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદી, બંને એક જ કારમાં દ્વિપક્ષીય બેઠક માટે રવાના થયા હતા
    23 hours ago
    ચીનમાં SCO સમિટમાં પ્રધાનમંત્રી મોદી, પુતિન સહિતના મહાનુભાવો એક જ ફ્રેમમાં !
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    23 hours ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    6 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    22 hours ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    1 hour ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    20 hours ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    20 hours ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “સાપ ભી ન મરે, લાઠી ભી ન તૂટે” ઉક્તિ મુજબ પાલિકાની જવાબદારી ખંખેરવા લુલો પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > “સાપ ભી ન મરે, લાઠી ભી ન તૂટે” ઉક્તિ મુજબ પાલિકાની જવાબદારી ખંખેરવા લુલો પ્રયાસ
ગુજરાતરાજકોટ

“સાપ ભી ન મરે, લાઠી ભી ન તૂટે” ઉક્તિ મુજબ પાલિકાની જવાબદારી ખંખેરવા લુલો પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2023/01/24 at 6:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ઝૂલતા પૂલ દુર્ઘટનાનું સાહિત્ય અમારી પાસે આવશે ત્યારબાદ જવાબ આપશું: મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યોની બેદરકારી તેમજ નગરપાલિકા દ્વારા છેલ્લા નવ મહિનાથી સામાન્ય સભા ન મળવા સહિતની બાબતો બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત તા. 19 જાન્યુઆરીના રોજ પાલિકા પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં સરકારને આ દુર્ઘટનામાં ચુંટાયેલા સદસ્યોની પ્રાથમિક દ્રષ્ટીએ બેદરકારી સામે આવી હોય જેથી ચુંટાયેલ પાંખને સુપરસીડ કેમ કરવામાં ન આવે તે બાબતે જવાબ રજુ કરવા નોટીસમાં જણાવ્યું હતું. આ નોટીસનો જવાબ આપવા ગઈકાલે સોમવારે મોરબી નગરપાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જો કે આ સામાન્ય સભામાં મોરબી પાલિકાના 15 સભ્યો ગેરહાજર રહ્યા હતા અને 37 સભ્યોએ જનરલ બોર્ડમાં હાજર રહી અમારી પાસે ઝૂલતા પુલનું કોઈ સાહિત્ય નથી, સાહિત્ય આવે ત્યારબાદ જવાબ આપશું તેવો ઠરાવ કરવા નક્કી કર્યું હતું.

- Advertisement -

ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા મામલે નોટિસ ફટકારવામાં આવતા ગઈકાલે મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા તાકીદે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં બે સભ્યો ગેરહાજર રહ્યા હતા જયારે 13 સભ્યોએ રજા રિપોર્ટ આપ્યો હતો જયારે બાકીના 37 સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરુઆતમાં ચુંટાયેલા સદસ્યોએ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકો અને પીએમ મોદીના માતા હીરાબા તેમજ તાજેતરમાં મૃત્યુ પામેલ પાલિકાના કર્મચારી માટે બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. આ બાદ સભાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં અગાઉ બોલાવવામાં આવેલ સભાના ઠરાવ અને પ્રોસીડીંગને સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યું હતું તેમજ ઝૂલતાપુલની દુર્ઘટના બાદ તેને લગતું રેકર્ડ તપાસ સમિતિ પાસે હોય અને સરકારની નોટીસનો જવાબ રજુ કરવા જરૂરી સાધનિક કાગળ અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ સરકાર તરફની તપાસ સમિતિ દ્વારા કાગળ રજુ કર્યે સર્વાનુમતે સભ્યો દ્વરા જવાબ રજુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ અંગે કોઇ નિર્ણય ન્યાયના હિતમાં ન કરવા વિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.

You Might Also Like

રાજુલા: ખોટી સ્કીમ ચલાવનાર રાજસ્થાની ગૅંગના બે આરોપી પકડાયા : અટકાયત કરાઇ

હરિયાણાથી જેતપુર જતો 29.64 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપી લેતી પોલીસ

અમરેલીમાં ગણેશ વિસર્જન માટે કલેકટર દ્વારા જાહેરનામું

રાજુલા : ગણેશ ચતુર્થી ઉજવણીમાં કૈલાસ પર્વતની આકર્ષક થિમ સાથે ભક્તોએ આરાધના કરી આશીર્વાદ લીધા

વીરનગરની વ્યાજખોર ત્રિપુટીએ 20 હજાર પડાવ્યા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને રહેંસી નાખ્યો

TAGGED: GeneralAssembly, literature, morbi, resolution, swingingpool
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article An beneficial paper writing service specifications a powerful popularity through the online market place and provide the prospect to deal with an important amount of assignments
Next Article રાજકોટમાં ક્યારે બંધ થશે હાનિકારક પેપર કપ?… મનપાની અમલવારી કયારે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
હાઇકોર્ટમાં આજે આસારામના જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય
અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
રાજુલા: ખોટી સ્કીમ ચલાવનાર રાજસ્થાની ગૅંગના બે આરોપી પકડાયા : અટકાયત કરાઇ
હરિયાણાથી જેતપુર જતો 29.64 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપી લેતી પોલીસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજુલા: ખોટી સ્કીમ ચલાવનાર રાજસ્થાની ગૅંગના બે આરોપી પકડાયા : અટકાયત કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

હરિયાણાથી જેતપુર જતો 29.64 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

અમરેલીમાં ગણેશ વિસર્જન માટે કલેકટર દ્વારા જાહેરનામું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?