By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
    47 minutes ago
    અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
    1 hour ago
    ‘હુમલો કરવા તૈયાર’: તણાવ વધતાં બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનમાં 51 સ્થળોએ હુમલો કર્યો
    2 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    3 hours ago
    શ્રીલંકામાં બસ ખડક પરથી પડી જતાં 21 લોકોના મોત, 35થી વધુ ઘાયલ
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    “સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન
    28 minutes ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી શરુ કરાશે
    2 hours ago
    તિબેટમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ અસર દેખાઈ
    3 hours ago
    પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
    2 days ago
    ભારત-પાક તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “આ નિર્ણય સરળ નથી પણ યોગ્ય લાગે છે”: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
    2 hours ago
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    2 days ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    3 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    4 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    4 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    5 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    6 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    6 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    58 minutes ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    6 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    6 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિછિયાના પાટિયાળી ગામે 2017માં થયેલી હત્યામાં ત્રણ આરોપીને આજીવન કેદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિછિયાના પાટિયાળી ગામે 2017માં થયેલી હત્યામાં ત્રણ આરોપીને આજીવન કેદ
રાજકોટ

વિછિયાના પાટિયાળી ગામે 2017માં થયેલી હત્યામાં ત્રણ આરોપીને આજીવન કેદ

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 3:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખેતરમાં ઢોર ચરાવવા મુદ્દેે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો

ખાસ-ખબર સંવાદદાતા
આ કેસની હકીકત એવી છે કે તા.25 /10/2017 ના રોજ રાત્રીના સમયે વિંછીયાના પાટીયાળી ગામે ચરતા ઢોરને પોતાના ખેતરમાંથી બહાર કાઢવા બાબતે થયેલ ઝઘડામાં હત્યા થઈ હતી. જે ગુનામાં એક જ કુટુંબના ત્રણ આરોપીને રાજકોટના અધિક સેશન્સ જજ બી.બી. જાદવે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત મુજબ, આરોપી વાલજી રણછોડ તાવીયા (ઉ.વ. 48) ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા (ઉ.વ.43) અને હરેશ વાલજી તાવીયા (ઉ.વ.24)એ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા ફરીયાદી રાજેશ ઓઘાભાઈ તાવિયાના ખેતરમાં પોતાના ઢોર ચરવા માટે છુટા મુકી દીધેલ હતા.

- Advertisement -

આ સમયે ફરીયાદી અને તેના કુટુંબીએ આ ઢોરોને પોતાના ખેતરમાંથી બહાર કાઢેલ હતા. આ બાબતનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ રાત્રીના સમયે ઓથાભાઈ જેમાભાઈ તાવિયાનું હથિયારોથી ઈજાઓ કરી મૃત્યુ નિપજાવેલ અને તેમની સાથેના તેમના દીકરા રાજેશ ઓઘાભાઈ તાવીયા અને જમાઈ ભાવેશ ધનજીભાઈ કટારીયાને લોખંડના પાઈપ તથા કુહાડા વડે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હતી. આ બનાવ બનતા ત્રણેય આરોપીઓ સામેની પોલીસ ફરીયાદ બાદ તપાસનીશ અમલદારે ચાર્જશીટ રજુ કરેલ હતુ. આ કેસ ચાલતા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે, આ બનાવનું કારણ ફરીયાદીના ખેતરમાં આરોપીઓએ પોતાના ઢોરને ચરવા માટે ખુલ્લા મુકી દીધેલ હોવાનું છે.

આ બનાવ જે દિવસે બનેલ તે દિવસે રાત્રીના સમયે ફરીયાદ પક્ષના ત્રણ શખ્સો ઉપર ત્રણેય આરોપીઓએ હુમલો કરેલ હોય ત્યારે આરોપીઓની ગુનાહીત માનસીકતા સ્પષ્ટ જણાય આવે છે. ફરીયાદ પક્ષના એક વ્યકિતની હત્યા અને બે વ્યકિતઓને ગંભીર ઈજા સાબીત કરે છે કે આ ત્રણેય શખ્સો ઉપર એકથી વધારે વ્યક્તિઓએ હુમલો કરેલ છે આ રીતે આરોપીઓ પોતે નિર્દોષ હોવાનું સાબીત કરવાના બદલે પ્રોસીકયુશનના કેસમાં ખામીઓ ગોતી પોતે લાભ લેવા માગે છે. વૈજ્ઞાનિક પુરાવા તથા કેસની હકીકતો જોતા ત્રણમાંથી જો કોઈ આરોપી બનાવ સમયે હાજર ન હોય તો તેવા આરોપીએ પોતાનો બચાવ અલગ જ પ્રકારે કરવો જોઈએ. આમ કરવાના બદલે ત્રણેય આરોપીઓએ એક જ પ્રકારનો ટેકનીકલ બચાવ લીધેલ છે.

આ કારણે ત્રણેય આરોપીઓની હાજરી બનાવ સમયે માનવાપાત્ર બની જાય છે. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ બી. બી. જાદવે વાલજી રણછોડ તાવીયા, ભના ઉર્ફે કાળુ રણછોડ તાવીયા અને હરેશ વાલજી તાવીયાને ખૂનના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવ કેદની સજા ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.

- Advertisement -

You Might Also Like

લગ્નની લાલચ અને પુત્રીને પિતાનું નામ અપાવવાનું કહી વારંવાર આચર્યું દુષ્કર્મ

જૈન વિઝનનું દેશભક્તિ દર્શાવતુ પગલું: સોમવારથી રોજ રક્તદાન કેમ્પ આયોજન

દેશના કોઇપણ ખૂણે ફૂડપેકેટ પહોંચાડવા રાજકોટની તૈયારી

રાજકોટ ગ્રામ્ય પોલીસે પકડેલ 308 કિલો માદક પદાર્થોના જથ્થો નાશ કરવામાં આવ્યો

બે ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતી અદાલત

TAGGED: accused, imprisonment, MURDER, patialivillage, vichias
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિદેશથી મળેલા ભંડોળમાં ગોલમાલ: યુપીમાં 13000 મદ્રેસાઓને તાળાં મારશે યોગી સરકાર
Next Article મહાશિવરાત્રિ નિમિત્તે રાજકોટ બન્યું શિવમય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

“સૌને તમારા પર ગર્વ છે” : વિક્રમ મિસરી અને તેના પરિવાર ટ્રોલ થયા બાદ રાજકારણીઓએ મિસરીને આપ્યું સમર્થન

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
માલદીવે 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપવા બદલ ભારતનો આભાર માન્યો
મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
અમેરિકા અને ચીને 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો
“આ નિર્ણય સરળ નથી પણ યોગ્ય લાગે છે”: વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી શરુ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લગ્નની લાલચ અને પુત્રીને પિતાનું નામ અપાવવાનું કહી વારંવાર આચર્યું દુષ્કર્મ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જૈન વિઝનનું દેશભક્તિ દર્શાવતુ પગલું: સોમવારથી રોજ રક્તદાન કેમ્પ આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

દેશના કોઇપણ ખૂણે ફૂડપેકેટ પહોંચાડવા રાજકોટની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?