By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તલાકથી હતાશ થયેલા સિઓલના એક વ્યક્તિએ મેટ્રો ટ્રેનમાં આગ લગાવી દીધી
    4 hours ago
    અમેરિકા પહોંચ્યો વિમલનો થેલો: બેગ લઈ રસ્તાઓ પર ફરતી જોવા મળી ગોરી મેમ
    5 hours ago
    સિવિલ ન્યૂક્લિયર પ્રોગ્રામ માટે 2.57 લાખ કરોડ આપી પ્રતિબંધો હટાવશે
    1 day ago
    અમેરિકી વિઝા માટે સોશિયલ મીડિયા માહિતી ફરજીયાત : માર્ગદર્શિકા જાહેર કરાઈ
    1 day ago
    ટ્રમ્પ સરકાર દેશને અંદરથી ખોખલો કરી રહી છે: ઓબામા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોમવારથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટેનિસ: ઈનામોનો વરસાદ થશે; ખેલાડીઓને કુલ 623 કરોડ મળશે
    1 hour ago
    ઈલેક્શન રિવોલ્યુશન: બિહારમાં પ્રથમ વખત મોબાઈલ ઈ-વોટિંગ
    1 hour ago
    ઢાકામાં દુર્ગા મંદિર તોડી પાડવા બદલ ભારતે બાંગ્લાદેશની નિંદા કરી; યુનુસ સરકારની નિષ્ક્રિયતા બદલ ટીકા કરી
    3 hours ago
    નીતિશ કુમારે આજે 22 હજાર નવા સૈનિકોને નિમણૂક પત્રો આપ્યા, દારૂ પ્રતિબંધ કાયદાનો અમલ કરવા લેવડાવ્યા શપથ
    4 hours ago
    ટ્રેન મોડી પડી કે AC કામ કરતું નથી? તમે TDR ફાઇલ કરીને IRCTC પાસેથી રિફંડ આવી રીતે મેળવો
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ENG vs IND, બીજી ટેસ્ટ: જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો
    1 day ago
    નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ
    3 days ago
    5 સેન્ચુરી છતાં ટીમ ઈન્ડિયા હારી: ખરાબ ફિલ્ડિંગ ભારતને ભારે પડી, ઇંગ્લેન્ડ 5 વિકેટથી જીત્યું
    3 days ago
    ભારતીય ક્રિકેટ માટે દુઃખદ દિવસ! ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું લંડનમાં 77 વર્ષની વયે નિધન
    4 days ago
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘કાંટા લગા’થી ફેમસ થયેલી શેફાલીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો
    4 hours ago
    અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે 42 વયે નિધન
    5 hours ago
    પાકિસ્તાની સેન્સર બોર્ડે દિલજીત દોસાંજની ‘સરદાર જી 3’ને રિલીઝ માટે મંજૂરી આપી
    1 day ago
    દિલજીત દોસાંઝે ‘સરદાર જી 3’ માંથી ‘માફી માંગવી’ ​​જોઈએ, બધા ‘વાંધાજનક દ્રશ્યો’ દૂર કરવા જોઈએ: મીકા સિંહ
    2 days ago
    35માં જન્મદિવસે રિધિમા પંડિતે આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    1 day ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    1 day ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    1 week ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે આજે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ ચાલો જાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શા માટે આજે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ ચાલો જાણીએ
રાષ્ટ્રીય

શા માટે આજે જ ઉજવવામાં આવે છે શિક્ષક દિવસ ચાલો જાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/09/05 at 12:26 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

જાણો આજના દિવસે કેમ ઉજવવામાં આવે છે શિક્ષક દિન.

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher’s Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ, સમગ્ર દેશ શિક્ષક દિવસ તરીકે ઉત્સાહથી ઉજવી રહ્યો છે.

- Advertisement -

1962માં જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું.

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ

- Advertisement -

દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો.રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તામિલનાડુના તિરુમાણી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમને બાળપણથી જ પુસ્તકો વાંચવાનો શોખ હતો અને તેઓ સ્વામી વિવેકાનંદથી ખૂબ પ્રભાવિત હતા. રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975 ના રોજ ચેન્નઈમાં અવસાન થયું.

રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર

શિક્ષક દિનનો દીવસ ઘણું મહત્વ ધરાવે છે કારણ કે તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે. સમાજના વિકાસમાં શિક્ષકોના અવિશ્વસનીય યોગદાન માટે આ દીવસે તેમનું સન્માન કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસે શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે નૃત્ય અને ગાયન પ્રદર્શન, કાર્યક્રમો અને નાટકો રજૂ કરે છે. વિદ્યાર્થીઓ તેમના મનપસંદ શિક્ષકને ગુલાબ, હાથથી બનાવેલા કાર્ડ અને ભેટો પણ આપે છે.

અન્ય દેશોમાં ઉજવાય છે શિક્ષક દિન

શિક્ષક દિનની ઉજવણી કરવામાં ચીનથી લઈને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અલ્બેનિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, મલેશિયા, બ્રાઝીલ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જોકે આ દિવસની ઉજવણીની તારીખ દરેક દેશમાં અલગ અલગ છે. ઉદાહરણ તરીકે થાઈલેન્ડમાં 16 જાન્યુઆરી, ઈરાનમાં 2 મે, તુર્કીમાં 24 નવેમ્બર અને મલેશિયામાં 16 મેના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આપણો પાડોશી ચીન 10 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવે છે.

આપણા શિક્ષક કોણ?

શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપે છે. શિક્ષકો આપણને માત્ર પુસ્તકીય જ્ઞાનનો પરિચય આપતા નથી પરંતુ વાસ્તવિક જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની માહિતી પણ આપે છે. ભારતમાં શિક્ષક દિનની શૈક્ષણિક સંસ્થાઓમાં તહેવારની જેમ ઉજવણી કરવામાં આવે છે. આપણી આસપાસ ઘણા પ્રકારના લોકો હોય છે, જેમની પાસેથી આપણે હંમેશા કંઈક શીખી શકીએ છીએ. ઘરમાં માતા-પિતા, વડીલો, પડોશીઓ, મિત્રો પણ આપણા શ્રેષ્ઠ શિક્ષક છે, કારણ કે આપણે હંમેશા તેમની પાસેથી કંઈક શીખીએ છીએ.

You Might Also Like

સોમવારથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટેનિસ: ઈનામોનો વરસાદ થશે; ખેલાડીઓને કુલ 623 કરોડ મળશે

ઈલેક્શન રિવોલ્યુશન: બિહારમાં પ્રથમ વખત મોબાઈલ ઈ-વોટિંગ

ઢાકામાં દુર્ગા મંદિર તોડી પાડવા બદલ ભારતે બાંગ્લાદેશની નિંદા કરી; યુનુસ સરકારની નિષ્ક્રિયતા બદલ ટીકા કરી

નીતિશ કુમારે આજે 22 હજાર નવા સૈનિકોને નિમણૂક પત્રો આપ્યા, દારૂ પ્રતિબંધ કાયદાનો અમલ કરવા લેવડાવ્યા શપથ

ટ્રેન મોડી પડી કે AC કામ કરતું નથી? તમે TDR ફાઇલ કરીને IRCTC પાસેથી રિફંડ આવી રીતે મેળવો

TAGGED: Teacher's Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવેલી કંપનીઓને જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી લોન પર 96% થી 42%ની “હેરકટ” મળી: કોંગ્રેસ
Next Article વિશ્વમાં પ્લાસ્ટિક કચરાના ઉત્પાદનમાં ચીન ચોથા નંબરે તો જાણો ભારત ક્યાં ક્રમે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાંથી 17 કિલો ગાંજા સાથે ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ભાયાવદરમાં પાલિકાએ ખાડા બૂરવાના બદલે ભૂગર્ભની કુંડીઓ પેક કરી દીધી!
મચ્છુ માતાની રથયાત્રામાં જનસાગર ઉમટ્યો, ભક્તિ-સાંસ્કૃતિક રંગતથી મોરબી ધબક્યું
સ્ટર્લિંગ હોસ્પિટલમાં મગજની નસો બ્લૉક થતાં સંજ્ઞાહીન દર્દીને સમયસર સારવારથી મળ્યું નવું જીવન
રાજકોટ સિવિલ હૉસ્પિટલનો નવો મેઇન ગેઇટ શરૂ: દર્દીઓને મળશે મોટી રાહત
બાલાજી મંદિરે હનુમાનજી મહારાજને ગુલાબના ફૂલનો શણગાર, ભવ્ય ડ્રાયફૂટ અન્નકૂટ દર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોમવારથી પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન ટેનિસ: ઈનામોનો વરસાદ થશે; ખેલાડીઓને કુલ 623 કરોડ મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ઈલેક્શન રિવોલ્યુશન: બિહારમાં પ્રથમ વખત મોબાઈલ ઈ-વોટિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ઢાકામાં દુર્ગા મંદિર તોડી પાડવા બદલ ભારતે બાંગ્લાદેશની નિંદા કરી; યુનુસ સરકારની નિષ્ક્રિયતા બદલ ટીકા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?