By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક સમુદ્રમાં દુર્ઘટના: જહાજ ડૂબતાં 4ના મોત, 38 લાપતા
    14 hours ago
    રેકોર્ડ ગરમી વચ્ચે પોર્ટુગીઝ દરિયા કિનારા પર દુર્લભ ‘રોલ ક્લાઉડ’ જોવા મળ્યો
    18 hours ago
    ‘20 થી 30 ગોળીબાર’: ઉટાહમાં ઇસ્કોન મંદિરને શંકાસ્પદ નફરત ગુનામાં નિશાન બનાવવામાં આવ્યું
    2 days ago
    લીક થયેલા ઓડિયોના મામલે કોર્ટે થાઈલેન્ડના વડા પ્રધાનને સસ્પેન્ડ કર્યા
    2 days ago
    યુરોપમાં ગરમીનું મોજું ફરી વળતાં બાર્સેલોનામાં 100 વર્ષથી વધુ સમયનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ED
    14 hours ago
    21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી યોજાશે ચોમાસું સત્ર
    14 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી
    14 hours ago
    ટોચના રશિયન તેલ ખરીદદારો પર ટેક્સ લગાવવાની અમેરિકાની યોજના પર જયશંકરની પ્રતિક્રિયા
    18 hours ago
    દિલ્હી હાઈકોર્ટે પતંજલિને ડાબર ચ્યવનપ્રાશ વિરુદ્ધ ‘અપમાનજનક’ જાહેરાતો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    14 hours ago
    મોહમ્મદ શમીને કાનૂની ઝટકો, કલકત્તા હાઈકોર્ટે પત્ની હસીન જહાંને માસિક મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો
    2 days ago
    હું સચિનને હંમેશા કહું છું કે મારા લીધે તારું નામ થયું છે: એલન લેમ્બે
    3 days ago
    અલ નાસિરે રોનાલ્ડો સાથે બે વર્ષ માટે સ્પોર્ટ્સ ઇતિહાસનો સૌથી મોટો કરાર કર્યો
    4 days ago
    એશિયા કપ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે, યુએઈ યજમાન બનવાની અપેક્ષા છે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    17 hours ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    19 hours ago
    પાકિસ્તાની સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફરી સરકારે લગાવ્યો પ્રતિબંધ
    19 hours ago
    શું ખરેખર જેઠાલાલ-બબીતાએ “તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા” છોડ્યું
    2 days ago
    શેફાલી જરીવાલાનું મૃત્યુ પાછળનું કારણ આવ્યું બહાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    2 days ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    7 days ago
    રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?
    7 days ago
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 weeks ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 days ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરે ભગવાનની પૂજા કરતાં સમયે ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો શું છે પૂજા કરવાના નિયમો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ઘરે ભગવાનની પૂજા કરતાં સમયે ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો શું છે પૂજા કરવાના નિયમો
ધર્મ

ઘરે ભગવાનની પૂજા કરતાં સમયે ભૂલથી પણ ન કરતાં આ કામ, જાણો શું છે પૂજા કરવાના નિયમો

Khaskhabar Editor
Last updated: 2022/07/18 at 3:00 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઘરના પૂજા સ્થળ પર જે ભગવાનને બેસાડ્યા છે એ ફક્ત મૂર્તિ નથી પણ એક સજીવ છે એ રીતે એમની ઉપાસના કરવી જોઈએ.

ભગવાનની પૂજા-આરતી કરતાં સમયે ન ઇચ્છતા પણ કોઈને કોઈ ભૂલ થઈ જતી હોય છે જેને કારણે ભગવાન ગુસ્સે થઈ જે છે અને ખુશ થવાને બદલે તમે પાપના ભાગ બનો છો. પાર્થના કરતાં પહેલા દેવતાઓનું આવાહન કરવામાં આવે છે એ પછી એમને ઉચિત આસન આપવામાં આવે છે અને એ પછી એમના ચરણ ધોવા જેવા અનેક કામ કરવામાં આવે છે અને આ રીતે એમની પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

જેમ આપણે આપના ઘરમાં કોઈ મહેમાનનું આગત-સ્વાગત કરીએ, દરવાજો ખોલીને અંદર માન-સમ્માનથી એમને અંદર બોલાવીએ અને બેસવાનો આગ્રહ કરીએ, નાસ્તો પાણી આપીએ અને પછી એમની સાથે વાતો કરીએ છીએ. બસ એ જ રીતે ભગવાનની પૂજા સમયે એમને પૂરતા માન-સમ્માન સાથે બોલાવીને પૂજાના દરેક નિયમોનું પાલન કરીને એ પછી જ ભગવાન સાથે તમારી કોઈ ઈચ્છા કે સમસ્યા શેર કરવી જોઈએ.

ઘરના પૂજા સ્થળ પર જે ભગવાનને બેસાડ્યા છે એ ફક્ત મૂર્તિ નથી પણ એક સજીવ છે એ રીતે એમની ઉપાસના કરવી જોઈએ. એટલા માટે જ ઋતુ મુજબ એમને કપડાં પહેરાવવા જોઈએ. સાથે જ મંદિરમાં દરરોજ સફાઇ કરવી જોઈએ. જે રીતે ઘરને ચોખ્ખું રાખીએ એ જ રીતે મંદિરને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે.

- Advertisement -

પૂજાઘરમાં જે ધાતુ મૂર્તિઓ છે એમને દરરોજ સ્નાન કરાવી, કપડાં પહેરાવી અને ત્યાં ચંદન અથવા ફૂલ વગેરે ચઢાવવામાં આવે છે. પૂજા કરતાં સમયે લોકો એક ભૂલ કરે છે કે મૂર્તિને સ્નાન કરાવીને તૈયાર કરતાં સમયે લોકો મંત્રોચ્ચાર કરીને પૂજા કરવા લાગે છે. એમ ન કરવું જોઈએ. એક વખત ભગવાનને તૈયાર કરી લીધા પછી પહેલા એમના કપાળ પર તિલક કરવું જોઈએ અને એ પછી એમની સામે દીવો પ્રગટાવીને પ્રાથના કરવી જોઈએ.

પૂજા કરતાં સમયે માથા પર કપડું જરૂર રાખવું જોઈએ. માથા પર રૂમાલ, ઓઢણી કે પલ્લું રાખીને પૂજા કરવાનો મતલબ છે કે તમે ભગવાનને માન આપી રહ્યા છો.

ઘરના દરેક રૂમમાં ભગવાનની તસવીર સારી વાત નથી ગણાતી. કોઈને દેખાડવાની જરૂર નથી કે તમે ભગવાનમાં માનો છો કે એમના મોટા ભક્ત છો. એવું નથી કે તમે ભગવાનની તસવીર વધુ રાખશો તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભગવાનની તસવીરને ડેકોરેશનની વસ્તુ ન બનાવી જોઈએ.

 

You Might Also Like

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

TAGGED: devotees, home, puja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GSTના નિયમ બાબતે સરકારની સ્પષ્ટતા: 25 કિલોથી વધારે વજન ધરાવતા પેકેટ અથવા બોરી પર નહીં લાગે
Next Article કોરોના મૃતકોના પરિવારોને મોટી રાહત, વળતરને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ભારતે 2036 ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક માટે અમદાવાદને અધિકારીક રીતે નોમિનેટ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 13 hours ago
રામનાથ મહાદેવના સાનિધ્યમાં ડૂબતાં બાળકનો ચમત્કારિક બચાવ
ચેક FSLમાં મોકલવાની રિવિઝન કોષ્ટ સાથે નામંજૂર કરી ટ્રાયલ કોર્ટના ચૂકાદાને કાયમ રાખતી સેશન્સ અદાલત
તાજિયા નિમિતે આગામી તા.5 અને 6ના રોજ અનેક જાહેર માર્ગ પર વાહન પ્રવેશબંધી
ડો. તૃપ્તિ શાહે અનેક દર્દીને સાજા કર્યા, 5 વર્ષમાં તે કમાણીમાંથી 100થી વધુ વિદ્યાર્થીના શિક્ષણનો ખર્ચ ઉપાડ્યો
RMC શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકનાં નામનું એક વૃક્ષ વાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ધર્મ

રથયાત્રા 2025 / રથયાત્રામાં ભક્તોને માલપુઆ અને મગનો જ પ્રસાદ શા માટે આપવામાં છે ?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?