By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનનું જૂઠાણું PIB ફેક્ટ ચેકમાં ઉજાગર થયું
    53 minutes ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    1 hour ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    2 hours ago
    કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટ અમેરિકામાં જન્મેલા પહેલા પોપ બન્યા
    5 hours ago
    ભારત સામે યુદ્ધની સ્થિતિ વચ્ચે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવી ફરકાવ્યો બલોચ ધ્વજ
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
    3 minutes ago
    પાકિસ્તાની સેના થરથર કાંપી
    1 hour ago
    પંજાબના ભટિંડા અને હોશિયારપુરમાં રોકેટ- પઠાણકોટમાં બૉમ્બ મળ્યો; ઇન્ટરનેટ બંધ
    1 hour ago
    પાકિસ્તાનનો 1971 બાદ પ્રથમવાર રાજસ્થાનનાં 5 લશ્કરી ઠેકાણા પર હુમલો
    2 hours ago
    ભારતની સુરક્ષામાં સૌથી મોટી ભૂમિકા આપણી મજબુત ડિફેન્સ સિસ્ટમે ભજવી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    5 hours ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    24 hours ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    1 day ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    2 days ago
    વરસાદે હૈદરાબાદની પ્લેઑફ્ફની આશા પર પાણી ફેરવી દીધુ : દિલ્હી માટે પણ હવે પડકારજનક હાલત
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 day ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    2 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    3 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    3 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    3 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 day ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    3 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Authorધર્મમનીષ આચાર્ય

શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 11:56 AM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ધતુરાની ઉત્પત્તિના મૂળ સ્થાન તરીકે ભારતના દાવા જેટલો જ મજબૂત દાવો અમેરિકાનો છે

સદીઓથી ધતુરાની વિવિધ પ્રજાતિઓ વિવિધ દેશની વિવિધ સંસ્કૃતિઓમાં સન્માનીય રહી છે. અર્થાત્ એવું નથી કે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા ધતુરાને કેવળ આપણે હિન્દુઓ જ ઓળખી છીએ. સાચું કહું તો આ દિવ્ય વનસ્પતિને આપણે બહુ ઓછી સમજી શક્યા છીએ. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વિસ્તૃત વર્ણન હોવા છતાં આયુર્વેદ સંલગ્ન લોકોએ લોકોને તેનો સાચો પરિચય આપવાનું જરૂરી માન્યું નથી. વનસ્પતિશાસ્ત્રની પરિભાષામાં ધતુરો સોલાનેસી એટલે કે અત્યંત ઘાતક એવા નાઇટશેડ પરિવારનો સભ્ય છે. જોકે આ ટામેટાં, બટાકા, રીંગણા અને મરી જેવા નિર્દોષ અને ખાદ્ય છોડ પણ આ જ વનસ્પતિ કુળના સભ્ય છે. તેને કેપ્સિકમ જીનસના ફળ ગણવામાં આવે છે. આ જીનસની વનસ્પતિઓ વિશ્વના ગરમ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. તેમાં ભ્રમણાઓ પેદા કરવા માટે અતી સક્ષમ ગણાતા ડી. ઇનોક્સિયા, ડી. સ્ટ્રેમોનિયમ, ડી. મેટેલ, ડી. રાઇટી, ડી. સેરાટોકૌલા, ડી. ક્વેર્સીફોલિયા, ડી. ટેટુલા, જેવા છોડનો પણ સમાવેશ થાય છે.
ધતૂરો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દુસ્તુરા કે દહાતુરા પરથી ઉતરી આવ્યો હોવાનું ભાષાશાસ્ત્રીઓ માને છે. જેનો અર્થ થાય છે “દૈવી મદ્યપાન” જેવો થાય છે. તેના ફૂલ સામાન્ય રીતે સફેદ જિ આછા પીળા, લાલ અને કાળાશ પડતા ઘેરા જાંબલી રંગના હોય છે. તે હળવી સુગંધ પણ ધરાવતા હોય છે. તેના બીનું કદ અખરોટ જેટલું મોટું હોય છે અને તે કાંટાથી ઢંકાયેલ હોય છે. અંગ્રેજીમાં તેને થોર્ન એપલ કહે છે. ધતૂરો ભારત સિવાય પણ અમેરિકા યુરોપ આફ્રિકાના અનેક દેશો સુધી ફેલાયેલો છે. વિશ્વની અનેક સંકૃતીઓમાં તેને દિવ્ય પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. વિશ્વના અનેક વિશાળ બોટનિકલ ગાર્ડનમાં તે આજે પણ શોભાયમં છે. અનેક યુદ્ધો દરમિયાન તેનો ઉપયોગ ઘાયલ સૈનિકોની સારવાર માટે થયો છે. આવા આ મહાન છોડના ઔષધીય ગુણો પણ જોઈ લઈએ.
ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ સુધી દરેક તત્વ ઔષધિય ગુણોથી સભર છે.

- Advertisement -

પગમાં સોજો
જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે.

ગઠિયાનો દુ:ખાવો
જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો.

કાનમાં દુ:ખાવો
કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો. અનુસંધાન પાના નં. 10

- Advertisement -

કેવળ ભારત જ નહીં, દુનિયાભરના દેશોમાં જગત આખાની તમામ સંસ્કૃતિઓમાં વિચક્ષણ ઔષધીય ગુણો માટે ધતૂરો સન્માનથી પુજાતો રહ્યો છે

ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની દાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો. (નિષ્ણાંત વૈદ્યની સલાહ લઈને જ આ કરવું) ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. ભગવાન શિવ કૈલાશમાં રહે છે અને તે અત્યંત ઠંડો પ્રદેશ છે. અહીં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતૂરો જો સિમિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વિષપાન બાદ અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ વગેરેથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. આયુર્વેદના અનુસાર ધતૂરામાં રહેલા ઔષધિય ગુણ ઘાને રૂઝવવા અને શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

પુરુષોની શારીરિત ક્ષમતા માટે વરદાન
પુરુષો માટે ધતૂરાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જેનાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે. જેના સેવન માટે લવિંગ અને ધતૂરાના બીજને સમાન માત્રામાં પીસી લો. જે બાદ તેમાં મધ ભેળવીને નાની ગોળીઓ બનાવી લો. રોજ સવારે એક ગોળી ખાઓ. ફેરફાર તમે પોતે અનુભવી શકશો.

ઘાને કરી શકે છે ઠીક
જો તમારા શરીર પર કોઈ ઉંડો ઘા થયો છે તો તમે ધતૂરાની મદદથી તેને ઠીક કરી શકો છો. તેને આપણે એન્ટિસેપ્ટિક દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છે. જેનાથી કોઈપણ ઘા જલ્દી ભરાઈ શકે છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તેનો ઉપયોગ વધુ ઉંડા ઘા પર ન કરવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ આપણી ત્વચાના ઉપરના સ્તર પર જ કરવાનો છે.

ટાલને કરી શકે દૂર
ટાલથી પરેશાન લોકો તેના રસને પ્રભાવિત જગ્યા પર લગાવી શકે છે. તેને રસમાં એવા વિશેષ ગુણ હોય છે, જે સીબમને સ્વસ્થ કરે છે અને ટાલિયાપણાની સમસ્યાને રોકે છે. ધતૂરાના રસને તલના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથ દર્દીને ફાયદો મળે છે.

દમની ફરિયાદ કરી શકે દૂર
જે લોકોને દમની ફરિયાદ છે તેમના માટે ધતૂરો ફાયદો કરાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે ધતૂરાના અપામાર્ગ અને જવાસા નામની જડીબૂટીની સાથે મળીને ચૂરણ બનાવી લો. હવે તેને રોજ સુંઘવાથી સમસ્યા દૂર થઈ જશે.

કાનના દર્દમાં કારગર
કાનના દર્દ અને સોજાની સ્થિતિમાં તમે ધતુરાનો પ્રયોગ કરી શકો છો. ધતૂરામાં એન્ટી-ઈન્ફેલ્મેટ્રી અને એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે. જેથી તે કાનના દર્દીને ઠીક કરી શકે છે.

ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે

જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ, આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે

મર્યાદિત માત્રામાં કરો ઉપયોગ
ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો આપણે ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે. પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો. તે શરીર માટે હાનિકારક હોય શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે.
તમને જણાવી દઈએ કે ધતૂરામાં કેટલાક ઝેરી તત્વો હોય છે.જે વ્યક્તિના શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે. જેથી નિષ્ણાંતોની પ્રત્યક્ષ દેખરેખ વીના તેના પ્રયોગ ન જ કરવા. તેનો ઉપયોગ કરવાથી પહેલા ડોક્ટરની સલાહ લો. ધતૂરાનો ખાવામાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તે જીવલેણ નિવડી શકે છે.
ધતુરાના ફૂલના પાવડરમાં શીલાજીત મિક્સ કરીને તેની પેસ્ટ નો લેપ કરવાથી અંડકોષમાં બળતરા, પેટમાં બળતરા, સાંધાના સોજા અને હાડકાંના સોજામાં ઘણો ફાયદો થયો જોવા મળે છે.
ધતુરા બીજની રાખને સવારે, બપોરે અને સાંજે લેવાથી લાભ થાય છે. તાવ આવે તે પહેલા ધતૂરાના બીજના પાવડરને લગભગ એક ચતુર્થાંશ ખાવાથી દર્દીને લાભ થાય છે. ધાતુરાના પાન, સોપારી અને કાળા મરીનો સરખા પ્રમાણમાં પીસી લો અને તેની ગોળીઓ બનાવો. દિવસમાં 2 વખત 1 ગોળી લેવાથી તાવ રાહત મળે છે.
કાનમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવવા માટે ધતૂરો ફાયદાકારક છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડો ધતૂરાના પાનનો રસ મિક્સ કરી લો, હવે ધીમા તાપે તેને ગરમ કરી લો અને કાનમાં 2 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં દુખતું સારું થશે.
ધતુરા બીજની રાખ બનાવવી. આ ચુર્ણનો 1-1 ગ્રામ દરરોજ 8-10 દિવસ એકવાર લેવાથી હાથ-પગમાં વધુ પરસેવો થવાનો રોગ મટે છે. આશરે 1 ગ્રામનો ચોથો ભાગ, ધતુરાના બીજ ખાવાથી, હાથ-પગમાં પરસેવો આવતા દર્દીને લાભ થાય છે.

ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે, ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો તે શરીર માટે હાનિકારક હોઇ શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે

હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધાય છે. ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ પર ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. પગમાં સોજો આવી જવાની સમસ્યાથી વારંવાર હેરાન થાવ છો તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.
જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પાનનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી તેલ તૈયાર કરવું આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લેવા. આમ કરવાથી સંધાના દુખાવામાં રાહત મળતી જણાશે.
25 ગ્રામ સરસવનું તેલ, ધતૂરાના પાનના 100 ગ્રામ રસ લો અને ઓછા તપ પર પકાવો, જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે તેને બોટલમાં રાખો. વાળ પર આ તેલ લગાવવાથી માથાના જૂ મરી જાય છે. ધતુરાનું દૂધ છાતી પર લગાડવાથી શ્વાસ અને હ્રદયની બીમારી દૂર થઈ જાય છે. ધતુરાના પાંદડા છાતી અને પીઠ પર અથવા પાંદડાના ઉકાળા સાથે માલિશ કરવાથી ફેફસાંના સોજામાં ફાયદો થાય છે.
જો કૂતરું કરડે છે તો ધાતુરાના પાનના રસમાં લાલ મરચું નાંખીને કરડેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. ધાતુરાના ફૂલને પીસીને સૂકવી લો અને તેનો ધુમાડો કરો. આમ કરવાથી દમનો રોગ નાશ પામે છે. ધાતુરના પાન પીવાથી ખાંસી પણ સારી થાય છે.
જો આંખોમાં દુખાવો થાય છે, તો પાકેલા ધતુરાના પાનનો રસ અથવા લીમડાના નરમ પાનનો રસ અથવા બંને પાંદડાઓનો રસ ભેળવીને કાનમાં નાખવાથી આંખોનો દુખાવો મટે છે. ધતુરાના પાનને ગરમ કરો અને તેનો રસ કાઢો. આ રસને સતત 15 દિવસ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.
જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે.

નોંધ: ધતૂરો અત્યંત ઝેરી વનસ્પતિ હોવાથી તેના પ્રયોગો નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ પોતાની જવાબદારીએ કરવા…

You Might Also Like

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

જીઓ પોલિટિક્સના બદલાતા પ્રવાહોએ ભારતને વેઇટ એન્ડ વૉચ પર રાખ્યું છે?

સ્ત્રીઓ-પુરુષોમાં 55થી 70 વર્ષે ઢીંચણના દુ:ખાવાની સમસ્યા સર્જાય છે: ડૉ. શૈલ પટેલ

કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?

બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 30 ઓગસ્ટના દિવસે ઉજવાશે રક્ષાબંધન
Next Article કામનાથ મહાદેવ મંદિરેથી વરણાંગી નીકળી: રાસ-ગરબાની રમઝટ બોલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ચોટીલા તાલુકાના સણોસરા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જૂનાગઢને પાકનો હિસ્સો ગણાવતા આજે તેને ખુદને બચવાના પણ ફાંફા
સુરેન્દ્રનગર જિલ્લામાં પાઇપલાઇન નાખવાનું કામ ગોકળગતિએ થતું હોવાના આક્ષેપ
મિતાણાથી પખવાડિયા પૂર્વે ચોરી કરનારો તસ્કર રાજસ્થાનમાંથી કાર સાથે ઝડપાયો
રાજ્યના 11 જિલ્લામાં 4 દિવસ બે તબક્કામાં સિંહની વસતિ ગણતરી થશે
ટંકારા આર્યસમાજમાંથી નદીકાંઠેની લોખંડની તોતિંગ ગ્રિલ ચોર ઉખેડી ગયા!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

પાક.ની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
Author

જીઓ પોલિટિક્સના બદલાતા પ્રવાહોએ ભારતને વેઇટ એન્ડ વૉચ પર રાખ્યું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Meera Bhattરાજકોટ

સ્ત્રીઓ-પુરુષોમાં 55થી 70 વર્ષે ઢીંચણના દુ:ખાવાની સમસ્યા સર્જાય છે: ડૉ. શૈલ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?