By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 hours ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    4 hours ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    1 day ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    1 day ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    1 hour ago
    સી-વીડ ઉત્પાદનમાં ગુજરાતની સિદ્ધિ, ગત વર્ષે કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરાઇ
    2 hours ago
    વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ
    2 hours ago
    સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
    2 hours ago
    પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 hours ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    3 hours ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    4 hours ago
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    1 day ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 hours ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો
Authorધર્મમનીષ આચાર્ય

શિવજીને પ્રિય એવી દિવ્ય જડીબુટી ધતુરાને ઓળખો અને સમજો

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 11:56 AM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ધતુરાની ઉત્પત્તિના મૂળ સ્થાન તરીકે ભારતના દાવા જેટલો જ મજબૂત દાવો અમેરિકાનો છે

સદીઓથી ધતુરાની વિવિધ પ્રજાતિઓ વિવિધ દેશની વિવિધ સંસ્કૃતિઓમાં સન્માનીય રહી છે. અર્થાત્ એવું નથી કે દેવાધિદેવ મહાદેવને અતિપ્રિય એવા ધતુરાને કેવળ આપણે હિન્દુઓ જ ઓળખી છીએ. સાચું કહું તો આ દિવ્ય વનસ્પતિને આપણે બહુ ઓછી સમજી શક્યા છીએ. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું વિસ્તૃત વર્ણન હોવા છતાં આયુર્વેદ સંલગ્ન લોકોએ લોકોને તેનો સાચો પરિચય આપવાનું જરૂરી માન્યું નથી. વનસ્પતિશાસ્ત્રની પરિભાષામાં ધતુરો સોલાનેસી એટલે કે અત્યંત ઘાતક એવા નાઇટશેડ પરિવારનો સભ્ય છે. જોકે આ ટામેટાં, બટાકા, રીંગણા અને મરી જેવા નિર્દોષ અને ખાદ્ય છોડ પણ આ જ વનસ્પતિ કુળના સભ્ય છે. તેને કેપ્સિકમ જીનસના ફળ ગણવામાં આવે છે. આ જીનસની વનસ્પતિઓ વિશ્વના ગરમ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. તેમાં ભ્રમણાઓ પેદા કરવા માટે અતી સક્ષમ ગણાતા ડી. ઇનોક્સિયા, ડી. સ્ટ્રેમોનિયમ, ડી. મેટેલ, ડી. રાઇટી, ડી. સેરાટોકૌલા, ડી. ક્વેર્સીફોલિયા, ડી. ટેટુલા, જેવા છોડનો પણ સમાવેશ થાય છે.
ધતૂરો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ દુસ્તુરા કે દહાતુરા પરથી ઉતરી આવ્યો હોવાનું ભાષાશાસ્ત્રીઓ માને છે. જેનો અર્થ થાય છે “દૈવી મદ્યપાન” જેવો થાય છે. તેના ફૂલ સામાન્ય રીતે સફેદ જિ આછા પીળા, લાલ અને કાળાશ પડતા ઘેરા જાંબલી રંગના હોય છે. તે હળવી સુગંધ પણ ધરાવતા હોય છે. તેના બીનું કદ અખરોટ જેટલું મોટું હોય છે અને તે કાંટાથી ઢંકાયેલ હોય છે. અંગ્રેજીમાં તેને થોર્ન એપલ કહે છે. ધતૂરો ભારત સિવાય પણ અમેરિકા યુરોપ આફ્રિકાના અનેક દેશો સુધી ફેલાયેલો છે. વિશ્વની અનેક સંકૃતીઓમાં તેને દિવ્ય પવિત્ર અને પૂજનીય ગણવામાં આવે છે. વિશ્વના અનેક વિશાળ બોટનિકલ ગાર્ડનમાં તે આજે પણ શોભાયમં છે. અનેક યુદ્ધો દરમિયાન તેનો ઉપયોગ ઘાયલ સૈનિકોની સારવાર માટે થયો છે. આવા આ મહાન છોડના ઔષધીય ગુણો પણ જોઈ લઈએ.
ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ સુધી દરેક તત્વ ઔષધિય ગુણોથી સભર છે.

- Advertisement -

પગમાં સોજો
જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે અને રાહત મળે છે.

ગઠિયાનો દુ:ખાવો
જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો.

કાનમાં દુ:ખાવો
કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો. અનુસંધાન પાના નં. 10

- Advertisement -

કેવળ ભારત જ નહીં, દુનિયાભરના દેશોમાં જગત આખાની તમામ સંસ્કૃતિઓમાં વિચક્ષણ ઔષધીય ગુણો માટે ધતૂરો સન્માનથી પુજાતો રહ્યો છે

ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની દાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો. (નિષ્ણાંત વૈદ્યની સલાહ લઈને જ આ કરવું) ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. ભગવાન શિવ કૈલાશમાં રહે છે અને તે અત્યંત ઠંડો પ્રદેશ છે. અહીં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ઉષ્મા આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ધતૂરો જો સિમિત માત્રામાં લેવામાં આવે તો તે ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વિષપાન બાદ અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો, વેલ વગેરેથી શિવજીની વ્યાકુળતા દૂર કરી હતી. આયુર્વેદના અનુસાર ધતૂરામાં રહેલા ઔષધિય ગુણ ઘાને રૂઝવવા અને શારીરિક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.

પુરુષોની શારીરિત ક્ષમતા માટે વરદાન
પુરુષો માટે ધતૂરાનું સેવન કોઈ વરદાનથી ઓછું નથી. જેનાથી તેમની શારીરિક ક્ષમતા વધે છે. જેના સેવન માટે લવિંગ અને ધતૂરાના બીજને સમાન માત્રામાં પીસી લો. જે બાદ તેમાં મધ ભેળવીને નાની ગોળીઓ બનાવી લો. રોજ સવારે એક ગોળી ખાઓ. ફેરફાર તમે પોતે અનુભવી શકશો.

ઘાને કરી શકે છે ઠીક
જો તમારા શરીર પર કોઈ ઉંડો ઘા થયો છે તો તમે ધતૂરાની મદદથી તેને ઠીક કરી શકો છો. તેને આપણે એન્ટિસેપ્ટિક દવા તરીકે ઉપયોગમાં લઈ શકીએ છે. જેનાથી કોઈપણ ઘા જલ્દી ભરાઈ શકે છે. જો કે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, તેનો ઉપયોગ વધુ ઉંડા ઘા પર ન કરવામાં આવે. કારણ કે તેનો ઉપયોગ આપણી ત્વચાના ઉપરના સ્તર પર જ કરવાનો છે.

ટાલને કરી શકે દૂર
ટાલથી પરેશાન લોકો તેના રસને પ્રભાવિત જગ્યા પર લગાવી શકે છે. તેને રસમાં એવા વિશેષ ગુણ હોય છે, જે સીબમને સ્વસ્થ કરે છે અને ટાલિયાપણાની સમસ્યાને રોકે છે. ધતૂરાના રસને તલના તેલ સાથે મિક્સ કરીને લગાવવાથ દર્દીને ફાયદો મળે છે.

દમની ફરિયાદ કરી શકે દૂર
જે લોકોને દમની ફરિયાદ છે તેમના માટે ધતૂરો ફાયદો કરાવી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે ધતૂરાના અપામાર્ગ અને જવાસા નામની જડીબૂટીની સાથે મળીને ચૂરણ બનાવી લો. હવે તેને રોજ સુંઘવાથી સમસ્યા દૂર થઈ જશે.

કાનના દર્દમાં કારગર
કાનના દર્દ અને સોજાની સ્થિતિમાં તમે ધતુરાનો પ્રયોગ કરી શકો છો. ધતૂરામાં એન્ટી-ઈન્ફેલ્મેટ્રી અને એન્ટી-સેપ્ટિક ગુણો હોય છે. જેથી તે કાનના દર્દીને ઠીક કરી શકે છે.

ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે

જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ, આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે

મર્યાદિત માત્રામાં કરો ઉપયોગ
ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો આપણે ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે. પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો. તે શરીર માટે હાનિકારક હોય શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે.
તમને જણાવી દઈએ કે ધતૂરામાં કેટલાક ઝેરી તત્વો હોય છે.જે વ્યક્તિના શરીર માટે ખૂબ જ હાનિકારક હોય શકે છે. જેથી નિષ્ણાંતોની પ્રત્યક્ષ દેખરેખ વીના તેના પ્રયોગ ન જ કરવા. તેનો ઉપયોગ કરવાથી પહેલા ડોક્ટરની સલાહ લો. ધતૂરાનો ખાવામાં બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. તે જીવલેણ નિવડી શકે છે.
ધતુરાના ફૂલના પાવડરમાં શીલાજીત મિક્સ કરીને તેની પેસ્ટ નો લેપ કરવાથી અંડકોષમાં બળતરા, પેટમાં બળતરા, સાંધાના સોજા અને હાડકાંના સોજામાં ઘણો ફાયદો થયો જોવા મળે છે.
ધતુરા બીજની રાખને સવારે, બપોરે અને સાંજે લેવાથી લાભ થાય છે. તાવ આવે તે પહેલા ધતૂરાના બીજના પાવડરને લગભગ એક ચતુર્થાંશ ખાવાથી દર્દીને લાભ થાય છે. ધાતુરાના પાન, સોપારી અને કાળા મરીનો સરખા પ્રમાણમાં પીસી લો અને તેની ગોળીઓ બનાવો. દિવસમાં 2 વખત 1 ગોળી લેવાથી તાવ રાહત મળે છે.
કાનમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મેળવવા માટે ધતૂરો ફાયદાકારક છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડો ધતૂરાના પાનનો રસ મિક્સ કરી લો, હવે ધીમા તાપે તેને ગરમ કરી લો અને કાનમાં 2 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં દુખતું સારું થશે.
ધતુરા બીજની રાખ બનાવવી. આ ચુર્ણનો 1-1 ગ્રામ દરરોજ 8-10 દિવસ એકવાર લેવાથી હાથ-પગમાં વધુ પરસેવો થવાનો રોગ મટે છે. આશરે 1 ગ્રામનો ચોથો ભાગ, ધતુરાના બીજ ખાવાથી, હાથ-પગમાં પરસેવો આવતા દર્દીને લાભ થાય છે.

ધતૂરાની તાસીર ખૂબ જ ગરમ હોય છે, ધતૂરાનું સેવન અતી સુક્ષ્મ માત્રામાં કરવાથી તે એક પ્રકારે ઔષધિનું કામ કરે છે પરંતુ ભૂલથી પણ તેનું વધારે સેવન ન કરો તે શરીર માટે હાનિકારક હોઇ શકે અને ગંભીર પરિણામો સર્જી શકે છે

હરસ અને ભગંદર ઉપર ધતુરાના પાંદડા શેકીને બંધાય છે. ગઠીયા રોગ હોય તો ધતુરાના બીજનું તેલ ઘસવામાં આવે છે. ધતુરાના કોમળ પાંદડા ઉપર તેલ લગાવો અને આગ ઉપર શેકીને બાળકના પેટ ઉપર બંધો તેનાથી બાળકની શરદી દુર થઇ જાય છે. અને ફોડકા ઉપર બાંધવાથી ફોડકા સારા થઇ જાય છે.
ધતૂરાના બીજને પીસીને થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યાઓ પર ભરો, તેની મદદથી દાંતના કીટાણુઓ નાશ પામે છે અને દુખાવામાં રાહત મળે છે. પગમાં સોજો આવી જવાની સમસ્યાથી વારંવાર હેરાન થાવ છો તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજાની સમસ્યામાં રાહત મળે છે.
જે લોકો સાંધાના દુખાવાથી પીડિત હોય તે ધતૂરાના પાનનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉકાળી તેલ તૈયાર કરવું આ તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાના પાનને બાંધી લેવા. આમ કરવાથી સંધાના દુખાવામાં રાહત મળતી જણાશે.
25 ગ્રામ સરસવનું તેલ, ધતૂરાના પાનના 100 ગ્રામ રસ લો અને ઓછા તપ પર પકાવો, જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે તેને બોટલમાં રાખો. વાળ પર આ તેલ લગાવવાથી માથાના જૂ મરી જાય છે. ધતુરાનું દૂધ છાતી પર લગાડવાથી શ્વાસ અને હ્રદયની બીમારી દૂર થઈ જાય છે. ધતુરાના પાંદડા છાતી અને પીઠ પર અથવા પાંદડાના ઉકાળા સાથે માલિશ કરવાથી ફેફસાંના સોજામાં ફાયદો થાય છે.
જો કૂતરું કરડે છે તો ધાતુરાના પાનના રસમાં લાલ મરચું નાંખીને કરડેલા ભાગ પર લગાવવાથી રાહત મળે છે. ધાતુરાના ફૂલને પીસીને સૂકવી લો અને તેનો ધુમાડો કરો. આમ કરવાથી દમનો રોગ નાશ પામે છે. ધાતુરના પાન પીવાથી ખાંસી પણ સારી થાય છે.
જો આંખોમાં દુખાવો થાય છે, તો પાકેલા ધતુરાના પાનનો રસ અથવા લીમડાના નરમ પાનનો રસ અથવા બંને પાંદડાઓનો રસ ભેળવીને કાનમાં નાખવાથી આંખોનો દુખાવો મટે છે. ધતુરાના પાનને ગરમ કરો અને તેનો રસ કાઢો. આ રસને સતત 15 દિવસ કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.
જે મહિલાઓને ગર્ભધારણ કરવા માટે સમસ્યા રહેતી હોય તેમણે ધતૂરાના ફળની રાખનું 2.5 ગ્રામ ચૂરણ લઇને તેમાં અડધી ચમતી ગાયનું ઘી મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવુ જોઇએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ધતૂરાના પાનની ભસ્મ અને કાળા મરી એક સરખા પ્રમાણમાં લઈને પીસી લો અને આ ચૂરણની નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 1-1 ખાઇ લેવાથી મેલેરિયાના તાવમાં આરામ મળી શકે છે.

નોંધ: ધતૂરો અત્યંત ઝેરી વનસ્પતિ હોવાથી તેના પ્રયોગો નિષ્ણાંત તબીબની દેખરેખ હેઠળ પોતાની જવાબદારીએ કરવા…

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 30 ઓગસ્ટના દિવસે ઉજવાશે રક્ષાબંધન
Next Article કામનાથ મહાદેવ મંદિરેથી વરણાંગી નીકળી: રાસ-ગરબાની રમઝટ બોલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડાયેટ ગીર સોમનાથ દ્વારા પ્રભાસ પાટણ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધાઓ યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વેરાવળના ડારી ગામે પતિએ ધોળા દિવસે પત્નીની હત્યા કરી, ફરિયાદ બદલ લીધો જીવ
બાલાજી ફર્મ, ગ્લોરિયસ વિલા, ધ રોયલ ગીર સહિતના રિસોર્ટ, હોમ સ્ટે, હોટેલના રૂમ સીલ
શીલ પોલીસ સ્ટેશનમાં સંગઠિત ટોળકીના 6 શખ્સો સામે ‘ગુજસીટોક’નો ગુનો દાખલ, 4 ઝડપાયા
ખાતમુહૂર્ત થયું છતાં બાલોટ-વંથલી રસ્તો ત્રણ વર્ષે પણ ન બનતા લોકોમાં તંત્ર સામે આક્રોશ
જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી પર રાજકીય વિસ્ફોટ, જનતા રેડની ચિમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?