By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા: કેવી રીતે રણ રાષ્ટ્રને તેનું ‘પ્રવાહી સોનું’ મળ્યું
    56 minutes ago
    ગાઝામાં બે વર્ષ પછી: 69 હજાર જીવ ગયા, લાખો લોકો બેઘર, માળખાગત સુવિધાનો સંપૂર્ણ વિનાશ
    2 hours ago
    રશિયાનું ઇંધણ યુક્રેનના નિશાના પર, અત્યાર સુધીમાં પાંચથી છ વખત હુમલો કર્યો
    2 hours ago
    પાકિસ્તાન ફસાયું, બધી જ હેરાફેરીનો IMFને હિસાબ આપવો પડશે
    3 hours ago
    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પના કડક પગલાં સામે શિકાગોમાં વિરોધ પ્રદર્શન, 1000થી વધુની ધરપકડ
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJI પર જૂતા ફેંકવાના પ્રયાસ બાદ વકીલ રાકેશ કિશોરને “કોઈ અફસોસ નથી”, જેલ જવા માટે તૈયાર
    1 hour ago
    ભારતના લોકો માટે મારો આભાર: પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના પ્રથમ શપથ ગ્રહણની યાદ કરી
    2 hours ago
    ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી
    24 hours ago
    દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત
    24 hours ago
    કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    3 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    1 hour ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    1 day ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    5 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    5 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    2 hours ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    1 day ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    6 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રમાં ‘ખજૂરાહોકાંડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહારાષ્ટ્રમાં ‘ખજૂરાહોકાંડ’
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ‘ખજૂરાહોકાંડ’

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 4:33 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

NCPના 1 MLA સહિત શિવસેનાના 30થી વધુ બળવાખોર ધારાસભ્યોના સુરતમાં ધામાં, એકની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો સાથે સુરત આવી જતાં હોટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે
મહારાષ્ટ્રની રાજનીતિમાં ’ખજૂરાહોકાંડ’ સર્જાયો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ભડકો થયો છે. શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં ગઈઙના એક ધારાસભ્ય પણ સામેલ છે. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

- Advertisement -

કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?

શહાજી બાપુ પાટીલ
મહેશ શિંદે સતારા
ભરત ગોગવળે
મહેન્દ્ર દળવી
મહેશ થોરવે
વિશ્વનાથ ભોઈર
સંજય રાઠોડ
સંદીપાન ભૂમરે
ઉદયસિંહ રાજપૂત
સંજય શિરસાઠ
રમેશ બોરણારે
પ્રદીપ જયસ્વાલ
અબ્દુલ સત્તાર
તાનાજી સાવંત
સુહાસ કાંદે
પ્રકાશ અબીટકર
પ્રતાપ સરનાઈક
ગીતા જૈન
શ્રીકાંત શિંદે
રાજન વિચારે
બાલાજી કેકનિકર
ગુલાબરાવ પાટીલ
શંભુરાજ દેસાઈ
ચિંતામણ વણગા
અનિલ બાબર
જ્ઞાનેશ્વર ચૌગુલે
રાયમૂલકર
લતા સોનવણ
યામિની જાધવ
નીતિન દેશમુખ બાળાપૂર

નીતિન દેશમુખની તબિયત લથડી
મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

- Advertisement -

હાલ નીતિન દેશમુખને સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડીંગના સ્પેશિયલ રૂમમાં સારવાર અપાઈ રહી છે.

ઉદ્ધવ ઠાકરે સામે રાજકીય સંકટ

એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે, તેથી સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થયું છે, જેના કારણે હવે 287 ધારાસભ્યો રહ્યા છે અને સરકાર માટે 144 ધારાસભ્યોની જરૂર છે. શિંદેના વિદ્રોહ પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્યો અને 5 અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં શિવસેનાના 56, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સામેલ છે. આ સિવાય સરકારને સપાના 2, ઙૠઙના 2, ઇટઅના 3 અને 9 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું.
મહારાષ્ટ્રમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપને 113 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના 106, આરએસપીના 1, જેએસએસના 1 અને 5 અપક્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે અન્ય પક્ષો પાસે 5 ધારાસભ્યો છે. જેમાં અઈંખઈંખના 2, ઈઙઈં(ખ)ના 1 અને ખગજના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં નાના પક્ષો અને અપક્ષોના ધારાસભ્યોની સંખ્યા 29 છે. તેમાંથી કેટલાક નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે અને કેટલાક મહા વિકાસ અઘાડી સાથે છે.

ભાજપ પાસે 113 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે વિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે.

ભાજપની પોતાના 105 ખકઅને અમદાવાદ લાવવાની તૈયારી, સાણંદની ક્લબમાં રોકાણ!

ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ભૂકંપ બાદ શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને ઉદ્ધવ સરકાર ઊથલાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આવામાં ભાજપે પોતાના 105 ધારાસભ્યને સાચવવા ગુજરાતની વાટ પકડી હોવાનું ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. ખાસ કરીને અમદાવાદની આસપાસના કોઈ રિસોર્ટ અથવા હાઈ-પ્રોફાઈલ ક્લબમાં તેમના રોકાણની વ્યવસ્થા કરાઈ હોવાનું મનાય છે. આ માટે ગુજરાત ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.
એક તરફ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સરકાર સંકટમાં મુકાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપે સરકાર બનાવવી હોય તો શિવસેનાને તોડવા ઉપરાંત પોતાના 105 ધારાસભ્યમાંથી કોઈ તૂટે નહીં એ ધ્યાન રાખવું જરુરી બન્યું છે. આ કારણથી જ હવે મહારાષ્ટ્રના 105 ભાજપી ધારાસભ્યોને એકત્ર કરીને વિશેષ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા રિસોર્ટ અથવા ક્લબમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

આજે મોડી સાંજ સુધીમાં ભાજપના ધારાસભ્યો આવે તેવી શક્યતા
ગુજરાત ભાજપનાં જ ઉચ્ચ-સ્તરીય સૂત્રોની વાત માનીએ તો મહારાષ્ટ્રમાંથી ભાજપના જે ધારાસભ્યોને લાવવામાં આવી રહ્યા છે તેઓ આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર આવી શકે છે. આ ધારાસભ્યોને એરપોર્ટ પરથી જ સર્વોચ્ચ સ્તરની સુરક્ષા સાથે પૂર્વનિર્ધારિત સ્થળે લઈ જવામાં આવશે. આ માટે એવો રિસોર્ટ જ પસંદ કરાયો છે, જ્યાં 105 ધારાસભ્યોને એકસાથે સાચવવા માટેની વ્યવસ્થા થઈ શકે.

You Might Also Like

CJI પર જૂતા ફેંકવાના પ્રયાસ બાદ વકીલ રાકેશ કિશોરને “કોઈ અફસોસ નથી”, જેલ જવા માટે તૈયાર

ભારતના લોકો માટે મારો આભાર: પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના પ્રથમ શપથ ગ્રહણની યાદ કરી

ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી

દાર્જિલિંગમાં ભૂસ્ખલન: 23નાં મોત

કટકમાં દુર્ગા વિસર્જન દરમિયાન હિંસા, વાહનો સળગાવાયા-દુકાનોમાં તોડફોડ

TAGGED: BJP, maharashtra, ncp, shivsena
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેવેન્દ્ર ફડણવીસ અને C.R. પાટીલે ‘મહારાષ્ટ્રનું ઓપરેશન’ પાર પાડ્યું !
Next Article ખંધા વ્યાજખોર ખોડુ મુંધવાનાં છેડા ક્યાં-ક્યાં સુધી?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રવાસીઓએ પ્રથમ દિવસે જ સિંહ યુગલના કર્યા દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
કોડિનારમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, વેપારી સામે કાર્યવાહી
વેરાવળ બંદરે બોટની કેબિનમાં મોડી રાત્રે લાગી આગ, ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
રાજસ્થાનના ચંદન ચોર શખ્સને જૂનાગઢથી પકડ્યો: રૂ. 1 લાખનું લાકડું જપ્ત, 4 શખ્સો ફરાર
હડમતીયા,મંડોરણા અને આંકોલવાડી 3 ગામ વચ્ચે એક જ લાઇનથી સાતત્યપૂર્ણ વીજળી મળવી કઠિન બની ગઈ
વેરાવળમાં ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા 2 દિવસીય રાસોત્સવનું આયોજન કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CJI પર જૂતા ફેંકવાના પ્રયાસ બાદ વકીલ રાકેશ કિશોરને “કોઈ અફસોસ નથી”, જેલ જવા માટે તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ભારતના લોકો માટે મારો આભાર: પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના પ્રથમ શપથ ગ્રહણની યાદ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ઇલેક્ટ્રિક વાહનો હવે ચુપચાપ પસાર નહીં થાય, અવાજ જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?