By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    17 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    18 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    3 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    3 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    12 hours ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    12 hours ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    12 hours ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    12 hours ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    12 hours ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    17 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    3 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    4 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    17 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    17 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    3 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    3 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    4 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
AuthorNaresh Shahરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલ

તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 12:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

એક કલાકમાં સામાન બાંધીને હું ટેક્સીમાં નીકળી પડયો અને દિવસભર ન્યૂયોર્કમાં આંટા મારતો રહ્યો. બપોરે ભારતીય દુતાવાસમાં મિત્ર નટવરસિંહને મળ્યો અને સાંજે એરપોર્ટ પહોંચ્યો. હું આખો દિવસ અપરાધીની જેમ ભાગતો રહ્યો હતો, ડાકુઓનો કોઈ સાગરિત હોઉં તેમ઼ પ્લેને ઉડવાની શરૂઆત કરી ત્યાં સુધી હું ડરતો રહ્યો કે ક્યાંક છેલ્લી ક્ષ્ાણોમાં ન્યૂયોર્ક પોલીસ આવી ન જા ય અને મને પકડી ન લે

-નરેશ શાહ

- Advertisement -

એ વખતે આર. કે. નારાયણ પદ્મભૂષણનો ખિતાબ પામી ચૂક્યા હતા. અમેરિકામાં તેમની એક નોવેલના નાટય રૂપાંતરથી તેમને સંતોષ નહોતો તેથી તેમણે સહમતિ રદ કરી દીધી હતી. આ કારણે અમેરિકન દિગ્દર્શક તેમના પર કેસ કરવાનું વિચારી રહ્યો હતો. જો સમન્સ બજવણી થઈ જાય તો આર. કે. નારાયણ દેશ છોડી ન શકે અને અમેરિકામાં કેસ લડે તો ખુવાર થઈ જાય… હેમખેમ ભારતમાં પાછા આવી ગયેલા આર. કે. નારાયણે પોતાની જે નોવેલના રાઈટસ નાટક માટે વેચ્યાં હતા, એ નોવેલનું નામ હતું : ગાઈડ.

એ 196પનું વરસ હતું અને એ જ વરસે દેવઆનંદ અભિનિત ગાઈડ ભારતમાં રિલીઝ થઈ ગઈ હતી. જો કે સર્જક તરીકે આર. કે. નારાયણને ગાઈડ ફિલ્મથી પણ સંતોષ નહોતો થયો.

પોતાના બચ્ચાંનો ઉછેર કોઈ અન્ય થકી થાય ત્યારે સંતોષનો સંપૂર્ણ ઓડકાર ભાગ્યે જ આવતો હોય છે. આવી જ ફિલીંગ સર્જકોને તેમના સર્જનના અન્ય માધ્યમમાં થતાં રૂપાંતરણ વખતે યા પછી થતી હોય છે. આ વાત બેસ્ટસેલર લેખક ચેતન ભગતને લાગુ પડે છે તો પદ્મવિભૂષણ આર. કે. નારાયણને પણ. રાસીપુરમ ક્રિષ્નાસ્વામી ઐય્યર નારાયણસ્વામીને સાહિત્યપ્રેમીઓ આર. કે. નારાયણ તરીકે વધુ આદર આપે તો ટીવીના દર્શકો તેમને માલગૂડી ડેઝ સિરિયલ થકી જાણે અને સરેરાશ લોકો તેમને દેવઆનંદની (દિગ્દર્શક : વિજય આનંદ) કલાસિક ફિલ્મ ગાઈડથી ઓળખે છે. 13મી મે, ર001ના દિવસે, પંચાણું વરસે ફાઈનલ એકઝિટ લેનારા આર. કે. નારાયણસરે ગાઈડ નવલકથા લખી ત્યારે પચાસ વરસના હતા. સાલ હતી 19પ6. આગલા વરસે જ ભીષણ દુકાળને લીધે મૈસુરના તમામ જલસ્ત્રોત સૂકાઈ ગયા હતા અને તેમણે જોયું કે મૈસુર કોર્પોરેશને બ્રાહ્મણો પાસે જાહેરમાં અગિયાર દિવસ મંત્રોના જાપ કરાવ્યાં હતા. બારમા દિવસે વરસાદ થયો પણ હતો… આ ઘટના પરથી નારાયણસરના સર્જક દિમાગમાં એક પ્લોટ ઘુમરાવા લાગ્યો હતો : એક એવો માણસ કે જે કમને સંત બનવા માટે સહમત થાય છે

- Advertisement -

ગાઈડ નોવેલ કે ફિલ્મની થીમ આ. 19પ6માં જ પોતાની દીકરીને પરણાવીને સાસરે વિદાય ર્ક્યા પછી એકલાં પડેલા આર. કે. નારાયણ રોકફેલર ફાઉન્ડેશનની ગ્રાંટ પર વિદેશ જઈને નવું સર્જન કરવા માટે તૈયાર થયા. નવલકથાની થીમ દિમાગમાં હતી જ, અમેરિકાના બર્કલે શહેરમાં પહોંચીને નારાયણસરે પહેલાં તો વ્યાજબી બજેટ તેમજ યોગ્ય વાતાવરણવાળું રહેવા માટેનું સ્થળ (હોટેલ) શોધ્યું અને પ્રતિ દિવસ સાત ડોલરની ટેરિફવાળી હોટલ છોડીને મહિનાના પંચોતેર ડોલરવાળી હોટેલના રૂમમાં શિફટ થયા અને ત્રણ મહીના ત્યાં જ રહીને તેમણે એંસી હજાર શબ્દોમાં નવલકથાનો પ્રથમ ડ્રાફટ પૂરો ર્ક્યો. તેનું નામ ગાઈડ. 1964માં તેમની આ જ નોવેલને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. એ જ વરસે દેવઆનંદે તેમને પહેલાં પત્ર લખ્યો અને પછી રૂબરૂ મળ્યાં. દેવઆનંદ ગાઈડ પરથી બે ભાષામાં (હિન્દી-અંગે્રજીમાં) ફિલ્મ બનાવવા માંગતા હતા. ગાઈડ ના રાઈટસ માટે દેવઆનંદે ચેક બુક કાઢીને નારાયણસરને ભરવા માટેની એમાઉન્ટ પૂછી. પોતાની આત્મકથા માય ડેઈઝમાં આર. કે. નારાયણ લખે છે કે, અચાનક લાભની આવી ઘટનાથી મારી વિચાર – શક્તિ બહેર મારી ગઈ હતી… સ્વસ્થ થયા પછી મામૂલી રકમ એડવાન્સમાં લઈને નારાયણસરે અમુક પર્સેન્ટેજ (નફામાંથી) રોયલ્ટી મેળવવાનો દેવઆનંદ સાથે કરાર ર્ક્યો. નારાયણસરનું લોજિક ઈમાનદાર હતું: ફિલ્મની સાથે જ લાભ-નુકશાન મેળવીશ. નાહકનો લાભ નહીં લઉં…

196પમાં રિલીઝ થયેલી ગાઈડ ફિલ્મ માત્ર સુપરહિટ જ નહોતી થઈ, પણ ઓલટાઈમ કલાસિકનો દરજ્જો તેને મળેલો છે. હિન્દી સિનેમાની પ્રથમ સો ફિલ્મમાં ગાઈડનું નામ ઉમેરવું ફરજિયાત છે પણ મજા એ છે કે ગાઈડ રિલીઝ પછી આર. કે. નારાયણને મૌખિક તેમજ લેખિત જણાવવામાં આવ્યું કે ગાઈડ ફિલ્મે કોઈ નફો ર્ક્યો નથી. નફો થશે ત્યારે તમને ભૂલ્યાં વગર, તમારો હિસ્સો મોકલી આપવામાં આવશે… જો કે નારાયણસરનું મન તો શરૂઆતથી જ ફિલ્મ બાબતે ખાટું થવા લાગ્યું હતું એવું તેમણે પોતાની આત્મકથા માય ડેઝમાં લખ્યું છે. ગાઈડનું લોકાલ નારાયણસરે માલગૂડી દેખાડયું હતું કે જેનું(કાલ્પનિક) સર્જન તેમનું જ હતું. ભારતમાં માલગૂડી શહેર ક્યાંય છે જ નહીં. તેથી માલગૂડી જેવા સ્થળો દેખાડવા માટે આર. કે. નારાયણને સાથે લઈને આખું યુનિટ મૈસુરમાં ફર્યું હતું. સર્જકે લાગતા-વળગતાં સ્થળો દેખાડયા કે જે તેમની વાર્તા સાથે મેચ થતા હતા. સ્થળો જોયાં પછી જો કે યુનિટ પાછું આવ્યું જ નહીં. મોડેથી નારાયણસરને ખબર પડી કે ફિલ્મ મૈસુરની બદલે જયપુરમાં શૂટ થઈ રહી છે. આર. કે. નારાયણે વાંધો લીધો પણ તેમને કહી દેવામાં આવ્યું કે સિનેમાના મોટા પરદામાં રંગ ભરવા માટે જયપુર જ યોગ્ય છે. આમ પણ તમારા માલગૂડી નું અસ્તિત્વ જ ક્યાં છે ?

નારાયણસરને તો વહીદા રહેમાનના પાત્રના કેન્વાસ પર વાંધો હતો કારણ કે એમની હિરોઈન રાષ્ટ્રીય કક્ષ્ાાની નહોતી કે બોઈંગમાં ઉડનારી કે પ્રશંસકોને ઓટોગ્રાફ આપનારી નહોતી. ફિલ્મવાળાએ મારી હિરોઈનને વીઆઈપી બનાવી દીધી એમ કહેનારા નારાયણસરને કલાઈમેક્સ પણ બહુ નિરાશાજનક લાગતો હતો… બેશક,આ ગાઈડના જન્મદાતા સર્જકનો અભિપ્રાય છે. તમારી જેમ મને પણ વિજય આનંદની ગાઈડ કલાસિક જ લાગે છે પણ એટલે જ કંઈ આપણે તેના મૂળ રચયિતાની લાગણીને નજરઅંદાઝ કરીએ એ કેવું ? પડોશણ આપણને આદર્શ સ્ત્રી લાગે પણ એ જ વાત પડોશણના પતિને માન્ય જ હોય એવું શક્ય ખરું ? ગાઈડ ફિલ્મ અને નારાયણસરનું પણ આવું જ માનવું રહયું.

You Might Also Like

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન

પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે

વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન
Next Article પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?