By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    3 hours ago
    બ્રિટનના રોયલ એરફોર્સ (RAF) ફાઇટર પાઇલોટ્સ ઇન્ડિયન એર ફોર્સ પાસેથી તાલીમ લેશે
    5 hours ago
    પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, કાયમી સંઘર્ષ વિરામનો નિર્ણય હવે તાલિબાન શાસન પર નિર્ભર : PM શરીફ
    1 day ago
    ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    2 days ago
    ભારત 7મી વખત યુએન માનવાધિકાર પરિષદમાં ચૂંટાયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 hours ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 hours ago
    મહારાષ્ટ્રના નંદુરબારમાં મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8નાં મોત
    2 hours ago
    દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં લાગી આગ
    2 hours ago
    પાકિસ્તાની હવાઈ હુમલામાં 3 અફઘાન ક્લબ ક્રિકેટર અને 14 નાગરિકનાં મોત
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 day ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 day ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 day ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    2 days ago
    મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતની અને પાકિસ્તાની હોકી ટીમે હાથ મિલાવ્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 day ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    4 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    5 days ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 hours ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 hours ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    3 days ago
    ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે
    3 days ago
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 day ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    4 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપની સ્થાપના પછી ભારતની એકતા, અખંડિતા અને લોકશાહીને બળ-રક્ષણ મળ્યું: રાજુ ધ્રુવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભાજપની સ્થાપના પછી ભારતની એકતા, અખંડિતા અને લોકશાહીને બળ-રક્ષણ મળ્યું: રાજુ ધ્રુવ
રાજકોટ

ભાજપની સ્થાપના પછી ભારતની એકતા, અખંડિતા અને લોકશાહીને બળ-રક્ષણ મળ્યું: રાજુ ધ્રુવ

Khaskhabar Editor
Last updated: 2024/04/05 at 6:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના દરેક કાર્યકરને શુભેચ્છા પાઠવતા રાજુ ધ્રુવ

સ્થાપકો શ્યામાપ્રસાદ મુખર્જી, પં.દીનદયાળ ઉપાધ્યાયથી લઈ અટલજી-આડવાણીજીની એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની વિચારધારાને આગળ વધારી રહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ : રાજુ ધ્રુવ

- Advertisement -

3માંથી 303 બેઠકોએ પહોચેલો ભાજપ મોદીના નેતૃત્વમાં 400 બેઠકો જીતીને કરોડો ભારતીયોના સપનાને સંકલ્પબદ્ધ રીતે પૂર્ણ કરશે : રાજુ ધ્રુવ

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.5

આગામી 6 એપ્રિલના રોજ ભાજપનો 44(74)મો સ્થાપના દિવસ છે. ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે પક્ષની અખંડ એકતા યાત્રામાં પ્રદાન આપનારા નાના મોટા તમામ કાર્યકરો અને માર્ગદર્શકોને અભિનંદન સાથે શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું છે કે, 6 એપ્રિલ,1980 (21મી ઓક્ટોબર 1951 ભારતીય જનસંઘ)ના રોજ સ્થપાયેલાં ભારતીય જનતા પક્ષને 44 (જનસંઘ-ભાજપના સંયુક્ત 74) વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. સક્ષમ નેતૃત્વ અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્પબળ દ્વારા વિચાર, વિકાસ અને વિશ્વાસ થકી ભાજપે આજે ભારતને વૈશ્વિક સ્તર પર સન્માન સાથે વધુ મજબૂત સ્થાન અપાવ્યું છે.

- Advertisement -

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત બદઈરાદાભર્યા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ-ભાજપનાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતા, રાષ્ટ્રવાદ અને લોકશાહીને નવજીવન મળી શક્યું. ઈ.સ. 1952ની સામાન્ય ચૂંટણીમાં લોકસભાની માત્ર ત્રણ બેઠકો મેળવનાર જનસંઘ 1962 સુધીમાં દેશનો પ્રમુખ રાજકીય પક્ષ બની ગયો હતો. ઈ.સ. 1968માં પંડિત દિનદયાળજીનાં નિધન બાદ અટલ બિહારી વાજપાઈજીએ જનસંઘની કમાન સંભાળી. પોતાના આગવા અંદાજ અને અનુભવને આધારે અડવાણીજી અને પાર્ટી કાર્યકરોએ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરનાર ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થાનો પ્રચંડ વિરોધ કર્યો, જેના પરિણામે કોંગ્રેસની કપરી હાર થઈ. મોરારજી દેસાઈ પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન અને અટલ બિહારી વાજપાઈ વિદેશમંત્રી બન્યા હતા. થોડા વર્ષો બાદ જનસંઘના કાર્યકરોએ ‘ભાજપ’ એટલે કે ભારતીય જનતા પક્ષની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ કરી. 44 (74)વર્ષ બાદ આજે ભાજપ રાષ્ટ્રવાદી વિચારધારા, સુરાજ્ય શાસનપદ્ધતિ અને પરંપરાગત મૂલ્યોની જાળવણી કરનાર વિશ્વનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ બની ગયો છે. 3માંથી 300બેઠકોએ પહોચેલી ભાજપ હવે 400 બેઠકો જીતીને કરોડો ભારતીયોના સપનાને સંકલ્પબદ્ધ રીતે પૂર્ણ કરશે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, દરેક ધર્મ, સંપ્રદાય અને સમાજ માટે સમભાવ તેમજ રાષ્ટ્ર માટે સેવાભાવ રાખનાર ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર હોવાનું ગૌરવ એ દેશહિત માટે જીવન સમર્પિત કરવાનું ગૌરવ છે. ભાજપની પંચનિષ્ઠાઓ – સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ,લોકતંત્ર, એકાત્મ માનવદર્શન, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિએ ભારતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો વિશ્વને પરિચય આપ્યો છે. દેશની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ હેઠળ મજબૂત અને સ્થિર શાસન દ્વારા સ્થપાયેલું શાંતિ અને સુરાજ્યનું વાતાવરણ એ ભારતીય જનતા પક્ષના સુશાસનનું પરિણામ છે. કોંગ્રેસના શાસનમાં દેશ વૈશ્વિક કક્ષાએ દરેક ક્ષેત્રમાં પાછળને પાછળ ધકેલાઈ રહ્યો હતો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના દીર્ઘદ્રષ્ટિ ભરી આગેવાનીમાં ભાજપનાં સામાન્ય કાર્યકરોએ દેશની ધૂરા સંભાળીને વિશ્વભરમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.

આજે ભારત ભાજપ માટે આરાધ્યદેવ અને દેશ માટે ભાજપ એક મહત્વનું ચાલકબળ બની ગયા છે.એ સમયથી શરૂ થયેલી આ યાત્રા તારીખ 6 એપ્રિલ, 1980ના રોજ એવા પડાવ પર પહોંચી, જે ભારતનું ભવિષ્ય બદલાવનારો પૂરવાર થવાનો હતો. દેશ ના સોનેરી ભવિષ્ય ની મંગલ સ્થાપના થઈ, ભારતીય જનતા પાર્ટીની જેના સ્થાપક અધ્યક્ષ તરીકે અટલ બિહારી વાજપેયી ચૂંટાયા. અડવાણીજી, સિકંદર બખ્ત અને સૂરજભાણની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. મુંબઈના બાન્દ્રા પાસે28 ડિસેમ્બર, 1980ના રોજ જસ્ટિસ મહમદ કરીમ ચાગલાં ની વિશેષ ઉપસ્થિતિ માં ભાજપનું પ્રથમ અધિવેશન યોજાયું હતું. દેશના એકમાત્ર રાષ્ટ્રવાદી રાજકીય પક્ષ તરીકે ખ્યાતિપ્રાપ્ત જનસંઘના દેશહિત વિચારધારા ધરાવનારા કાર્યકર્તાઓએ ભાજપની જવાબદારી પોતાના ખભા ઉપર ઊંચકી લીધી.

You Might Also Like

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા

જય જલિયાણ ગ્રુપ દ્વારા 29મીએ દીપ પ્રાગટય, મહાઆરતી, છપ્પન ભોગ સહિતનું આયોજન

રાજસ્થાનથી ટ્રક લઈને આવી સૌરાષ્ટ્રમાં ચોરીને અંજામ આપતી કંજર ગેંગ ઝડપાઇ

એક સમયે ભાજપનો ગઢ ગણાતું રાજકોટ આજે ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું

TAGGED: BJP, ddemocracy, Integrity, Rajkot, rajudhruv, UnityofIndia
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોઢવણિક મહાજન રાજકોટ દ્વારા UVMC પાર્ટીલોન્સનું ધમાકેદાર લોકાર્પણ કરાયું
Next Article પોરબંદર લોકસભા ચૂંટણી અંતર્ગત 2399 શખ્સો સામે અટકાયતી પગલા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા
ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમવાર 100 અબજ ડોલર
તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
કૌભાંડ અને વિવાદે મુકેશ પટેલ, બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો ભોગ લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

જય જલિયાણ ગ્રુપ દ્વારા 29મીએ દીપ પ્રાગટય, મહાઆરતી, છપ્પન ભોગ સહિતનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?