By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 hours ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    3 hours ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 hours ago
    સાઉદીના ‘સ્લીપિંગ પ્રિન્સ’ અલવાલીદ બિન ખાલેદનું 20 વર્ષ કોમામાં રહ્યા બાદ અવસાન
    4 hours ago
    ઇન્ડોનેશિયાની જહાજમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત, 150થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશિ થરૂર હવે આપણામાંથી નથી: કોંગ્રેસ નેતાના પ્રહારથી તિરાડ ખુલી ગઈ
    3 hours ago
    જમ્મુ અને કાશ્મીર: કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન; 10 ઘાયલ
    4 hours ago
    સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો
    5 hours ago
    આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ
    2 days ago
    ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    4 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    4 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    4 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    5 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    3 hours ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    3 hours ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    2 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    4 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    2 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    3 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં આગામી 5 વર્ષમાં 200થી વધુ એરપોર્ટ હશે, 1400 એરક્રાફ્ટનો ઓર્ડર: જ્યોતિરાદિત્ય સિંધિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતમાં આગામી 5 વર્ષમાં 200થી વધુ એરપોર્ટ હશે, 1400 એરક્રાફ્ટનો ઓર્ડર: જ્યોતિરાદિત્ય સિંધિયા
રાષ્ટ્રીય

ભારતમાં આગામી 5 વર્ષમાં 200થી વધુ એરપોર્ટ હશે, 1400 એરક્રાફ્ટનો ઓર્ડર: જ્યોતિરાદિત્ય સિંધિયા

Khaskhabar Editor
Last updated: 2023/06/08 at 3:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે જણાવ્યું હતું કે ભારતમાં આગામી પાંચ વર્ષમાં 200થી વધુ એરપોર્ટ, હેલિપોર્ટ અને સી પ્લેન હશે અને ભારતીય એરલાઇન્સ આ સમયગાળા દરમિયાન 1,400થી વધુ વધારાના એરક્રાફ્ટનો ઓર્ડર આપશે.

કેન્દ્ર સરકારના નવ વર્ષના કાર્યકાળમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલા કામોની માહિતી આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સિંધિયાએ કહ્યું હતું કે ભારતમાં 2014 સુધી 74 એરપોર્ટ હતા અને હવે આ સંખ્યા વધીને 148 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં 2013-14માં છ કરોડ સ્થાનિક હવાઈ મુસાફરો હતા. હવે આ સંખ્યા 135 ટકા વધીને 14.5 કરોડ થઈ ગઈ છે. તેવી જ રીતે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોની સંખ્યા 50 ટકા વધીને 4.7 કરોડ થઈ ગઈ છે.

- Advertisement -

સિંધિયાએ આ અંગેની વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે આ સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઈટમાં માલસામાનનો ટ્રાફિક 65 ટકા વધતા તે 22 લાખ ટનથી 36 લાખ ટન થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રગતિશીલ નીતિઓને કારણે આપણે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયા છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે 2014માં ભારતીય એરલાઈન્સ પાસે એરક્રાફ્ટની સંખ્યા 400 હતી જે હવે વધીને 700 થઈ ગઈ છે અને તેમાં 75 ટકાનો વધારો થયો છે. એર ઈન્ડિયાએ 70 અબજ ડોલરમાં 470 એરક્રાફ્ટનો ઐતિહાસિક ઓર્ડર આપ્યો છે. એવી અપેક્ષા છે કે ભારતીય એરલાઇન્સ આગામી પાંચ વર્ષમાં વધારાના 1,200થી 1,400 એરક્રાફ્ટનો ઓર્ડર આપશે તેમ સિંધિયાએ જણાવ્યુ હતું.

નાગરિક ઉડ્ડયન મંત્રી માહિતી આપતા વધુમાં કહ્યું કે આગામી પાંચ વર્ષમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરપોર્ટની સંખ્યા વધીને 200થી વધુ થઈ જશે તેમજ 2014માં માત્ર ત્રણ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હતા જે હવે 11 વધુ તૈયાર છે અને 10 વધુ મંજૂર કરવામાં આવ્યા છે. એ જ રીતે 2014માં ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં નવ એરપોર્ટ હતા અને તેની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને 2030 સુધીમાં વાર્ષિક ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા 45 કરોડ થઈ જશે જેમાં વર્તમાન આંકડાથી 300 ટકાનો વધારો થઈ શકે છે. હાલમાં છ મહાનગરોમાંના એરપોર્ટની સંયુક્ત વાર્ષિક ક્ષમતા 22 કરોડ મુસાફરોની છે. નવી મુંબઈ અને ગ્રેટર નોઈડા એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ક્ષમતા લગભગ બમણી થઈને 41.5 કરોડ થઈ જશે.

You Might Also Like

શશિ થરૂર હવે આપણામાંથી નથી: કોંગ્રેસ નેતાના પ્રહારથી તિરાડ ખુલી ગઈ

જમ્મુ અને કાશ્મીર: કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન; 10 ઘાયલ

સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો

આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ

ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી

TAGGED: aircraft, AIRPORTS, india, JyotiradityaScindia
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખરીફ પાકોના ટેકાના ભાવમાં રૂ.128થી લઇને રૂ.805 સુધીનો વધારો કરાયો
Next Article હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં એસટી પ્રશ્ર્ને વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા : મહેન્દ્રનગરમાં ચક્કાજામ

Khaskhabar Editor Khaskhabar Editor 31 seconds ago
પાટડીના પીપળી ગામે ઓરડીમાંથી LCB ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
પ્રાંત અધિકારીની કાર્યવાહી: સોનગઢ ગામે કોલસાની ત્રણ લીઝ પર ચેકિંગ હાથ ધરાયું
સુરેન્દ્રનગરની સી.જે.હૉસ્પિટલમાં રૂ. 30 લાખના ખર્ચે સોલાર સિસ્ટમનું ઉદ્દઘાટન
ધ્રાંગધ્રામાં એક યુવતી સહિત બે શખ્સો વિરુઘ્ધ હનીટ્રેપનો ગુનો નોંધાયો
જૂનાગઢ ફાયર બ્રિગેડનાં ડ્રાઇવરે પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શશિ થરૂર હવે આપણામાંથી નથી: કોંગ્રેસ નેતાના પ્રહારથી તિરાડ ખુલી ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

જમ્મુ અને કાશ્મીર: કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન; 10 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?