By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    2 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    1 day ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    1 day ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    1 day ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    3 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    4 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    5 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    5 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    5 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    3 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    4 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    4 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    5 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપાની તમામ સ્કૂલોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિત રૂ. 191 કરોડની 65 દરખાસ્તો મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનપાની તમામ સ્કૂલોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિત રૂ. 191 કરોડની 65 દરખાસ્તો મંજૂર
રાજકોટ

મનપાની તમામ સ્કૂલોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિત રૂ. 191 કરોડની 65 દરખાસ્તો મંજૂર

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 4:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રાજકોટમાં 3 માસ બાદ સ્ટેન્ડિંગની બેઠક મળી

24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકાયો : 2 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટમાં 3 મહિનાની સૌથી લાંબી આચારસંહિતા બાદ આજે (18 જૂન) મનપા કચેરીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. રાજકોટમાં પ્રારંભિક તબક્કે ચંદ્રેશનગરમાં 24 કલાક મીટરથી પાણી પહોંચાડવા પાઇલોટ પ્રોજેકટ અમલમાં હતો. જોકે, આજની બેઠકમાં આ પ્રોજેકટનાં મેન્ટેનન્સનો ખર્ચ નામંજૂર કરી આડકતરી રીતે 24 કલાક પાણીનો પ્રોજેકટ પડતો મુકવામાં આવ્યો હતો. જ્યારે મનપાની શિક્ષણ સમિતિ સંચાલિત તમામ 26 સ્કૂલો સહિત 27 બિલ્ડિંગોમાં ફાયરનાં સાધનો લગાવવા સહિતની રૂ. 191.37 કરોડની કુલ 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, આચારસંહિતા બાદ આજે મળેલી બેઠકમાં કુલ 68 દરખાસ્તોમાંથી 65 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. કુલ રૂપિયા 191.37 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, 2 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રેસકોર્ષનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે સર્વેશ્વર ચોકમાં મલ્ટીલેવલ પાર્કિંગ યોગ્ય ન લાગતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. તેમજ વર્ષો પૂર્વે ચંદ્રેશનગર ખાતે 24 કલાક પાણી વિતરણનાં પ્રયોગ માટે મીટર મુકવામાં આવ્યા હતા. આ પ્રોજેકટના મેઈન્ટેન્સની દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી છે.

તાજેતરમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ પૂરા શહેરમાં ફાયર સેફટી માટે કડક પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે મનપાની શિક્ષણ સમિતિ હસ્તક 26 સ્કૂલો અને સમિતિના મુખ્ય બિલ્ડિંગ મળી કુલ 27 મકાનો માટે ફાયર સેફ્ટી સિસ્ટમ બેસાડવા અને એનઓસી રિન્યુ કરવા માટે 54 લાખનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઇન પરથી પ્રાથમિક સ્કૂલો કે જેનું ક્ષેત્રફળ 500 ચો.મી. કે તેથી વધુ હોય તેવી સ્કૂલમાં ફાયર સેફ્ટીની સુવિધા તાત્કાલીક ધોરણે ફીટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

- Advertisement -

મ્યુ. કમિશનર ડી. પી. દેસાઇએ મોકલેલી દરખાસ્ત મુજબ શિક્ષણ સમિતિની 26 સ્કૂલો અને સમિતિની કચેરી મળી 27 બિલ્ડિંગનો સર્વે કરાતા આ 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળવાળા બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે 45.09 લાખના ખર્ચનો અંદાજ નીકળ્યો છે. તો 2021-22માં 9 મીટરથી ઉંચાઇવાળી 10 સ્કૂલમાં ફાયરનાં એનઓસી લેવાયા બાદ રિન્યુ ન થયાનું ખુલ્યુ છે. અમુક સાધનો બંધ હાલતમાં હોય ત્યાં પણ 9 લાખ મળી કુલ 54.09 લાખનો ખર્ચ થવા શાસનાધિકારીએ પત્ર લખ્યો હતો. આ સિસ્ટમ બેસાડવા સ્કૂલ બોર્ડને 100 ટકા નોનગ્રાન્ટેબલ ખર્ચ પેટે આ રકમ ચુકવવા સ્ટે. કમિટી પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેને મંજૂર કરવામાં આવતા હવે મનપા સંચાલિત તમામ સ્કૂલોમાં ફાયરનાં સાધનોનું ફિટિંગ કરવામાં આવશે.
શહેરના વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ આવેલો છે. આ હોલનું નવીનીકરણ કરવા રૂ 4.71 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું. 542 ચો.મી. એરીયામાં ગ્રાઉન્ડ+3 ફલોરનું ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડિંગ બનાવવા માટે આશીષ ક્ધસ્ટ્રક્શન કંપનીએ ભાવોભાવ કામ કરવા તૈયારી દર્શાવી છે. 4.71 કરોડના ખર્ચ અને 84.81 લાખ જીએસટી સહિત કુલ રૂ. 5.56 કરોડના ખર્ચે આ કામ એજન્સીને આપવા કમિશનરે દરખાસ્ત મોકલી હતી. તેમજ વોર્ડ નં.2માં અલ્કાપુરી સોસાયટી 1, 2, 3, 9 તથા 12માં સાઇડ પડખામાં પેવિંગ બ્લોક કરવાનું રૂ. 33.90 લાખનું કામ ડિમ્પલ જે. પાનસુરીયા એજન્સી 24.96 ટકા ઓછા ભાવે કરી આપશે. આ કામ મનપાને રૂ. 25.43 લાખમાં કરવા દરખાસ્ત મળી હતી. જેનો જીએસટી સહિતનો ખર્ચ રૂ. 30 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

સરદારનગર મેઇન રોડથી ડો. દસ્તુર માર્ગ પર પાકો વોંકળો બનશે
આ ઉપરાંત સ્ટેન્ડિંગનાં એજન્ડા પર કુલ 68 દરખાસ્ત રહેલી છે. જેમાં જુદા-જુદા વિસ્તારમાં રસ્તાના કામ, મોટા મવાના સ્મશાનમાં ગેસ આધારીત સિસ્ટમ, વેસ્ટ ઝોનમાં બલ્ક ફલો મીટર, વોર્ડ નં.18માં ડામર, ડ્રેનેજ, રીકાર્પેટ સહિતના કામો, જેટકો ચોકડીએ ભૂગર્ભ ગટર (વોર્ડ નં.11), આજી ડેમ રામવન ગેટ સામે બ્લોક પ્લાન્ટેશન, વોર્ડ નં.4માં ટીપી રોડ પેવરથી મઢવા, રેલનગરમાં જીએસઆર બનાવવા, ઝુ પાસે બનનારા લાયન પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ વોલ બનાવવા, વોર્ડ નં.1માં સત્યનારાયણ મેઇન રોડથી શીતલ પાર્ક સુધી ડ્રેનેજ લાઇન, વોર્ડ નં.7માં સરદારનગર મેઇન રોડથી ડો. દસ્તુર માર્ગ પર પાકો વોંકળો બનાવવા સહિતની દરખાસ્તો પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.

You Might Also Like

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા

હરપાલદેવ મા શક્તિના અમર અંજવાળા ઐતિહાસિક ફિલ્મ રિલિઝ

TAGGED: municipal schools, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસાદ-વાવાઝોડાં પહેલા જર્જરિત બાંધકામ મામલે કાર્યવાહી અનિવાર્ય
Next Article RTOનો ટ્રેક ફરી બંધ: સેન્સર ખરાબ થતાં રિપેરિંગ માટે અમદાવાદ મોકલાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?