By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    2 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    3 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    3 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    3 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    3 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    4 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    3 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    5 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    5 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    5 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    3 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    5 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    6 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’
રાજકોટ

‘ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય’

Khaskhabar Editor
Last updated: 2024/04/16 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

અમને શું હાથા બનાવવાના છે?

ક્ષત્રિય આંદોલન વચ્ચે પદ્મિનીબાનો ઑડિયો વાયરલ

- Advertisement -

સંકલન સમિતિ સામે નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

પરસોતમ રૂપાલા વિરુદ્ધ ગુજરાતના ક્ષત્રિય સમાજ દ્વારા ચાલતા આંદોલન વચ્ચે એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઑડિયો ક્લિપ આંદોલનનો ચહેરો બની ગયેલાં મહિલા નેતા પદ્મિનીબા વાળાનો હોવાનું કહેવાય છે. આ વાયરલ ઑડિયો ક્લિપમાં પદ્મિનીબા તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા ક્ષત્રિય મહાસંમેલનની ચર્ચા કરતાં ને સંકલન સમિતિ પ્રત્યે પણ નારાજગી દર્શાવતાં સાંભળવા મળે છે.
સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં પદ્મિનીબા રાજપૂત સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતાં જોવા મળે છે કે આખરે તાજેતરમાં રાજકોટમાં યોજાઈ ગયેલા સંમેલનમાં કોઇ નિર્ણય શા માટે ન આવ્યો અને એમ પણ કહે છે કે સંકલન સમિતિ નેતૃત્વ કરી રહી છે પરંતુ દંડા તેમણે ખાવાના છે. સાથે એવો પણ આરોપ લગાવ્યો કે રાજકોટના સંમેલનમાં અન્ય નેતાઓ તેમને બોલવા દેવા માંગતા ન હતા.

- Advertisement -

વાયરલ ક્લિપમાં પદ્મિનીબા કહેતાં સાંભળવા મળે છે કે, કાલે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈકને કંઈક નિર્ણય આજે આવશે. પણ નિર્ણય તો એક પણ ન થયો, તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલાં સંમેલનોમાં થયાં. એકનાં એક ભાષણો જ બધે થયાં છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાનાં છે? લડત જીતવાની કઈ રીતે છે?
આગળ તેઓ કહે છે કે, પહેલી બાબત એ છે કે આપણે રૂપાલાભાઈને (પરસોતમ રૂપાલા, રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર) ફોર્મ (ચૂંટણી માટેનું નામાંકન પત્ર) જ શું કામ ભરવા દેવું જોઈએ? ફોર્મ ભરી દેશે તો ગેરેન્ટી કોણ લેશે કે રૂપાલાભાઈ ફોર્મ પરત ખેંચી લેશે, અથવા તો એવી ગેરેન્ટી છે કે રૂપાલાભાઈ હારી જ જશે? નોંધવું જોઈએ કે ભાજપ નેતા પરસોતમ રૂપાલા આગામી 16 એપ્રિલના રોજ (મંગળવાર) ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જ્યારે રવિવારે (14 એપ્રિલ) યોજાયેલા મહાસંમેલનમાં રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે રૂપાલા ફોર્મ ભર્યા બાદ પરત ન ખેંચી લે તો પાર્ટી સામે મોરચો ખોલવામાં આવશે.

ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો, પદ્મિનીબાએ આગળ કહ્યું કે, હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે અને રાજકોટ રહે.. અહીં રાજકોટમાં દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું, તો પછી સંકલન સમિતિ કઈ રીતે જીત અપાવવાની છે? આ (આંદોલન) દિવસે-દિવસે ઠંડુ પડતું જાય છે એમ કહેતાં તેઓ આગળ કહે છે કે, હવે આટલું પબ્લિક ભેગું નહીં થાય, જેટલું કાલે (રાજકોટમાં થયેલા મહાસંમેલન વિશે) થયું હતું. આગળ કહે છે કે, આ બધું લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું છે. હવે આમાં શું કરવાનું છે એ હું સમાજને પ્રશ્ન પૂછું છું. અમે તો સત્યની લડાઇ લઈને બેઠા છીએ. આમાં શું ગૂંચવાડો થયો છે એ ખબર નથી પડતી. ત્યારબાદ તેઓ કહેતાં સાંભળવા મળે છે કે, કાલે રૂપાલાભાઈ ફોર્મ ભરે એટલે અમારે શું કરવાનું..અમે તો સામે પડવાના જ છીએ, લડવાના જ છીએ, પણ હાથા અમને બનાવવાના છે?

વાયરલ ક્લિપમાં પદ્મિનીબા રવિવારે (14 એપ્રિલ) રાજકોટમાં યોજાઇ ગયેલા મહાસંમેલનને લઈને પણ નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં. તેમણે કહ્યું, મારે તો કાલે વાત મૂકવાની જ હતી, મને તો એ લોકો સ્પીચ પણ આપવા દેવા માંગતા ન હતા. મેં પરાણે સ્પીચ આપી છે. મારું તો વક્તામાં નામ જ ન હતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં.તો શું કામ મને આ લોકો રોકે છે? અહીં નોંધવું જોઈએ કે વાયરલ ક્લિપમાં તેઓ પોતાનું જ સંબોધન કરીને પદ્મિનીબા નામ લેતાં સાંભળવા મળે છે.

તેમણે કહ્યું કે, હું સંકલન સમિતિને પ્રશ્ર્ન કરું છું કે તમે બધા મને શું કામ રોકો છો? તમે બધા પાઘડીઓ અને સાફા બાંધીને ઉપર ચડી ગયા હતા, સ્પીચ આપી હતી. પણ હવે કાલે રૂપાલાભાઈને ફોર્મ શું કામ ભરવા દેવું જોઈએ? હવે લાંબું શું કામ કરો છો? હવે કહો છો કે 19 તારીખે અમારે પાર્ટ-2 ચાલુ થશે. હવે જો પાર્ટ-2 રોડ ઉપર ઉતરવાનું જ હોય તો અત્યારે જ કરો.હું એમ પૂછવા માંગું છું કે હવે રાહ શેની જોવામાં આવી રહી છે? પછી શું રૂપાલાભાઈને ઘરે કહેવા જશો કે ફોર્મ પરત ખેંચી જ લો. ફોર્મ પાછું ખેંચાય એવી ખાતરી કોણ આપે છે? રૂપાલાભાઈ એક વખત ફોર્મ ભરી જ દે, પછી નક્કી કોણ કરશે કે તેઓ નહીં હારે કે જીતશે તેમ છે કે નહીં? એ બધું રાજકોટમાં છે અને અમારે જોવાનું છે.
આમાં શું ખીચડી પાકી રહી છે તે મને ખબર નથી પડતી તેમ કહીને ઉમેરે છે કે, કાલે સ્ટેજ પર જે ખેંચાખેંચી થતી હતી

તે બધા કાલે રાજકોટ આવો. ફોર્મ ભરાવું ન જોઈએ. ફોર્મ જ શું કામ ભરાવા દેવું જોઈએ? આવી ગાંધીગીરી કરવી હોય તો આવાં આંદોલન ન કરાય, ઘરે બેસી જવાય. આમાં અમારા જેવાને મરવા જેવું થઈ જશે. અમારે જીવ દેવા પડશે. તમને કોઇ ફેર નહીં પડે.ખાસ-ખબર આ વાયરલ ક્લિપની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી, પરંતુ એક અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પદ્મિનીબાએ તેમની સાથે વાતચીતમાં ઑડિયો તેમનો જ હોવાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ પદ્મિનીબાએ વાયરલ ઑડિયો ક્લિપમાં પોતાનો જ અવાજ હોવાની પુષ્ટિ કરી હતી. વાચકોને જાણ થાય કે સંકલન સમિતિ એટલે રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની વાત થાય છે, જે આ આંદોલનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ક્ષત્રિય સમાજની તમામ નાની-મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે. હાલ ચાલતા આંદોલનના તમામ નિર્ણયો આ સમિતિ કરે છે.

You Might Also Like

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

રાજકોટનાં યુવાન કર્મ ભટ્ટએ ચિંધ્યો નવો રાહ સગા-સંબંધી, મિત્રોનાં નામે ગરીબ બાળકોને દિવાળી સેલિબ્રેશનની કીટ આપી!

રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારી નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે

TAGGED: Gandhijiri, Padminiba
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બન્ને આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Next Article સરગમ કલબ અને રાજકોટ એકબીજાની ઓળખ બની ગયા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દિવાળીની પૂજામાં કયા કપડાં ન પહેરવા જોઈએ? માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના નિયમો જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ST વિભાગના તમામ કર્મચારીઓને ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે રૂ. 10,000 અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

દિવાળી મિની વેકેશનમાં રાજકોટ અને તેની આસપાસ ફરવાલાયક સ્થળો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?