By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    4 seconds ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    27 minutes ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    40 minutes ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    59 minutes ago
    એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
    1 hour ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    12 minutes ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    20 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    20 hours ago
    ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે
    20 hours ago
    20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    23 hours ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    23 hours ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    23 hours ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 3:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

TMC સાંસદ અભિષેક બેનર્જીનું 5 મી ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરને ઘેરવાનું અને 2 જી ઓક્ટોબરે દિલ્હી જવાનું એલાન

ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે લોકતંત્રનો અંત આવશે. બીજી તરફ મમતાએ વિપક્ષના સંયુક્ત ગઠબંધનમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને કોઈ પદ નથી જોઈતું. હું માત્ર એટલું ઈચ્છું છું કે, ભાજપના શાસનનો અંત આવે. મમતા બેનર્જી બંગાળમાં ટીએમસીના વાર્ષિક શહીદ કાર્યક્રમના અવસર પર બોલી રહ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ મણિપુરની ઘટના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. મમતાએ કહ્યું કે, ભાજપે બંગાળમાં અનેક ટીમો મોકલી પરંતુ મણિપુર માટે કોઈ પણ કેન્દ્રીય ટીમ મોકલવામાં ન આવી.

- Advertisement -

હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, મણિપુરની ઘટનાથી તમને થોડુ પણ દુ:ખ થયું કે ન થયું? તમે પશ્ચિમ બંગાળ પર આંગળી ચીંઢો છે પરંતુ શું તમને માતા-બહેનો પ્રત્યે પ્રેમ નથી. અંતે ક્યાં સુધી છોકરીઓને સળગાવવામાં આવતી રહેશે? ક્યાં સુધી ગરીબો અને લઘુમતીઓની હત્યા થતી રહેશે. ભાજપ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તમે બેટી બચાવોનું સૂત્ર આપ્યુ હતું. આજે તમારું એ સૂત્ર ક્યાં છે? અમારી સંપૂર્ણ સહાનુભૂતિ મણિપુરના લોકો સાથે છે. મમતાએ વધુમાં કહ્યું કે આજે મણિપુર સળગી રહ્યું છે. આખો દેશ સળગી રહ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં આરોપીઓ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. મહિલા કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ સિંહને પણ જામીન મળી ગયા છે. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં દેશની મહિલાઓ તમને દેશના રાજકારણમાંથી જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે.

આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ 5 ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આ દિવસે અમે શાંતિપૂર્ણ રીતે ભાજપના તમામ નેતાઓના ઘરનો ઘેરાવો કરીશું. આ ઉપરાંત અભિષેકે 2 ઓક્ટોબરે દિલ્હી જવાનું પણ એલાન કર્યું છે. તેમણે કહ્યું કે અમારા નેતા મમતા બેનર્જીના આદેશ પર હું વધુ એક એલાન કરું છું. ભાજપ બંગાળનું ફંડ રોકી રહ્યું છે. તેના વિરોધમાં અમે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે દિલ્હી જઈશું.ફ

You Might Also Like

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

ગ્લોબલ વોર્મિંગથી આવનારા અઢી દાયકામાં અનાજની અછત સર્જાશે

20 દિવસમાં કોરોનાના કેસ 5 હજારને પાર થયા: 24 કલાકમાં 55નાં મોત, 500 નવા કેસ

TAGGED: GOVERNMENT, mamatabanerjee, narendramodi, PRIMEMINISTER, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભામાં રેલવે મંત્રીનો જવાબ: સિગ્નલિંગમાં ગરબડના કારણે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બની
Next Article સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદના સરવેનો કોર્ટનો આદેશ, હિન્દુ અરજદારોની જીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 8 seconds ago
ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
એલોન મસ્કની સ્ટારલિંકને ભારતમાં લોન્ચ કરવા માટે લાઇસન્સ મળ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?