આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી સહીત સમગ્ર દેશમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમા ઉમિયા સર્કલ ખાતે 108 ફૂટની ઉંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું રવિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવેથી મોરબીના ઉમિયા સર્કલ ખાતે ભારતની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ 108 ફુટ ઉંચા પોલ ઉપર કાયમી લહેરાતો રહેશે.
ઐતિહાસિક ક્ષણ : મોરબીમાં 108 ફૂટની ઉંચાઈએ ત્રિરંગો લહેરાયો

default
Follow US
Find US on Social Medias