By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    59 minutes ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    1 hour ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે
રાજકોટ

NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે

Khaskhabar Editor
Last updated: 2026/01/16 at 4:18 PM
Khaskhabar Editor 1 hour ago
Share
7 Min Read
SHARE

કટઑફ્ફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં મેડિકલ જગતથી રાજકારણ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો

18 હજારથી વધુ ખાલી બેઠકો ભરવા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સનો નિર્ણય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

હવે NEET-PG માં -40 નંબર હશે તો પણ સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર બનવા માટે એડમિશન મળી જશે. કારણ કે ગઊઊઝ-ઙૠમાં એડમિશન માટે હવે કટઓફ -40 પુરતો છે. ગઊઊઝ-ઙૠ 2025 માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) દ્વારા લેવાયેલો કટઓફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નિર્ણય અનુસાર હવે ગઊઊઝ-ઙૠ પરીક્ષામાં માઈનસ 40 સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન મળી શકે છે. આ નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્ર, રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ખઇઇજ પૂર્ણ કર્યા બાદ ખજ અથવા ખઉ જેવી સ્પેશ્યાલિસ્ટ ડિગ્રી મેળવવા માટે ગઊઊઝ-ઙૠ ફરજિયાત પરીક્ષા છે. કુલ 800 માર્ક્સની આ પરીક્ષા આધારે ઉમેદવારોની રેન્ક અને પરસન્ટાઈલ નક્કી થાય છે. કટઓફ એટલે એ લઘુત્તમ પરસન્ટાઈલ અથવા સ્કોર, જેના આધારે ઉમેદવાર કાઉન્સેલિંગ અને એડમિશન માટે પાત્ર બને છે.
ગઊઊઝ-ઙૠ 2025 માટે કટઓફ એટલે ઘટાડવાનું કારણ એ છે કે એડમિશન માટે બે-બે રાઉન્ડની કાઉન્સિલીંગ બાદ પણ લગભગ 18000 જેટલી બેઠકો ખાલી રહી ગઈ.
આ તરફ ગુજરાતમાં સ્ટેટ ક્વોટામાં બે રાઉન્ડ બાદ 650થી વધુ અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 32 હજારથી વધુ બેઠકો ખાલી રહી હોવાથી સરકાર દ્વારા આગામી બે રાઉન્ડ બાદ પણ વધુ બેઠકો ખાલી રહેશે તેવા અનુમાનથી કટઓફ ઘટાડ્યો છે.

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ કટઓફ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કર્યો

- Advertisement -

આ સીટો ભરવા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) આ નિર્ણય કર્યો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરી શકે. પરંતુ એડમિશન માટે આ -40 વાળો કટઓફ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મુદ્દે રાજકીય પક્ષોમાં વિપક્ષ પણ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. અગાઉ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને રેસિડેન્ટ ડોક્ટરો પર વધી રહેલા કામના દબાણ અને ખાલી બેઠકો અંગે નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે નવા કટઓફ અંગે ઈંખઅ દ્વારા પણ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ઈંખઅ દ્વારા આ નિર્ણયથી મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘટવાનો ભય વ્યક્ત કર્યો છે. ચર્ચા એવી પણ છે કે ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ સુધીમાં તમામ બેઠકો પણ ઓફર કરાઈ ન હતી. આ નિર્ણય બાદ તો ગઊઊઝ પરીક્ષાનો કોઈ મતલબ જ ન રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શિવસેના યુબીટી જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગઇઊખજના નિર્ણય પર પ્રતિક્રિયા આપી, હવે સ્થિતિ એ છે કે -40/800 જેવા સ્કોર પર પણ કોઈ ડોક્ટર પોસ્ટથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકશે. જરા વિચારો સીટો ભરવા માટે આપણો દેશ આવા તો ક્યા સ્તરના સ્પેશ્યાલિસ્ટ તબીબો તૈયાર કરશે, જે માનવ શરીર સાથે જોડાયેલા તંત્રમાં કામ કરશે. સીટોની અછતને દૂર કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થાને વાસ્તવમાં કંઈક નક્કર કામગીરી કરવાની જરૂર છે પ્રિયંકા ચતુર્વેદીની આ પ્રતિક્રિયા પર ઈન્ડિયા ગઠબંધનમાંથી વિરોધનો સૂર ઉઠ્યો અને કોંગ્રેસના નેતા ઉદીત રાજે તો પ્રિયંકા ચતુર્વેદીની જાતિને લઈને ટિપ્પણી કરી. તેમણે કહ્યુ તેઓ ચતુર્વેદી છે તો તેનાથી જ ખબર પડી જાય છે કે તેઓ અનામતના પક્ષમાં શા માટે બોલે? જો તેમની જાતિના ઈન્ટરેસ્ટમાં વાત હોત તો તેમણે નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હોત.

જનરલ અને ઊઠજ કેટેગરી માટે મોટો ઘટાડો કરાયો
દેશમાં ખઇઇજ કરી લીધા બાદ ખજ કે ખઉમાં એડમિશન માટે ગઊઊઝ-ઙૠ 2025માં પરીક્ષામાં નવો કટઓફ નક્કી કરવામાં આવ્યો છે. 800 માર્ક્સવાળા ગઊઊઝ-ઙૠની પરીક્ષામાં જનરલ અને ઊઠજ વર્ગ છે-જેઓ આર્થિક રીતે પછાત છે તેવા ઊઠજ (ઊભજ્ઞક્ષજ્ઞળશભફહહુ ઠયફસયિ જયભશિંજ્ઞક્ષ) માટે નવો કટ ઓફ 7 પરસન્ટાઈલ છે. જે પહેલા 50 પરસેન્ટાઈલ હતો. આ પરસન્ટાઈલ કોઈપણ પરીક્ષામાં રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જનરલ અને ઊઠજના જે વિદ્યાર્થીઓને 103 માર્ક્સ મળ્યા છે તેમને એડમિશન મળી જશે. જે પહેલા 50 પરસેન્ટાઈલ અને કટ ઓફ સ્કોર 276 હતા.

દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કટઓફમાં ઘટાડો
સામાન્ય બાદ દિવ્યાંગ કેટેગરીની જો વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરસન્ટાઈલ 45માંથી ઘટાડીને 5 પરસન્ટાઈલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 255 કટ ઓફ સ્કોર હોય તો એડમિશન મળતુ હતુ જે હવે તેમને 90 કટ ઓફ સ્કોરમાં પણ મળી જશે. આ વાત થઈ સામાન્ય, ઊઠજ અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓની.

સૌથી મોટો વિવાદ : SC-ST અને OBC માટે ઝીરો પરસન્ટાઈલ
હવે જો જઈ-જઝ કે ઘઇઈ કેટેગરીની વાત કરીએ તો તેમના માટે નવો પરસન્ટાલ ઝીરો કરી દેવાયો છે. એટલે કે -40 નંબર પર પણ એડમિશન મળી જશે. જઈ-જઝ-ઘઇઈ માટે પહેલા કટ ઓફ સ્કોર 235 હતો જે હવે -40 કરી દેવાયો છે પહેલા જઈ-જઝ-ઘઇઈ માટે ક્વોલીફાઈ થવા માટે 40 પરસન્ટાઈલ એટલે કે 235 માર્ક્સ જરૂરી હતા, જેના આધારે એડમિશન મળતુ હતુ. જેને હવે ઝીરો કરી દેવાયો અને કટ ઓફ સ્કોર -40 કરી દેવાયો છે. આ નિર્ણયનો તમામ વિરોધ કરી રહ્યા છે.

NEET-PGની કુલ બેઠકો અને સ્થિતિ
ગઊઊઝ-ઙૠ માટે હાલ 70645 સીટો છે. જેમાંથી 33,416 હજાર સીટો સરકારી મેડિકલ કોલેજની છે અને 21,418 સીટો ખાનગી કોલેજની છે. આ ઉપરાંત કોલેજ ઓફ ફિજિશ્યન અને સર્જન માટે 10621 બેઠકો અને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડમાં 14190 સીટ છે. પરંતુ આ વર્ષે જ્યારે કૂલ બેઠકોમાં લગભગ 25% બેઠકો ખાલી રહી ગઈ તો આ સીટોને ભરવા માટે ગઇઊખજ દ્વારા કટઓફ ઘટાડવાનો નિર્ણય લેવાયો. મેરિટની દલીલ આપીને આના પર રાજનીતિક નિવેદનબાજી કરાઈ રહી છે, જ્યારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનએ પણ આ આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને એક પત્ર લખી નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ઋઅઈંખઅ પર આ નિર્ણય સામે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ખાનગી કોલેજોને લાભ પહોંચાડવાનો આરોપ
ઋઅઈંખઅમાં ચીફ પેટ્રેન રોહન કૃષ્ણને જણાવ્યુ કે કરોડો-અબજો રૂપિયાનો ફાયદો ખાનગી મેડિકલ કોલેજોને થશે. ગઇઊખજ દ્વારા આ જે ફરમાન જારી કરાયુ છે તે સંપૂર્ણપણે તેમને ખાનગી કોલેજોને પ્રમોટ કરવા માટે, તેમના બિઝનેસને ચલાવવા માટે લાવવામાં આવ્યુ હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. મેડિકલ કોલેજીસે જ્યારે હજારો ક્વોલિફાઈંગ ડોક્ટર માંથી પસંદગી કરવાની હતી તેના બદલે હવે તેઓ લાખો અનક્વોલિફાઈટ ડોક્ટર્સમાંથી સિલેક્શન કરશે.

You Might Also Like

લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ

રાજકોટમાં નવનાત વણિક સમાજ દ્વારા પરિચય મેળો: 15 ફેબ્રુઆરીએ આયોજન

યુવા IAS ઓફિસર મહેક જૈનનો આજે જન્મદિવસ

આમ્રપાલી અંડરપાસમાં પાળી બનાવી છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્

કમિશનર તુષાર સુમેરા એક્શન મોડમાં ઈન્ડોર સ્ટેડિયમ, હોકર્સ ઝોન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર ઈંઝઈંના યુવાનોએ બનાવી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’, અકસ્માત સમયે બચાવશે હજારો લોકોના જીવ
Next Article ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

રાજકોટમાં નવનાત વણિક સમાજ દ્વારા પરિચય મેળો: 15 ફેબ્રુઆરીએ આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાજકોટ

યુવા IAS ઓફિસર મહેક જૈનનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?