By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    24 hours ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    1 day ago
    પાકિસ્તાનમાં કોરોનાથી અઠવાડિયામાં 4નાં મોત
    1 day ago
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    2 days ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
    24 hours ago
    iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
    1 day ago
    બનાસકાંઠામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF એ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
    1 day ago
    “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
    1 day ago
    કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    1 day ago
    BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..
    1 day ago
    ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે
    2 days ago
    અમદાવાદમાં લખનઉએ ગુજરાતને 33 રનથી હરાવ્યું: મિચેલ માર્શની પહેલી IPL સેન્ચુરી
    2 days ago
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘આલિયા ભટ્ટે જાહ્નવી કપૂર પાસેથી ફેશન શીખવાની જરૂર છે’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવત જેવા જ ડ્રેસ સાથે જોવા મળતા આલિયા ટ્રોલ થઈ
    1 day ago
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    3 days ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    5 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે
Dr. Sharad Thakar

સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે

Khaskhabar Editor
Last updated: 2025/01/11 at 4:18 PM
Khaskhabar Editor 4 months ago
Share
2 Min Read
SHARE

આપણાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દર્શનશાસ્ત્ર એ સાંખ્યદર્શન છે. તેના રચયિતા શ્રી કપિલમુનિ હતા. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે વેદોમાં હુ સામવેદ છુ અને મુનિઓમાં હુ કપિલમુનિ છુ. સ્વયમ ભગવાન કપિલમુનિનો આટલો મહિમા કરે છે. સાંખ્યદર્શનમાં પ્રકૃતિના ત્રણ ગુણોની વાત આલેખવામાં આવી છે. આ ત્રણ ગુણો છે: તમોગુણ, રજોગુણ, સત્વગુણ. આ ત્રીજો અને છેલ્લો સત્વગુણ કોઈનામાં સો એ સો ટકા હોય એવો સંપૂર્ણ સાત્વિક મનુષ્ય ભાગ્યેજ જોવા મળે. વ્યવહારમાં જોઇ શકીએ છીએ કે દરેક માનવીમાં આ ત્રણ ગુણો વધતા ઓછા પ્રમાણમાં જોઈ શકાય છે. કોઈ મનુષ્યમાં રજોગુણનું પ્રમાણ વધારે હોય તો બીજામાં તમોગુણનું. અને આ બન્ને મનુષ્યમાં થોડો ઘણો સત્વગુણ પણ હોઈ શકે છે. તમસ ઉર્ફે તમોગુણ ધરાવતા મનુષ્યમાં જગતની જેટલી નકારાત્મક બાબતો છે તે જોવા મળે છે. લોભ,કામ, ક્રોધ, ઈર્ષા, ખટપટ, કપટ,વાસના,ગુસ્સો આ બધ્ધા તમોગુણી લક્ષણો છે. આમાંથી સત્વગુણ તરફ પ્રગતિ કરવી હોય તો સીધી થઈ શકતી નથી . મનુષ્યે રજોગુણમાંથી પસાર થવું પડે છે. રજોગુણ એ આપણને કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. એવાં કયા કાર્યો છે કે જે કરતાં કરતાં આપણામાંથી તમોગુણ ઓસરી જાય? બીજા મનુષ્યોની સેવા કરવાથી, દરિદ્રનારાયણની મદદ કરવાથી આપણું અભિમાન ઓગળે છે. દાન આપવાથી લોભ, કંજુસાઈ અને મોહ ઓછા થાય છે. સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે. આ બધાં પ્રયત્નો દ્વારા આપણે રજોગુણમાંથી યાત્રા કરીને સત્વગુણ સુધી પહોંચી શકીએ છીએ.

સત્વગુણ પછી આપણાં માટે શું બાકી રહે છે? એ પછી જો તમે સાધના દ્વારા આગળનો વિકાસ સાધી શકો તો તમે ગુણાતીત બની જાવ. આપણે ગુણાતીત બની શકીએ એવાં છીએ? ત્યાં પહોચાશે કે નહીં તે નથી જાણતાં પણ પ્રવાસ ખેડવા માટે પગલાં તો પાડીએ, કદમ તો માંડીએ, ચરણ તો ઉપાડીએ.

- Advertisement -

You Might Also Like

आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्

આપણે શરીરનું મૃત્યુ નહીં, અહંકારનું મૃત્યુ કરવાનું છે

હાલના સંજોગોમાં આપણે મહાભારત કાળના મોહનને અનુસરીએ

યોગીઓએ જીવાત્માને પરમાત્મા સાથે મેળવ્યા, જીવ અને શિવનું મિલન કરાવ્યું

મનની અગાધ શક્તિનો ઉપયોગ કરીને તમે જે ઈચ્છો તે બની શકો છો

TAGGED: life lesson, LOVE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ન કરે
Next Article વાત શીતઋતુની…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ભારતીય જિન જીજીને મળ્યો વિશ્ર્વના શ્રેષ્ઠ જિનનો એવોર્ડ
યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?
નિધિ સ્કૂલના સંચાલકના વિડીયો મામલે પત્રકાર આશિષ ડાભીના જામીન મંજૂર
નાગરિક સહકારી બેંક લિ. ‘27’મો નિ:શુલ્ક ક્રિકેટ કોચિંગ કેમ્પ પૂર્ણ : રવિવારે બેંકની હેડ ઑફિસ ખાતે સમાપન સમારોહ
પાંચ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી કોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Dr. Sharad Thakar

આપણે શરીરનું મૃત્યુ નહીં, અહંકારનું મૃત્યુ કરવાનું છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Dr. Sharad Thakar

હાલના સંજોગોમાં આપણે મહાભારત કાળના મોહનને અનુસરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?