ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાંથી મળતાં અનઅધિકૃત સમાચાર મુજબ વિવાદાસ્પદ સાધુ મહેશગિરિ (ભૂતનાથ મંદિર) સહિત પાંચેક સાધુઓની અખાડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જો કે, આ બાબતે કોઈ અધિકૃત સમાચાર મળ્યાં નથી. આ બાબતે વધુ વિગતો મેળવાઈ રહી છે.
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાંથી મળતાં અનઅધિકૃત સમાચાર મુજબ વિવાદાસ્પદ સાધુ મહેશગિરિ (ભૂતનાથ મંદિર) સહિત પાંચેક સાધુઓની અખાડામાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જો કે, આ બાબતે કોઈ અધિકૃત સમાચાર મળ્યાં નથી. આ બાબતે વધુ વિગતો મેળવાઈ રહી છે.
અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.
Sign in to your account