By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    16 hours ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    20 hours ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    2 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    2 days ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
    15 hours ago
    દેશમાં પહેલી સ્વદેશી મેલેરિયા રસી તૈયાર એક દાયકા સુધી જોરદાર રક્ષણ પુરું પાડશે !!
    15 hours ago
    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેનું રાજીનામું સ્વીકાર્યું, પ્રધાનમંત્રી મોદીએ સારા આરોગ્યની કામના કરી
    17 hours ago
    રાજ્યપાલની સત્તાઓ પર રાષ્ટ્રપતિના સંદર્ભ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ ફટકારી
    18 hours ago
    સંસદના ચોમાસુ સત્રમાં બીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    6 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    18 hours ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    4 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    4 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 36મી શોભાયાત્રાનું ભવ્ય આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 36મી શોભાયાત્રાનું ભવ્ય આયોજન
ગુજરાતધર્મરાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 36મી શોભાયાત્રાનું ભવ્ય આયોજન

Khaskhabar Editor
Last updated: 2022/08/05 at 5:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

આ શોભાયાત્રાના રૂટ ઉપર અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના વધામણા કરવામાં આવે છે, રથયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે સમગ્ર રૂટમાં થોડા થોડા અંતરે સેવાભાવી સંસ્થા, જે તે વિસ્તારના યુવક મંડળો, સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો દ્વારા પ્રસાદરૂપે ઠંડા પાણી, શરબત, ફળાહાર, નાસ્તો, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી: વિવિધ માર્ગો પર શોભાયાત્રા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા

- Advertisement -

તા.19ના જન્માષ્ટમી પ્રસંગે અનેક સંતો, મહંતો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાશે

ખાસ-ખબર સંવાદદાતા
વિ.હિ.પ. તથા સમિતિના અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 3પ વર્ષથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને રંગેચંગે મનાવવા માટે ભવ્ય શોભાયાત્રા સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ ધર્મ, સંપ્રદાય તથા સમાજનો દરેક વર્ગ નાત-જાતના ભેદથી ઉપર ઉઠીને જોડાય છે. આગામી સમયમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના નેજા હેઠળ યોજનાર અનેકવિધ કાર્યક્રમોની આ તકે માહિતી આપવામાં આવી હતી.

આ વર્ષે પણ 36મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. પ્રેસ મુલાકાતે આવેલ આગેવાનો પૈકી સુપ્રસિધ્ધ આસ્થા, સેવાના કેન્દ્ર સમાન આપગીગા ઓટલાના મહંત તથા આ વર્ષના ધર્માધ્યક્ષ્ા મહંત નરેન્દ્રબાપુ એ માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી તા. 19 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00થી 9-00 દરમ્યાન અનેક સંતો, મહંતો અને ધર્મગુરૂઓની ઉપસ્થિતિમાં મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. આ તકે તમામ ઉપસ્થિત સાધુ-સંતો દ્વારા પ્રેરક ઉદબોધન અને આર્શીવચન પાઠવવામાં આવશે. દરેક સંપ્રદાયના અનેક ધર્મગુરૂઓ આ તકે ઉપસ્થિત રહી હમ સબ હિન્દુ એક હૈ ના સુત્રને ચરિતાર્થ કરશે.

- Advertisement -

આ તકે ઉપસ્થિત માર્ગદર્શક સમિતિના વડીલ આગેવાનો માવજીભાઈ ડોડીયા તથા હસુભાઈ ભગદેવએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી મહોત્સવ નિમિતે દર વર્ષે સંસ્થાને અનેક સંસ્થા, મંડળો, સામાજીક આગેવાનો, દાતાશ્રીઓ અને ખાસ કરીને સમગ્ર રથયાત્રાનું સુંદર રીતે સંચાલન કરવા માટે કાર્યર્ક્તાનો સહયોગ પ્રાપ્ત થાય છે અને તેમના થકી વર્ષો વર્ષ અનેકવિધ કાર્યક્રમો સહિત ભવ્યાતિભવ્ય શોભાયાત્રા શક્ય બને છે.

મહોત્સવ સમિતિના વર્ષ-ર0રરના અધ્યક્ષ્ાની જવાબદારી ધર્મેશભાઈ પટેલ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે યોજાય છે તેના કરતા પણ વિશેષ ધર્મયાત્રા આ વર્ષે યોજાશે. અનેક ફલોટસ, વાહનો, બાઈક સવાર યુવાનો, બજરંગદળના રક્ષ્ાકોની ટીમ, દુર્ગાવાહીની બહેનો, સુશોભીત ટુ વ્હીલર, રાસ મંડળીઓ, ધુન મંડળ, ડીજે પાર્ટી, કળશધારી બહેનો, સાફાધારી યુવાનો, વેશભુષા કરેલા પાત્રો સહિતના અનેક આકર્ષણો આ શોભાયાત્રામાં આ વર્ષે પણ જોડાશે અને લાખોની સંખ્યામાં ધર્મપ્રેમી હિન્દુ સમાજ ઠેર ઠેર ભગવાન કૃષ્ણના વધામણા અને દર્શનનો લાભ લેશે. તેમજ વધુમાં જણાવેલ કે, તા. 13 ના રોજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે સાંજે 7:30 કલાકે સુત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ તથા તાવા પ્રસાદનું આયોજન કરવામાં આવશે.
આ તકે ઉપસ્થિત વિ.હિ.પ. મહાનગરના અધ્યક્ષ્ા શાંતુભાઈ રૂપારેલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટના ટ્રાન્સપોર્ટરો દ્વારા દર વર્ષે જરૂરીયાત મુજબના તમામ નાના-મોટા વાહનો વિનામૂલયે સમિતિને ફાળવવામાં આવે છે. જેમાં અલગ અલગ સંસ્થા મંડળો પોતાના ફલોટસ બનાવી રથયાત્રામાં જોડાય છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા ડ્રાઈવર સાથેના વાહનો તો મોકલાવે જ છે પણ જરૂરી ડીઝલ પણ પોતાના સ્વખર્ચે પુરાવીને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન કોઈપણ જાતની જાહેરાત વગર અનેક વર્ષોથી કરતાં આવ્યા છે. આ તકે તેઓને જેટલા ધન્યવાદ આપીએ તે ઓછા છે.
આ તકે જન્માષ્ટમી રથયાત્રાના સંયોજક વાવડીના અગ્રણી અને રાજાભાઈના હુલામણા નામથી જાણીતા રાજદિપસિંહ જાડેજાએ જન્માષ્ટમી શોભાયાત્રા નિમિતે સમગ્ર રાજકોટના રાજમાર્ગો ઉપર વિચરણ કરનાર ભવ્યાતિ ભવ્ય અને દર્શનીય શોભાયાત્રાનો લાભ લેવા અનુરોધ ર્ક્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, સમગ્ર હિન્દુ સમાજ, વડીલો, યુવાનો, બહેનો, બાળકો બધા હિન્દુ સમાજની એક્તાનો પ્રચંડ પરીચય કરાવવાના ભાગ રૂપે આ રથયાત્રામાં અવશ્ય જોડાય તથા દર્શનનો લ્હાવો લ્યે. રથયાત્રા સાથે જોડાનાર તમામ કાર્યકરોને સમગ્ર શીસ્ત સાથે આખી શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે અનુરોધ ર્ક્યો છે. તેમજ વિશેષમાં જણાવેલ કે તા. 1પ ના રોજ રાત્રે 9-00 કલાકે હેમુગઢવી ખાતે કૃષ્ણભક્તિ, દેશભક્તિ નામક સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

સમિતિના મહામંત્રી નિતેશભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ શોભાયાત્રાના રૂટ ઉપર અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ, કંપની, બેંકો દ્વારા ઠેર ઠેર ભગવાન શ્રીકૃષ્ણના વધામણા કરવામાં આવે છે. રથયાત્રામાં જોડાનાર તમામ લોકો માટે સમગ્ર રૂટમાં થોડા થોડા અંતરે સેવાભાવી સંસ્થા, જે તે વિસ્તારના યુવક મંડળો, સેવાભાવી કાર્યકરો, વેપારી આગેવાનો દ્વારા પ્રસાદ રૂપે ઠંડા પાણી, શરબત, ફળઆહાર, નાસ્તો, આઈસ્ક્રીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. જે માટે સમગ્ર ટીમ દ્વારા આ તમામનું અભિવાદન અને આભાર વ્યક્ત ર્ક્યો હતો.

શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર મુખ્ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે

જન્માષ્ટમી મહોત્સવના ઉપલક્ષ્ામાં આગામી કાર્યક્રમોની હારમાળા સર્જાય છે જે અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી તા. 7 ના રોજ અટલ બિહારી ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે બાળકો માટે ગોપી-કિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ના રોજ રક્ષ્ાબંધન નિમિતે દુર્ગાવાહીનીના બહેનો દ્વારા રક્ષ્ાાબંધનની ઉજવણી કરવામાં આવશે. તા. 14 ના રોજ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે બજરંગદળના કાર્યકરો દ્વારા એક મસાલ યાત્રા યોજાશે. તથા સવિશેષ તા. 19 ના રોજ જન્માષ્ટમી નિમિતે ભવ્યાતિભવ્ય, દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની 36મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને પેડક રોડ બાલક હનુમાન મંદિર ખાતે સમાપન થશે. તેમજ વધુમાં જણાવેલ કે આમ્રપાલી અન્ડરબ્રીજ બન્યા બાદ પ્રથમ વખત શોભાયાત્રા હોય તેને ધ્યાનમાં રાખી વાહન સહિત ફલોટની ઉંચાઈ 1ર ફુટ ની રાખવા વિનંતી કરેલ છે.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાના-મોટા વાહન, હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષ્ાણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે. માટે દરેક ચાલકોને મહોત્સવ સમિતિ દ્વારા એક પ્રોાત્સાહિત પુરષકાર રૂપે ગીફટ આપવામાં આવશે.

અનેક ગૃપ, મંડળો દ્વારા નોંધણી તથા લતાસુશોભન અને અનેક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવશે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્યાકન બાદ ઈનામ આપીને નવાજવામાં આવશે. આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ ની જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે. આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહાયોગ કરે તેવી અપેક્ષ્ાા મહોત્સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. તેમજ શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આ વખતનો શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવેલ છે.

આ પ્રેસ મુલાકાતમાં સમિતિના ધર્માધ્યક્ષ્ા પ.પૂ. શ્રી નરેન્દ્ર બાપુ તથા માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અધ્યક્ષ્ા ધર્મેશભાઈ પટેલ, યાત્રા સંયોજક રાજદિપસિંહ જાડેજા, સહસંયોજક તિર્થરાજસિંહ ગોહીલ, મનીષભાઈ બેચરા, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસ શેઠની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ 2થયાત્રા
રૂટ – 2022
ધર્મસભા-
સવા2ે 8-00 કલાકે
ધર્મયાત્રા પ્રસ્થાન
મવડી ચોકડીથી
2ૈયા સર્કલ
હનુમાન મઢી ચોક, આમ્રપાલી 2ોડ
કિશાનપ2ા ચોક,
જિલ્લા પંચાયત ચોક,
ફુલછાબ ચોક,
હ2ીહ2 ચોક,
પંચનાથ મંદિ2 2ોડ, લીમડા ચોક, ભાવનગ2નો ઉતા2ો એસ.બી.એસ. બેંકની બાજુમાં
ત્રિકોણબાગથી
ગેસ્ફોર્ડ ટોકીઝ 2ોડથી
માલવીયા ચોકથી
લોધાવાડ ચોકથી
ગોંડલ 2ોડ, મકકમ ચોક, 80 ફુટ 2ોડ, પાસપોર્ટ ઓફીસ,
નાગ2ીક બેંક ચોક, ધા2ેશ્વ2 મંદિ2, ભક્તિનગ2 સર્કલ
સો2ઠીયાવાડી ચોક
કેવડાવાળી મેઈન 2ોડ,
બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક,
2ામનાથપ2ા જેલ ચોક, જુનુ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન થઈ
ચુના2ાવાળ મેઈન 2ોડ,
ચંપકનગ2,
સંતકબી2 2ોડ,
કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક
ગોંવિદબાગ શાકમાર્કેટ
બાલક હનુમાન મંદિ2 પાણીના ઘોડા ખાતે સમાપન

You Might Also Like

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા

રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી

કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત

TAGGED: JANMASHTAMI, SHOBHAYATRA, SHREEKRISHNA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિહારનાં છપરામાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત
Next Article 45 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ આકાર લેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા
રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત
પાટીદારોના આસ્થાના અવિચળ કેન્દ્ર ઉમિયાધામ-સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઇ ઉકાણી
કોંગ્રેચ્યુલેશન્સ: મયુરધ્વજસિંહ જાડેજા ‘યુથ આઇકોન’ એવોર્ડથી સન્માનિત
વિદ્યાર્થી સુરક્ષા માટે કદમ: CBSEની શાળાઓમાં CCTV કેમેરા ફરજીયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અમદાવાદ

અમદાવાદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ રૂ.22.66 લાખથી વધુના મુદ્દામાલ પરત કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકીય તથા સામાજિક અદાવતથી ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં રમેશ મકવાણા જામીન મુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?