By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા
રાષ્ટ્રીય

સરકારે 6 લાખ ફોન, 800 એપ્લિકેશન અને 65 હજાર URL બ્લૉક કરી, 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ પણ ફ્રિઝ કર્યા

Khaskhabar Editor
Last updated: 2024/09/25 at 5:07 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

 5 વર્ષમાં 5 હજાર સાઇબર કમાન્ડો તહેનાત કરવાની સરકારની યોજના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સાઇબર ક્રાઇમ વૈશ્ર્વિક ચિંતાનો વિષય છે એવું સોમવારે જ અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. ગઈકાલે મંગળવારે કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઇલ ફોન બંધ કરીને સાઇબર ફ્રોડ સામે વિરાટ પગલું ભર્યું છે. કેન્દ્રના ગૃહમંત્રાલયે સાઇબર ફ્રોડ કરનારા 65 હજાર યુનિફોર્મ રિસોર્સ લોકેટર (ઞછક) પણ બ્લોક કરી દીધાં છે અને સાઇબર છેતરપિંડી આચરતી 800 જેટલી એપ્લિકેશન પણ બ્લોક કરી દીધી છે.

- Advertisement -

નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટ (એનસીઆરપી)ને 2023માં 1 લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની ફરિયાદો મળી હતી. સમગ્ર દેશમાં આ પ્રકારની છેતરપિંડીની 17 હજાર પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જાન્યુઆરી 24થી સપ્ટેમ્બર 24 સુધીમાં ડિજિટલ એરેસ્ટની 6000, ટ્રેડિંગ સ્કેમની 20,043, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની 62,687 અને ડેટિંગ સ્કેમની 1725 ફરિયાદ મળી હતી. સાઇબર ફ્રોડના વધી રહેલા કિસ્સા અટકાવવા માટે સાઇબર વિંગે છેલ્લા 4 મહિનામાં ફ્રોડ કરનારાં 3.25 લાખ ડેબિટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. એ જ રીતે સાઇબર ગુનાખોરી આચરવામાં ઉપયોગ કરાયેલા 3401 સોશિયલ મીડિયા, વેબસાઇટ, વોટ્સ અપ ગ્રૂપ પણ બંધ કરી દીધાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઇબર ફ્રોડમાં ફસાતા 2800 કરોડ રૂપિયા બચાવવા સાથે 8.50 લાખ સાઇબર વિક્ટિમને છેતરાતાં બચાવ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઇબર અપરાધો સામે નાગરિકો નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઑનલાઇન ફરિયાદ કરી શકે છે.
ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે કહ્યું છે કે શંકાસ્પદ યુઝર્સના ફોન નંબર અને આઇપી એડ્રેસ સરકારને આપશે. ફ્રાન્સમાં ડુરોવની ધરપકડના બે અઠવાડિયા પછી આ જાહેરાત કરાઈ છે. ટેલિગ્રામે સર્ચ રીઝલ્ટથી ઘાટત ક્ધટેન્ટ દૂર કરવા માટે એઆઇ અને મોડરેટરની ટીમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ જરૂર પડ્યે યુઝરના ડેટા શેર કરશે.

સાઇબર ગુનાખોરી અટકાવવા કેન્દ્ર સરકારે ક્યા પગલાં લીધા?
સમગ્ર દેશમાં સાઇબર ગુના સંબંધિત કેસોની તપાસ માટે રાષ્ટ્રીય સ્તરનું કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવાયું છે.
ફરિયાદો સરળતાથી નોંધવામાં મદદ કરવી.
સાઇબર ગુના અટકાવવા માટે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓને મદદ કરવી.
સાઇબર ગુનાની પ્રવૃત્તિઓ અને પેટર્ન ઓળખવી.
લોકોમાં સાઇબર ગુના અંગે જાગૃતિ લાવવા દિશાનિર્દેશ જાહેર કરવા.
બનાવટી ડિજિટલ પ્લેટફોર્મ ઓળખી કાર્યવાહી
ડિજિટલ એરેસ્ટ અંગે એલર્ટ મોકલવું.
સાઇબર કમાન્ડો ટ્રેનિંગ. આગામી 5 વર્ષમાં 5000 સાઇબર કમાન્ડોને તાલીમ આપવામાં આવશે. જે લોકોને ફ્રોડથી બચાવવા માટે કાર્યરત રહેશે.

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: APPS, debit accounts
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેડિકલમાં NRI ક્વૉટા એ પૈસા ઘુમાવવાનું મશીન, ધંધો બંધ થવો જોઈએ: સુપ્રીમ કોર્ટ
Next Article ક્લબ યુવીના ખેલૈયાઓ સેક્ધડ રિંગ રોડના પ્રાઈમ લોકેશનમાં ધૂમ મચાવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
વિસાવદર અને ભેસાણ પંથકમાં અડધાથી 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી
વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?