By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    4 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    4 hours ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    1 day ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    2 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    2 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    2 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    2 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    4 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    1 day ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    1 day ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    4 hours ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 day ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગિરનારીનો સાદ પડયો… હાલો રે મહાશિવરાત્રિના મેળામાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગિરનારીનો સાદ પડયો… હાલો રે મહાશિવરાત્રિના મેળામાં
જુનાગઢ

ગિરનારીનો સાદ પડયો… હાલો રે મહાશિવરાત્રિના મેળામાં

Khaskhabar Editor
Last updated: 2025/02/20 at 4:22 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

મહાશિવરાત્રિનો મેળો એટલે પ્રકૃતિ અને ભક્તિનો મેળો

એક દિવસ બાકી, ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન

- Advertisement -

મનપા, વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ તંત્ર ખડેપગે રહેશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ મહાશિવરાત્રી મેળો લઘુકુંભ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.અને આદિ અનાદિ કાળથી ગિરનારની ગોદમાં મહા શિવરાત્રી મેળો યોજાય છે. જેમાં દેશ દેશાવરના સાધુ – સંતો અને શ્રીમહંતો સાથે 10 લાખથી વધુ ભાવિકો મેળામાં જોડાઈ છે.અને ભકતી, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. મહાશિવરાત્રીનો મેળો એટલે પ્રકૃતિ અને ભક્તિનો મેળો ભવનાથ તળેટીમાં યોજાય છે જયારે તા.22 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થવાનો છે અને પાંચ દિવસ સુધી એટલે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુની રવેડી અને મધ્યરાત્રીએ મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે જેમાં લાખો શ્રદ્ધાળુ જોડાઈને પૂર્ણયનું ભાથું બાંધે છે. ગિરનારની છત્રછાયામાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં તળેટી ખાતે પાંચ દિવસ સુધી મેળો યોજાશે જેને લઈને અન્નક્ષેત્રો અને ખાણીપીણીના સ્ટોલ તેમજ ફજેત ફાળકા સહીતની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.અને ભાવિકોની ચહેલ પહેલ વધી છે.સામાજિક સંસ્થાઓ દ્વારા પણ શ્રદ્ધાળુઓને સહયોગ કરવા અનેક રૂપે મદદ રૂપ બને છે. ત્યારે લઘુકુંભ મેળામાં ઉતારા મંડળ દ્વારા પણ ખાદ્ય સામગ્રી સાથે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.તેની સાથે સાધુ – સંતોએ ધુણા બનાવી આલેખ જગાડી છે.

પ્રતિ વર્ષ 10 થી 15 લાખ ભાવિકો મેળામાં પધારતા હોઈ તેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર સાથે મહાનગર પાલિકા અને વન વિભાગ સહીતના વિભાગો દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને મેળામાં આવતા ભાવિકોને અગવડતા ન પડે તેવી તકેદારી રાખવાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મહા શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં જયારે ભાવિકો જોડાશે તેને ધ્યાને રાખીને રેલવે તંત્ર દ્વારા ખાસ વધારાની ટ્રેનો દોડશે તેમજ એસટી વિભાગ દ્વારા પણ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી 70 જેટલી મીની બસો દોડવામાં આવશે તેમજ રાજ્ય ભરમાંથી આવતા ખાનગી વાહનો માટે પણ નિ:શુલ્ક પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.તેની સાથે સૌચાલય, પાણી તેમજ વિખુટા પડેલ યાત્રિકો માટે પણ ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વન વિભાગ પણ ખડે પગે જોવા મળશે અને વન્ય પ્રાણી ભવનાથ તળેટીમાં ન આવી ચડે અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તેના માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે આમ તમામ વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતો મહા શિવરાત્રી મેળો એટલે શિવ અને જીવનું મિલન સમા આ મહાશિવરાત્રી મેળામાં તમામ જ્ઞાતિ જાતિના લોકો પધારે છે.અને એક સાથે ભાત ભાતના પહેરવેશ સાથે રાજ્ય ભરમાંથી અને અન્ય રાજ્યોના ભાવિકો મેળો માણવા પધારે છે.

- Advertisement -

પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભના લીધે મેળામાં સાધુ-સંતોની સંખ્યા ઓછી રહેશે
મહાશિવરાત્રીનું સ્નાનનું ખુબ મહત્વનું હોય છે ત્યારે યુપીમાં પ્રયાગરાજ ખાતે પૂર્ણ મહાકુંભ ચાલી રહ્યો છે.જેમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચુક્યા છે ત્યારે હજુ મહા શિવરાત્રીના દિવસે પણ પ્રયારાજ મહાકુંભ મેળામાં હજુ કરોડો યાત્રિકો ડૂબકી લગાવશે જેના લીધે જૂનાગઢ ગિરનારની ગોદમાં યોજા મહાશિવરાત્રી મેળામાં નાગા સાધુ અને સંતો અને શ્રી મહંત સંતોની ઓછી હાજરી જોવા મળશે જો આવશે તો પણ તેનું ટૂંકું રોકાણ જોવા મળશે જયારે આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં દેશ દુનિયાના સંતો – મહંતો પધારેલ છે.

You Might Also Like

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન

બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત બજેટ 2025-26:ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22498 કરોડ રૂપિયાની ફાળવણી
Next Article મેળામાં આવતાં ભાવિકોની પાયાની તમામ સવલતો માટે તંત્ર કટિબધ્ધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ
જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો
મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન
બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે
ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?