જર્મનીના વિદેશમંત્રી અન્નાલેના બેયરલોક પોતાના બે દિવસીય પ્રવાસ માટે આજે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર વિદેશમંત્રી અન્નાલેના બેયરલોકએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અન્નાલેના બેયરલોકએ ગાંધી સ્મૃતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરીને ભારતના રાષ્ટ્રપિતાને યાદ કર્યા હતા.
જર્મનીના વિદેશમંત્રી અન્નાલેના બેયરલોક જ્યારે દિલ્હીના એરપોર્ટ પહોંચ્યા હતા, ત્યારે ભારતના વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે તેમની સાથએ મુલાકાત કરી હતી. ત્યાર પછી વિદેશમંત્રી એન્નાલેના બેયરલોક હાલમાં સૌથી મોટી સમસ્યા યુક્રેન રશિયા યુદ્ધ અને તેમના પરિણામો વિશે ગંભીર ચર્ચા કરશે.
- Advertisement -
વિદેશ મંત્રી અન્નાલેના બેયલોકએ ભારતની પ્રશંસા કરી
ભારત યાત્રાથી પૂર્વ જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરલોકએ યુક્રેનમાં રશિયાના આક્રમક યુદ્ધની સામે સ્પષ્ટ વિચાર માટે G-20 સમિટમાં મદદ કરવા માટે ભારતની પ્રશંસા કરી હતી. જી-20 શિખર સંમ્મેલનમાં ભારતની નવી રચનાત્મક ભૂમિકાને જર્મનની વિદેશ મંત્રીએ વખાણી હતી. પોતાની યાત્રા દરમ્યાન તેમણે નવીનીકરણ ઉર્જામાં પરિવર્તનની પણ ચર્ચા કરી હતી.
दिल्ली: जर्मनी की विदेश मंत्री अन्नालेना बेयरबॉक ने गांधी स्मृति पर श्रद्धांजलि अर्पित की। pic.twitter.com/ogRnIIM9gD
— ANI_HindiNews (@AHindinews) December 5, 2022
- Advertisement -
આર્થિક, સુરક્ષા નીતિ પર ચર્ચા થશે
દિલ્હી પહોંચતા જ પૂર્વ જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેયરલોકએ કહ્યું કે, ભારતની યાત્રા કરવી એ દુનિયાના છઠ્ઠા હિસ્સાની યાત્રા કરવા બરાબર છે. હું દિલ્હીમાં ગતિશીલતાના કરાર પર હસ્તાક્ષર કરીશ, જેથી લોકોને એક બીજાના દેશમાં અભ્યાસ, સંશોધન, નોકરી કરવામાં સરળતા રહે. અમે રણનીતિક ભાગીદારીથી ભારતની સાથે આર્થિક, સુરક્ષાનીતિના સહયોગને પણ મજબૂત કરવા માંગે છે, જે શબ્દ કેવળ વાત નથી.
વર્ષ 2021માં સ્થપાયેલા રાજનૈતિક સંબંધોના 17 વર્ષ પૂર્ણ
રાજનૈતિક ભાગીદારીના રૂપમાં, ભારત અને જર્મનીની વચ્ચે સમાન મૂલ્યો અને ભાગીદારીના લક્ષ્યાંકો પર આધારિત એક દીર્ઘકાલીન સંબંધ છે. વર્ષ 2021માં રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 17 વર્ષ પૂરા થયા છે. આ વર્ષ ભારત અને જર્મનીની વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક થશે.