By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    2 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    2 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    6 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    1 day ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    4 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    5 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    5 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    6 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    1 hour ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    1 hour ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    5 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    4 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    7 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    2 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    1 day ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    1 day ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગરૂડપુરાણ: મૃત્યુ સમયે જો વ્યક્તિ પાસે હશે આ 4 ચીજ, જાણો આ વસ્તુઓ કઇ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ગરૂડપુરાણ: મૃત્યુ સમયે જો વ્યક્તિ પાસે હશે આ 4 ચીજ, જાણો આ વસ્તુઓ કઇ છે
ધર્મ

ગરૂડપુરાણ: મૃત્યુ સમયે જો વ્યક્તિ પાસે હશે આ 4 ચીજ, જાણો આ વસ્તુઓ કઇ છે

Khaskhabar Editor
Last updated: 2022/11/26 at 11:48 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જો કોઈ મૃત વ્યક્તિ કે મૃત્યુનો અહેસાસ થતાં વ્યક્તિની પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો એવી સ્થિતિમાં યમરાજ તેના પાપોને માફ કરી દે છે, ચાલો જોઈએ કઈ છે એ વસ્તુઓ

આપણે બધા એ લગભગ આ વાત સાંભળી જ હશે કે વ્યક્તિને તેના કર્મ જેવું જ પરિણામ મળે છે. ખરાબ કર્મ કરવા પર એ વ્યક્તિએ કોઈના કોઈ સમયે તેના કર્મોનું ફળ ચોક્કસપણે ભોગવવું પડે છે. આ કર્મોનું ફળ માત્ર જીવનકાળમાં જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ મળે છે. આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણ સનાતન હિંદુ ધર્મનો એક એવો ગ્રંથ છે જેમાં જીવન-મૃત્યુ અને સ્વર્ગ-નર્કની વાત કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિને પણ તેના કર્મો પ્રમાણે સ્વર્ગ કે નર્ક મળે છે. એટલા માટે વ્યક્તિના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યો માટે ઘરે 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ કરે છે જેથી મૃત વ્યક્તિની આત્માને મોક્ષ મળી શકે.

- Advertisement -

ખાસ જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માનું શું થશે. આ વાત વ્યક્તિના કર્મ પર આધાર રાખે છે પણ જો કોઈ મૃત વ્યક્તિ કે મૃત્યુનો અહેસાસ થતાં વ્યક્તિની પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો એવી સ્થિતિમાં યમરાજ તેના પાપોને માફ કરી દે છે અને તેને સજા પણ નથી કરતા. આજે અમે તમને એ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગંગાજળ
દરેક શાસ્ત્રોમાં ગંગાના જળને મોક્ષ માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. એવામાં જો કોઈ વ્યક્તિના મૃત્યુ પહેલા ગંગાજળ તેના મોઢામાં મુકવામાં આવે તો તે શરીરને શુદ્ધ કરે છે અને આ કારણે વ્યક્તિને મૃત્યુ પછી યમલોકમાં સજા ભોગવવી પડતી નથી.

- Advertisement -

તુલસી
મૃત્યુ પહેલા વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન મૂકવામાં આવે છે. આપણા હિંદુ ધર્મમાં તુલસીને પણ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે એવામાં મૃત્યુ પહેલા વ્યક્તિના મોંમાં ગંગાજળ મિશ્રિત તુલસી આપવામાં આવે છે. જણાવી દઈએ કે ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિના માથા પાસે તુલસીનો છોડ અથવા પાંદડા રાખવાથી વ્યક્તિને પોતાના પ્રાણ ત્યાગ કરવામાં સરળતા રહે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા
જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અથવા તો એ વ્યક્તિના મૃત્યુનો અહેસાસ થવા લાગ્યો હોય તો તેની સામે શ્રીમદભગવદ્ગીતા અથવા બીજું કોઈ ધાર્મિક પુસ્તક રાખવું જોઈએ અને તેનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી એ વ્યક્તિને મૃત્યુ પછી યમરાજની સજામાંથી મુક્તિ મળે છે અને સાથે જ તેને મોક્ષ પણ મળે છે.

ભગવાનનું નામ લો
જો પ્રાણ ત્યાગતા પહેલા ભગવાનનું નામ લેવામાં આવે અથવા ફક્ત તેનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિને મૃત્યુ પછી યમરાજની સજા ભોગવવી પડતી નથી અને તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે.

You Might Also Like

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ

TAGGED: death, garudpuran, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિચા ચઢ્ઢાના વિવાદાસ્પદ ટ્વીટના સમર્થનમાં પાકિસ્તાન આવ્યું સામે
Next Article રૂ. 500-1000ની નોટની ફેરબદલી માટે વિચારણા થશે: સુપ્રીમ કોર્ટ લઇ શકે છે મોટો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ધર્મ

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?