રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ વરીયાળીના શરબતનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આકરા તાપમાં લોકોને રાહત આપવાના ઉમદા હેતુસર કેકેવી ચોક ખાતે શરબતનું વિતરણ કરાયું હતું. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમિન ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનિષ રાડીયા, ધર્મેન્દ્રભાઈ ભગત, હકુભા જાડેજા, ચૈતન્ય પંડ્યા દ્વારા દાતા અને શુભેચ્છકોના સહયોગથી વરીયાળીના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Follow US
Find US on Social Medias