By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આખરે સ્વીકાર્યું કે ભારતે એરબેઝ પર હુમલો કર્યા પછી તેમણે યુદ્ધવિરામની માંગ કરી હતી
    12 minutes ago
    પરીક્ષણ દરમિયાન એલોન મસ્કનું સ્ટારશીપ કેમ ફાટ્યું? સ્પેસએક્સે ખુલાસો કર્યો
    51 minutes ago
    ફરી એકવાર 4.6ની તીવ્રતા સાથે અફઘાનિસ્તાનની ધરા ધ્રૂજી
    2 hours ago
    ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા સતા જાળવી રાખવાની હોડનો ભોગ વિશ્ર્વ બનશે?
    21 hours ago
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પીએમ મોદી ક્રોએશિયા પહોંચ્યા, કોઈ ઈન્ડિયન PMની આ પહેલી મુલાકાત
    21 hours ago
    મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, સ્વિફ્ટ કાર ઊભી પિકઅપમાં ઘૂસી જતાં 9નાં મોત
    21 hours ago
    ‘ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓ કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ’
    21 hours ago
    ઇઝરાયલનો ઇરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
    22 hours ago
    નવો FASTag કેવી રીતે ખરીદવો? માન્યતા કેટલી છે? કઈ ટ્રિપ્સ ગણાશે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    21 hours ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    1 day ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    40 minutes ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
ધર્મ

આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે

Khaskhabar Editor
Last updated: 2025/04/17 at 1:11 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

પૌરાણિક માન્યતાઓ અનુસાર સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત આ જ દિવસે થઈ હતી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલે છે. આ તહેવારને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત આ જ દિવસે થઈ હતી.

- Advertisement -

ચાલો જાણીએ વિસ્તૃત માહિતી

હિન્દુ ધર્મમાં અનેક તહેવારો અને પર્વોનું ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ હોય છે, જેમાં અક્ષય તૃતીયાને અત્યંત પાવન અને શુભ તિથિ માનવામાં આવે છે. આ પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે તે 30 એપ્રિલે છે. અક્ષય તૃતીયાને ‘અબુજ મુહૂર્ત’ માનવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર પડતી નથી. આ દિવસ ધાર્મિક, પૌરાણિક, આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિએ ખૂબ મહત્વનો હોય છે.

પૌરાણિક માન્યતાઓ

- Advertisement -

અક્ષય તૃતીયાને લઈને અનેક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત આ જ દિવસે થઈ હતી. તદુપરાંત, દ્વાપરયુગનો અંત અને કલિયુગની શરૂઆત પણ આ જ દિવસે થઈ હોવાનું કહેવાય છે. તેથી આ તિથિને ‘યુગાદિ તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિ ‘અક્ષય’ શબ્દના મહત્વને સ્પષ્ટ કરે છે, જેમાં ‘અક્ષય’નો અર્થ છે – જે ક્યારેય ન ખૂટી જાય. એટલે કે આ દિવસે કરેલા કોઈ પણ પુણ્યકર્મો, દાન કે પૂજા ચિરસ્થાયી ફળ આપનારા હોય છે.

શુભ કાર્ય માટે યોગ્ય દિવસ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન, વાહન ખરીદવા, વ્યવસાય શરૂ કરવા જેવા તમામ શુભ કાર્યો કોઈ ખાસ મુહૂર્ત વિના કરી શકાય છે. ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્વનો છે, જે લાંબા સમયથી કોઈ શુભ કાર્ય માટે યોગ્ય દિવસની રાહ જોઈ રહ્યા હોય.

અક્ષય તૃતીયાએ સોનું ખરીદવાનું મહત્વ

અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. માન્યતા અનુસાર, આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં ધન-ધાન્યની કદી પણ ઉણપ રહેતી નથી અને પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સોનાને શુભતા, સમૃદ્ધિ અને સ્થાયિત્વનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ સોનાંની ખરીદી માત્ર આર્થિક રીતે લાભદાયક નથી, પરંતુ તે ધાર્મિક રીતે પુણ્યદાયક પણ છે.

આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ પૂજા કરવાનો પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન કુબેરને ખજાનો પ્રાપ્ત થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વ્યક્તિને અસીમ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે, માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સોભાગ્ય, સમૃદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે.

દાનનું વિશેષ મહત્વ

આ સિવાય, દાન, સ્નાન, જપ, તપ અને વ્રતનું પણ આ દિવસે વિશેષ મહત્વ હોય છે. ગંગા સ્નાન કરવું અને ગરીબોને અનાજ, વસ્ત્ર, પાણી વગેરેનું દાન કરવું આવા કાર્યો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસ માત્ર ધાર્મિક કર્મો માટે નહિ પરંતુ પરોપકાર અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપતો દિવસ પણ છે.

અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે

27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ

TAGGED: Akhatriya, Akshaya Tritiya 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટાઈમ મેગેઝિનમાં વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં એક પણ ભારતીય નહીં
Next Article માતા વૈષ્ણો દેવીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અચાનક ઘટાડો થયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આખરે સ્વીકાર્યું કે ભારતે એરબેઝ પર હુમલો કર્યા પછી તેમણે યુદ્ધવિરામની માંગ કરી હતી

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
સોમનાથની આજુબાજુ પિકનિક મનાવવાના પાંચ ઉત્તમ સ્થળો
ધ્રાંગધ્રા શહેરની જડેશ્વર સોસાયટીમાં જુગાર રમતાં 14 શખ્સ ઝડપાયા
9 ફૂટ કરતાં વધુ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવા ઉપર પ્રતિબંધ
કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
પરીક્ષણ દરમિયાન એલોન મસ્કનું સ્ટારશીપ કેમ ફાટ્યું? સ્પેસએક્સે ખુલાસો કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
અમદાવાદખાસ-ખબરધર્મ

ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?