By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિઝા ફી વધારાના ટ્રમ્પના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને અસર
    4 hours ago
    nvidia વિશ્ર્વની પ્રથમ કંપની બની, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 4 લાખ કરોડ ડોલરને પાર
    4 hours ago
    ટ્રમ્પે ઇરાક, બ્રાઝિલ અને ફિલિપાઇન્સ સહિત નવા ટેરિફની જાહેરાત કરી
    7 hours ago
    23 લાખ રૂપિયાના UAE ગોલ્ડન વિઝા એક અફવા છે, UAE અધિકારીઓએ પુષ્ટિ આપી
    7 hours ago
    રશિયાએ યુક્રેન પર 728 ડ્રોન અને 13 મિસાઈલથી અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો
    7 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતના દરેક ખૂણે હવે હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે
    3 hours ago
    શશિ થરૂરની સંજય ગાંધી ફ્લેશબેક પોસ્ટ કોંગ્રેસ માટે નવી ઉશ્કેરણી છે
    6 hours ago
    પાંચ દેશોના પ્રવાસ અને 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી મોદી વતન પરત ફર્યા
    7 hours ago
    ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાયો
    8 hours ago
    હરિયાણામાં ભૂકંપના જોરદાર ઝટકા, દિલ્હી-એનસીઆરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    3 hours ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    1 day ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    2 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    5 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 day ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    2 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    5 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    1 week ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    9 hours ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    6 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત સાતમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું ભવ્ય આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત સાતમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું ભવ્ય આયોજન
રાજકોટ

‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત સાતમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/07/22 at 6:29 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

દીકરીઓને સમાજના સહકારથી 250થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ અપાશે

વહાલુડીના વિવાહનું ફોર્મ તા. 29 ઓગસ્ટ સુધી મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા 26 વર્ષથી સેવા કરી રહેલું ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે ત્યારે નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શિર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે ત્યારે સતત સાતમા વર્ષે આ અદક્રુ આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહાલુડીના વિવાહ-7ના મુખ્ય યજમાનપદે એસ. કોમ્પ્યુટરના સંચાલક સંજયભાઈ ધમસાણીયા, માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલા છે. આગામી ડિસેમ્બરની 29 તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-8 ‘દીકરાનું ઘર’ દ્વારા અત્યંત ભવ્યાતિભવ્ય છતાં ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ફરી એક વખત 22 દીકરીઓને જરૂરિયાત મુજબનો સમૃદ્ધ કરિયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય તેવા આશીર્વાદ સાથે વિદાય અપાશે. સતત સાતમા વર્ષે દીકરાનું ઘર ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદ્ભાગ્ય મળ્યું છે.

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું હતું કે ‘દીકરાનું ઘર’ દ્વારા ફરી એકવખત સતત સાતમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલી કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવારનો અવસર ઉભો કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિપ્રાપ્ત બન્યા છે. 2018થી શરૂ થયેલ આ વિવાહમાં શહેરના અસંખ્ય સુખી-સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ પટેલ પરિવાર, જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર પણ યજમાનપદે અગાઉ રહી ચૂક્યા છે. ચાલુ સાલ સંજયભાઈ ધમસાણિયા પરિવારે આ સેવાયજ્ઞનું બીડું ઝડપ્યું છે. વહાલુડીના વિવાહ-7 અત્યંત ભવ્યાતિભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલા જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે.

વહાલુડીના વિવાહ-7ની વિશેષ માહિતી આપતાં મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ભેટરૂપે 250થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. એક ઘરની જરૂરિયાત મુજબનો તમામ કરિયાવરનો તેમાં સમાવેશ થાય છે. જેમાં કબાટ, પલંગ, ટીપાઈ, ગાદલું, ઓશીકું, મીક્ષચર, ફ્રીઝ, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની-મોટી વસ્તુઓ, ઈમિટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, 25 જોડી કપડાં સહિત લગભગ 250થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે. દીકરાનું ઘર કુલ 171થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે. આ ઉપરાંત વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરુ અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત્ત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા, હરેશભાઈ પરસાણા, કિરીટ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

આ અંગેની વિશેષ માહિતી આપતાં સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાલા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ શૈલેષ જાનીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓને પરણાવવામાં આવેલ છે. ચાલુ સાલ વધુ 22 દીકરી પ્રભુતામાં પગલાં માંડશે. સંસ્થાના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંસ્થાના 171થી વધુ કર્મઠ કાર્યકર્તાઓએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

વહાલુડીના વિવાહ-7નું ફોર્મ વિતરણ તા. 22-7-2024થી તા. 29-8-2024 સુધી સાંજના 4-00થી 7-00 સુધી 305, ગુરુરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાડી, પ્રનંદ કલ્યાણી, યશવંત જાની, જિજ્ઞેશ આદ્રોજા, જીતુભાઈ ગાંધી, હરીશભાઈ હરિયાણી, મહેશ જીવરાજાની, પરિમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર. ડી. જાડેજા, ચેતન મહેતા, શૈલેષ દવે, મિહિર ગોંડલિયા, બ્રિજ વૈશ્ર્વન, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.

You Might Also Like

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે

શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

રાજકોટ ST બસપોર્ટ પર મુસાફર-વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં હાલાકી

પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ

TAGGED: Dikra no Ghar, grand wedding, Rajkot, Vahaludi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઑલ ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને એવોર્ડ મળ્યો
Next Article પાટણમાં સબ જુનિયર બહેનોની ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે
શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
રાજકોટ ST બસપોર્ટ પર મુસાફર-વિદ્યાર્થીઓને પાસ કાઢવામાં હાલાકી
પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
જુદા-જુદા છ દરોડામાં 10 કિલો 700 ગ્રામ ગાંજા સાથે છ શખસોની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ત્રણ જિલ્લાની પોલીસને બાનમાં લેનાર ટંકારા પંથકના લુંટના કેસમાં કાવત્રાખોરના જામીન નામંજુર કરતી સેશન્સ અદાલત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ ડેરીનો ઐતિહાસિક નિર્ણય: પશુપાલકોને પ 60 કરોડનાં નફાનો હિસ્સો ચૂકવવામાં આવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શિકાગો ખાતે જૈના ક્ધવેન્શન-2025માં MLA ડો. દર્શિતા શાહનું પ્રવચન, વિશ્ર્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?