By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    13 minutes ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    14 minutes ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    16 minutes ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    19 minutes ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    59 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    1 hour ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    2 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    3 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લખીમપુરમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત: 8 લોકોનાં મોત, 25 ઘાયલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > લખીમપુરમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત: 8 લોકોનાં મોત, 25 ઘાયલ
ખાસ-ખબરરાષ્ટ્રીય

લખીમપુરમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત: 8 લોકોનાં મોત, 25 ઘાયલ

Khaskhabar Editor
Last updated: 2022/09/28 at 10:18 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ઈસાનગર પંથકમાં ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીના પુલ પર મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીના પુલ પર ડઝનેક મુસાફરોને લઈ જતી એક ખાનગી બસ અને ટ્રક સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 8 લોકોના મોત થયા હતા. આ દુખદ અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

- Advertisement -

UP | 8 died, over 25 people injured in a private bus-truck collision in Lakhimpur Kheri. Some of the injured have been referred to Lucknow: Sanjay Kumar, ADM, Lakhimpur Kheri

CM Yogi Adityanath has condoled the loss of lives& directed officials to immediately go to the spot:CMO

— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 28, 2022

- Advertisement -

ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ખમરિયા પોલીસ ચોકી પાસે શારદા નદીના પુલ પર સર્જાયેલા અકસ્માતને લઈ લોકોના ટોલ એકઠા થઈ ગયા હતા. આ તરફ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

मुख्यमंत्री श्री @myogiadityanath जी महाराज ने जनपद लखीमपुर खीरी में सड़क दुर्घटना से हुई जनहानि पर शोक व्यक्त किया है।

महाराज जी ने वरिष्ठ अधिकारियों को तत्काल मौके पर जाकर राहत व बचाव कार्य युद्ध स्तर पर संचालित करने तथा घायलों के उपचार की समुचित व्यवस्था हेतु निर्देश दिए हैं।

— Yogi Adityanath Office (@myogioffice) September 28, 2022

આ તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા સૂચના સાથે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આપવામાં આવ્યા છે.

 

You Might Also Like

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ

ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી

બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો

ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ

ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા

TAGGED: accident, ishanagar, POLICESTATION, uttarpradesh, yogiaDITYANATH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરિધામ સોખડાનાં શ્રીજીસૌરભ અને પ્રેમસ્વરૂપ સ્વામીનાં અત્યંત હલકી કક્ષાનાં પ્રવચનોથી આક્રોશ
Next Article PFI સહિત અન્ય સંગઠનોને કેન્દ્ર સરકારે ગણાવ્યા ગેરકાયદેસર: લગાવ્યો પાંચ વર્ષનો પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પાણીપુરી ખાવા જવાનું કહી નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા: દાગીના ગાયબ, ઈરાદો લૂંટનો કે પારિવારિક ?

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી નજીક જુગારધામ પર દરોડો
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે સસ્તા અનાજનાં દુકાનધારક અનાજમાં કટકી કરતા હોવાની રાવ
મોરબીમાં ‘ધમાલ ગલી’ કાર્યક્રમે શેરી રમતોને ફરી જીવંત કરી, બાળકોથી વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો
મોરબી: દલવાડી સર્કલ પાસે કેનાલ પરના નાલાનું સેન્ટ્રિંગ તૂટ્યું, કામ ફરી અટક્યું
દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાષ્ટ્રીય

બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?