By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    14 minutes ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    23 hours ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    1 day ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાન પર સાયબર એટેક
    22 hours ago
    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નિશ્ર્ચિત
    22 hours ago
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    3 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    3 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    28 minutes ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    23 hours ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    4 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    5 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    5 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક
ગુજરાતજુનાગઢ

ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક

Khaskhabar Editor
Last updated: 2022/08/27 at 4:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મોટું યોગદાન આપનાર ડો.ડી.પી.ચીખલિયાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

જૂનાગઢ એક સમયે આરોગ્ય સેવાને લઇને ખુબ જ પછાત હતું. લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી જવું પડતું હતું.ત્યારે જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી જ ઉર્જા અને ગતી આપવાનું કામ ડૉ. ડી.પી.ચીખલિયાએ કર્યું. 1981માં જૂનાગઢમાં હોસ્પિટલનો પ્રારંભ કર્યો. પહેલા માત્ર પાંચ બેડની ચાલતી હોસ્ટિલ આજે ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની ગઇ.જે 150 બેડ ધરાવે છે.વર્ષ 2003માં ડૉ.ડી.પી.ચીખલિયાને હદય રોગનો હુમલો આવ્યો અને અમદાવાદ જવાની જરૂરી પડી ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી.બસ અહીંથી લોકોને પડતી મુશ્કેલીની અનુભુતી થઇ અને જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી ઉંચાઇએ લઇ જવાનાં સંકલ્પ સાથે જુદીજુદી આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરનાર ડૉ. ડી.પી.ચીખલિયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત….

- Advertisement -

પિતાએ ખેડૂતના સાથી રહી પુત્રને તબીબ બનાવ્યો અને પુત્રએ તબીબથી રાજકારણ સુધીની સફર ખેડી

જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રની વાત નિકળે એટલે પહેલા જેના નામની ચર્ચા થયા એ છે ડૉ. દેવરાજ પી. ચીખલિયા. જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન ડૉ.ડી.પી.ચીખલિયાનું રહ્યું. ડૉ. ડી.પી.ચીખલિયાનો જન્મ રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં આરબટીબડી ગામે થયો હતો. સામાન્ય પરિવારનાં ડૉ.ચીખલિયાનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ આરબટીબડીમાં પૂર્ણ કર્યું. ભેંસાણમાં ધોરણ 11 સુધી અભ્યાસ કરી મેડીકલનાં અભ્યાસમાં પ્રવેશ મળવ્યો. ખુબ જ આર્થીક નબળી સ્થિતી હોવા છતા પિતાએ ઉચ્છશિક્ષણ માટે મેડિકલમાં પ્રવેશ અપાવ્યો. ડૉ. ડી.પી. ચીખલિયાનાં પિતાજી ભેંસાણમાં 25 વર્ષ સુધી ખેડૂત સાથે સાથી તરીકે કહ્યાં હતાં. આ ક્ષણને યાદ કરતા ડૉ.ડી.પી.ચીખલિયા ભાવુક બની ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, પિતાજીએ ખુબ જ સંઘર્ષ કરી અભ્યાસ કરાવ્યો. 25 વર્ષ સુધી સાથી તરીકે રહ્યાં. મેડિકલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે આવકનાં 3 સ્ત્રોત હતા. ઘરેથી પૈસા આવતા,બીજા કાકાનાં દિકરા છગનભાઇ અને પ્રો.ગીરીશભાઇ માકડ દ્વારા આર્થીક સહકાર મળતો હતો અને આ રીતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં અભ્યાસનો મુખ્ય હેતુ આર્થીક સ્થિતી સુધરે તેવો જ હતો. અમદાવાદ મેડીકલમાં અભ્યાસ દરમિયાન ચાલીને જતો ત્યારે અહીં કાપડ મીલનાં માલીકનાં ભવન અને ગાડીઓ જોતો હતો. મનોમન આ પ્રકારનાં વ્યકિત બનવાનું વિચારતો હતો. 1980માં અભ્યાસ પૂર્ણ થયો. એમએસ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યાં. રાજયમાં અનેક જગ્યા ખાલી હતી પરંતુ નોકરી મળતી ન હતી. પહેલા ટીચીંગ લાઇનમાં જવાનું વિચાર્યું હતું. રાજકોટમાં પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી હતી.

- Advertisement -

5 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી આજે 150 બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવી

2003માં ડૉ.ડી.પી. ચીખલિયાને હ્રદય રોગનો હુમલો આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી

તેમજ અહીં હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. લોકોએ પહેલા મદદ કરવાનું કહ્યું હતુ, તેવા લોકો ખરા સમયે સાથે રહ્યાં નહી. રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરવામાં સફળતા મળી ન હતી. બાદ ઘરેથી પણ કમાવા માટે પ્રેસર હતું. જૂનાગઢ આવવા માટે પાંચ કીમી ચાલવું પડતું હતું. જૂનાગઢ આવ્યા બાદ કોઇ જગ્યા કે કામ મળે નહી. દિવસભર બસ સ્ટેશનમાં બેસી રહ્યું.કેટલીક વાર સતાધાર જતો રહ્યું. આવી રીતે સમય પસાર કર્યો. બાદ રાણાવાવમાં ભાડાથી દવાખાના માટે જગ્યા મળી. 19/07/1981નાં દિવસે પાંચ બેડ સાથે હોસ્પિટલનો પ્રારંભ કર્યો. લોકોનો વિશ્ર્વાસ જિત્યો. હોસ્પિટલનાં પ્રારંભમાં જે કામ કરતા હતા તે જ કામ આજે કરી રહ્યો છું. કેન્દ્રમાં હંમેશા દર્દી રહ્યાં છે. ત્યારે પણ લોકોને મદદ કરવાની ભાવના હતી આજે પણ તે જ ભાવના છે, તેમજ વર્ષ 2003માં મને હદય રોગનો હુમલો આવ્યો. અમદાવાદ જવાની જરૂર પડી ત્યારે એમ્બ્યુલેન્સ મળી ન હતી. સારવારમાંથી આવ્યાં બાદ વિચાર આવ્યો કે,લોકોને કેવી પીડા હશે. બાદ 20 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ કાર્યરત કરી. જૂનાગઢમાં લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આજ 150 બેડની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની છે. તેનું મુખ્ય કારણ મારા પિતાજી છે. તેવો મુજરી કામ સાથે ધાર્મીક સાહિત્યનું વાંચન કરતા.

ધાર્મીક પુસ્તકોનું ચિંતન અને કેળવણી અમને આપ્યાં છે. તેમને લખતા આવડતું ન હતું. બીજા પાસે પત્ર લખાવતા હતાં. લખી શકે તે માટે 67 વર્ષની ઉંમરે લખતા શિખ્યાં હતાં. મારા જીવનમાં તેનો ખુબ જ પ્રભાવ પડ્યો છે. ડૉ. ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે,આર્થીક ઉપાર્જન ચોક્કસ કરવું, પરતું તેની પાછળ દોટ ન મુકવી. લોકોની સેવા અને લોકોમાં વિશ્ર્વાસ કેળવ્યો તેનું પરિણામ 1989માં આવ્યું અને જે જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબીત થયો. આ વર્ષમાં જૂનાગઢ લોકસભાની બેઠકમાં અમારી પસંદ કરી કરવામાં આવી. પરંતુ આર્થીક વસ્તુ બંધ થઇ જાય તો માણસ ભ્રષ્ટ બની જાય. માટે મારી જગ્યાએ મારા પત્નિને ટીકીટ માટે કહ્યું. સ્વ.ભાવનાબેન પ્રથમ વખત રાજકારણમાં આવ્યા અને ચાર ટર્મ સાંસદ બન્યાં. કેન્દ્રીય મંત્રી બન્યાં. તેમનાં કારણે સોરઠને બ્રોડગેજ રેલવે લાઇન મળી, રોપવે લાવવામાં મુખ્ય ભૂમિકા રહી, સોમનાથમાં લાઇટ અન્ડ સાઉડ શો શરૂ કરાવ્યો. તેમનાં કાર્યકાળ દરમિયાન અનેક મહત્વકાંક્ષી પ્રોજેકટ પર કામ થયું. ડૉ.ડી.પી.ચીખલીયાએ કહ્યું હતું કે, ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ અને શ્રધ્ધા છે. ઇશ્ર્વરને સાક્ષીએ જ દરેક કાર્ય કર્યાં છે. ઇશ્ર્વરને સંપૂર્ણ સમર્પિત છું. સવારનાં ઠાકરોજીને સંપૂર્ણ સમર્પણ બાદ ઘરની બહાર નિકળ્યું છું. જીવનની દરેક ક્ષણ ઇશ્ર્વર માટે જીવવા માંગુ છું.

100થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ
ડૉ. ડી.પી.ચીખલિયા આરોગ્ય સેવા સાથે ભાજપમાં સક્રિય સભ્ય પદ ધરાવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચૂટાયા હતાં. જૂનાગઢમાં એસોસીએશનમાં પાંચ ટર્મ પ્રમુખ રહ્યાં હતાં. ત્રિમૂર્તિ ચેરીટેલબ ટ્રસ્ટનાં પ્રમુખ છે. સ્વ.ભાવનાબેન ચીખલિયાની યાદમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માધ્યમથી અનેક સેવાકીય અને સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. તેમજ નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન, જૂનાગઢ અંધક્ધયા છાત્રાલય, યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, ભારતીય હર્નીયા સોસાયટી, ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જીયોલોજી સહિતની સંસ્થાઓ અને એનજીઓમાં કામ કર્યું છે. તેમજ 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ કર્યું છે. 300થી વધુ ફી મેડિકલ કેમ્પની મદદથી 1.5 લાખ લોકોને સારવાર આપી છે.

દરરોજ સવારનાં 7થી 8 ફરજીયાત વાંચન
ડૉ. ડી.પી.ચીખલિયાને વાંચનનો ખુબ જ શોખ છે. મેડિકલ ઉપરાંત ધાર્મીક સાહિત્ય વધુ વાંચે છે. તેમજ ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, રામાયણ,મહાભારત, ગીતા,કુરાન,બાઇબલ સહિતનાં ધાર્મીક પુસ્તકોનું વાંચન કર્યું છે. કોરોના કાળમાં મહાભારતનું વાંચન પૂર્ણ કર્યું હતું. ડૉ.ડી.પી.ચીખલિયાએ પોતાનાં નિવાસ સ્થાને જ લાઇબ્રેરી બનાવી છે. અહીં તમામ પ્રકારનું સાહિત્ય અને પુસ્તક મળી રહે છે.

જૂનાગઢનાં વિકાસમાં લોકો અને નેતાની ઇચ્છા શક્તિની ખોટ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક માટે ડૉ.ડી.પી.ચીખલિયાનું નામ પણ ચર્ચામાં છે. આ અંગે ડૉ.ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે, દર ચૂંટણીમાં મારા નામની લોકો ચર્ચા કરતા હોય છે. તેવી જ ચર્ચા આ વર્ષ પણ છે. જૂનાગઢનાં વિકાસ અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં લોકો અને નેતાની ઇચ્છા શકિત ઘટે છે. જૂનાગઢમાં માટે સતત વિચારતો, આવડત હોય અને જૂનાગઢનાં વિકાસની દ્રષ્ટી હોય તેવા વ્યકિતની જરૂર છે. જૂનાગઢમાં વન,ગીરનાર, યાત્રાધામ છે. છતા પણ આપણે એક ઉંચાઇએ પહોંચી શકતા નથી. જૂનાગઢમાં માત્ર રાજકારણી નહી ચાલે પરંતુ જૂનાગઢને શ્રેષ્ઠ વ્યકિતત્વની જરૂર છે. તેમજ લોકોએ પણ ચલાવી લેવાનો ભાવ ન રાખવો જોઇએ.

You Might Also Like

માળિયા (મિં): વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાસંગપર પાસે હાઈવે પર ચક્કાજામ

મોરબી: ક્રાઈમ બ્રાંચે રૂપિયા 6.55 લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા

પંચનાથ હોસ્પિટલના સેવાના 5 વર્ષ: અબોલ સેવા અને સચોટ સારવારનો પર્યાય

આબુમાં હેલ્થ સાયન્સ લાઈબ્રેરી એસો.ની રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે

ધારાસભ્ય ઉદય કાનગડના ત્રણ વર્ષ પૂર્ણ: ‘જનસેવાનું સરવૈયું’ પુસ્તકનું વિમોચન

TAGGED: DPCHIKHALIYA, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ દામોદરકુંડ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં
Next Article ટૂંક સમયમાં રાજકોટમાં કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ શરૂ થશે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
માળિયા (મિં): વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાસંગપર પાસે હાઈવે પર ચક્કાજામ
મોરબી: ક્રાઈમ બ્રાંચે રૂપિયા 6.55 લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ
પંચનાથ હોસ્પિટલના સેવાના 5 વર્ષ: અબોલ સેવા અને સચોટ સારવારનો પર્યાય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

માળિયા (મિં): વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: રાસંગપર પાસે હાઈવે પર ચક્કાજામ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી

મોરબી: ક્રાઈમ બ્રાંચે રૂપિયા 6.55 લાખના મુદ્દામાલ સાથે બે ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાત

પંચનાથ હોસ્પિટલના સેવાના 5 વર્ષ: અબોલ સેવા અને સચોટ સારવારનો પર્યાય

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?