By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    19 hours ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    19 hours ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    19 hours ago
    UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
    20 hours ago
    અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે લોન્ચ કર્યું ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ કિંમત 1 મિલિયન ડોલર, કંપનીઓ માટે ડબલ ચાર્જ
    16 hours ago
    હવે ખાનગી જમીન સર્વેયરોને જિલ્લા કલેક્ટર લાયસન્સ આપશે
    17 hours ago
    દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાને મંજૂરી
    17 hours ago
    થાઇલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ, 24 કલાકમાં જ ભારત પાછા લવાશે
    17 hours ago
    ભારત-ચીન સહિત 5 એશિયન દેશો પર 50% ટેરિફ ઝીંક્યો
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    19 hours ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
    મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા
    3 days ago
    IPL 2026 મીની-ઓક્શન માટે 350 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા જેમાં 35 નવા ઉમેરાઓ, ક્વિન્ટન ડી કોકે મોડેથી પ્રવેશ કર્યો અને તેની મૂળ કિંમત અડધી કરી
    3 days ago
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ભૂલથી પણ ન નાખતા આ વસ્તુઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ભૂલથી પણ ન નાખતા આ વસ્તુઓ
ધર્મ

હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં ભૂલથી પણ ન નાખતા આ વસ્તુઓ

Khaskhabar Editor
Last updated: 2025/03/13 at 12:39 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

હિંદુ પંચાંગ અનુસાર, 13 માર્ચે ફાગણ પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે. જ્યોતિષીઓના મતાનુસાર, આ વર્ષે હોલિકા દહનનું શુભ મુહૂર્ત રાત્રે 11 વાગી ને 27 મિનિટથી શરૂ થઈ રહ્યું છે. હોલિકા દહનના દિવસે લોકો હોલિકાની પવિત્ર અગ્નિમાં છાણાંની માળા, તલ અને સૂકા નારિયેળ ચઢાવતા જોવા મળે છે. ચાલો જાણીએ હોલિકા દહનમાં શું ના ચઢાવવું?

ગંદી વસ્તુઓ
હોલિકા ની પવિત્ર અગ્નિમાં ગંદા કપડાં, ટાયર અથવા પ્લાસ્ટિકનો સામાન ન નાખવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી હોળી માતાનું અપમાન થાય છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક સાબિત થાય છે.

- Advertisement -

નારિયેળ
હોલિકા ની આગમાં પાણી ભરેલું નારિયેળ ના નાખવું જોઈએ. હોલિકા દહનમાં માત્ર સૂકું નારિયેળ જ ચઢાવવું જોઈએ, નહીં તો કુંડળીમાં ચંદ્રના ગ્રહની સ્થિતિ બગડે છે.

તૂટેલી લાકડીઓ
હોલિકા દહન દરમિયાન ફર્નિચરમાંથી નીકળેલી તૂટેલી લાકડીઓ ન નાખવી જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, રાહુ અને કેતુ ગ્રહનો અશુભ પ્રભાવ વધે છે. તેથી હોલિકાની અગ્નિમાં આવી વસ્તુઓ ન નાખવી જોઈએ.

મીઠાઈ
હોલિકા દહનની અગ્નિમાં કેટલાક લોકો મીઠાં પકવાન અથવા ગુજિયા પણ ચઢાવે છે. જો તમે હોલિકા દહનના દિવસે આવું કંઈક કરતા હો, તો ધ્યાન રાખવું કે તે ત્રણની સંખ્યામાં ન ચઢાવવા.

- Advertisement -

સૂકી વસ્તુઓ
હોલિકા ની અગ્નિમાં સૂકા ઘઉ અને સુકા ફૂલો ન નાખવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી હોલિકા દહનનો શુભ પ્રભાવ મળતો નથી, પણ જીવનમાં દુર્ભાગ્ય વધવા લાગે છે.

 ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ ખબર  નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Holi 2025, Holika Dahan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હોળી પર ચંદ્રગ્રહણ હોવાથી આટલી બાબતોનું ધ્યાન રાખવો
Next Article યુદ્ધને રોકવા પુટીન તૈયાર, પણ તેની બે શરતોથી ઝેલેન્સ્કીની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઙવ.ઉ સંશોધકોને કુલપતિનું માર્ગદર્શન: સફળતા માટે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ઉન્નત વિચારો અનિવાર્ય

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા સંપન્ન, સૌરાષ્ટ્ર ઝોનના 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પૂરજોશમાં ખરીદી
69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા દારૂના કેસમાં કોન્સ્ટેબલ સહિત 4 શખ્સની ધરપકડ
ઉપરકોટ કિલ્લા ખાતે કલાત્મક રંગોળી અને દીપ પ્રાગટ્યથી ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી
પાટડી તાલુકાના નાવિયાણી પાસે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોનાં કરૂણ મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?