સરવરટાટી ગામે 200 જેટલા શાળા બાળકો તેમજ ગ્રામજનોને સોલાપુરી ધાબળાનું વિતરણ બી જે પી યુવા મોરચા કપરાડા તાલુકા પ્રમુખ વિપુલ ભોંયા, જિલ્લા કારોબારી સભ્ય મહેન્દ્રકુમાર પાવર, કલ્પેશભાઈ ચૌધરી દ્વારા કરાયું હતું.
શિયાળા ઠંડીથી બચવા માટે માટે અનેક સંસ્થાઓ ગામડાઓમાં અવાર નવાર ધાબળા, સ્વેટર, રેન્જકોટ તેમજ સ્કૂલોમાં સ્ટેશનરીનું વિતરણ કરતા હોય છે.