પોરબંદર શહેરના ગરીબ ભુદેવ પરિવારોને રાજ્ય સભાના સાંસદ દ્વારા 20 કી.ગ્રા.ની માત્રમાં 300થી વધુ કીટ ત્યાર કરીને મકરસંક્રાંતિના તહેવારો નિમિતે ગરીબ બ્રાહ્મણ પરિવારોના ઘરમાં રાશનને મીઠાઈ મળી રહે તેવા હેતુથી વિતરણ કરવામાં આવેલ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ કુરિયરના માલિકને સાંસદ રામભાઈ છેલ્લા 10 વર્ષથી પોરબંદર વિસ્તારના બ્રહ્મ પરિવારોને દિવાળી, જન્માષ્ટમી, નવરાત્રી, હોળી, મકરસંક્રાંતિ વગેરે તહેવારોમાં વર્ષમાં 6વાર નિયમિત આ રીતે જરૂરિયાત મંદ ભુદેવ પરિવારો ને રાશન કીટ અર્પણ કરે છે.