By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    24 hours ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    36 minutes ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    3 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    22 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    25 minutes ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    24 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: SC-ST-OBC ને બાકાત રાખવા એ ભેદભાવ: CJI લલિત સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસહમત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > SC-ST-OBC ને બાકાત રાખવા એ ભેદભાવ: CJI લલિત સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસહમત
ખાસ-ખબરરાષ્ટ્રીય

SC-ST-OBC ને બાકાત રાખવા એ ભેદભાવ: CJI લલિત સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસહમત

Khaskhabar Editor
Last updated: 2022/11/08 at 2:16 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

સામાન્ય વર્ગના ગરીબોને આર્થિક આધાર પર અનામત આપવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મંજૂરીની મૂહર લગાવી દીધી છે પણ આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક સલાહ પણ આપી છે. દેશની સુપ્રીમ કોર્ટે સોમવારે થોડા ભારપૂર્વક કહ્યું હતું કે ક્વોટા સિસ્ટમ માટે સમયસીમા નક્કી કરવાની જરૂર છે અને તેને હંમેશા માટે નથી રાખી શકતા. આરક્ષણ કે અનામતનો હેતુ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે પણ તે અનિશ્ચિત કાળ સુધી ચાલુ ન રાખવું જોઈએ જેથી કરીને તે નિહિત સ્વાર્થ ન બની શકે. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક નિર્ણયમાં દાખલ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવાવાળા 103મા સંવિધાન સંશોધનની માન્યતાને 3 મતોની બહુમતીથી ચાલુ રાખવામાં આવી છે.

કયા 3 મતોની બહુમતી મળી?
EWS અનામતના દાયરામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ગરીબો નહીં આવે. SCએ કહ્યું હતું કે આ ભેદભાવવાળો નથી અને બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતું નથી. જણાવી દઈએ કે જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ આ કાયદાને સમર્થન આપ્યું હતું પણ એ સામે જ્યારે ચીફ જસ્ટિસ લલિત અને જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ એ તેના સમર્થનમાં નહતા.આ દરમિયાન ચીફ જસ્ટિસ લલિત તેમના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા હતા ત્યાં એમને કહ્યું હતું કે ‘અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ગરીબોને આનાથી બહાર રાખવો એ એ ભેદભાવ દર્શાવે છે અને આ બંધારણીય રીતે પ્રતિબંધિત છે.

- Advertisement -

CJI UU Lalit agreed with Justice S Ravindra Bhat & gave a dissent judgement

Five-judge Constitution bench by a majority of 3:2 upholds the validity of Constitution’s 103rd Amendment Act which provides 10% EWS reservation in educational institutions and government jobs pic.twitter.com/OwGygzSTpP

— ANI (@ANI) November 7, 2022

- Advertisement -

બહુમતીના દૃષ્ટિકોણ સાથે અમે સહમત નથી
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટે પોતાનો અને ચીફ જસ્ટિસ લલિત નો નિર્ણય પોતે લખ્યો હતો અને એ વાંચતાં એમને કહ્યું હતું કે ‘અમે આ વાતમાં બહુમતીના મત સાથે સહમત નથી. ગણતંત્રના સાત દાયકામાં પહેલી વખત આ અદાલતે સ્પષ્ટપણે બહિષ્કરણ અને ભેદભાવને મંજૂરી આપી છે. આપણું બંધારણ બહિષ્કારની ભાષા બોલતું નથી અને મારુ માનવું છે કે આ સંશોધન સામાજિક ન્યાયના માળખાને કમજોર બનાવશે.’ ન્યાયમૂર્તિ ભટ EWS આરક્ષણ સંબંધિત બંધારણીય સુધારા પર અસંમત હતા અને ચીફ જસ્ટિસ લલિતે જસ્ટિસ ભટના મંતવ્ય સાથે સહમતિ દર્શાવી હતી.

કોર્ટમાં ચાર અલગ અલગ નિર્ણય વાંચવામાં આવ્યા હતા
ન્યાયાધીશોએકોર્ટરૂમમાં 35 મિનિટથી વધુ સમય ચાર અલગ-અલગ નિર્ણયો વાંચવામાં પસાર કર્યો. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ પોતાનો નિર્ણય વાંચતા કહ્યું હતું કે, ‘103મો સુધારો બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતો કહી શકાય નહીં, અનામત એ સકારાત્મક કાર્ય કરવાનો એક માર્ગ છે જેથી કરીને સમતાવાદી સમાજના ધ્યેયને સર્વસમાવેશક રીતે આગળ વધારી શકાય.આ કોઈપણ વંચિત વર્ગ અથવા જૂથના સમાવેશનું એક સાધન છે.

મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે
જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ એક જેવી જ વાત કરતાં કહ્યું હતું કે, “સંવિધાન ઘડનારાઓએ શું વિચાર્યું હતું, 1985માં બંધારણીય બેંચે શું પ્રસ્તાવ મૂક્યો હતો અને બંધારણની શરૂઆતના 50 વર્ષ પછી તેઓ શું પ્રાપ્ત કરવા માગતા હતા,એમ હતું કે અનામત નીતિ એક નિશ્ચિત સમયગાળા સુધી હોવી જોઈએ જેમાં આઝાદીના 75 વર્ષ પછી પણ પ્રાપ્ત નથી કરી શકાયું. એવું ન કહી શકાય કે ભારતમાં પ્રાચીન કાળથી ચાલી રહેલી જાતિ વ્યવસ્થા દેશમાં અનામત વ્યવસ્થા માટે જવાબદાર છે. એ એસસી, એસટી અને ઓબીસી સમુદાયના લોકો સાથે થતા અન્યાયને સુધારવા અને પછાત વર્ગના લોકોને સમાન તકો પ્રદાન કરવા માટે લાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પછાત વર્ગના લોકો શિક્ષણ અને રોજગાર મેળવી રહ્યા છે અને આવા લોકોને પછાત વર્ગમાંથી દૂર કરવા જોઈએ. આમ કર્યા પછી એવા લોકો પર ધ્યાન આપવામાં આવે જેમને ખરેખર મદદની જરૂર છે.’

You Might Also Like

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા

આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી

TAGGED: cji, OBC, SC, ST, supremecourt, uulalit
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુએસમાં મધ્યસત્ર ચૂંટણી: 15 નવેમ્બરના ડોનાલ્ડ ટ્રમ્પ મોટી જાહેરાત કરશે
Next Article AAPએ જાહેર કરી વધુ 7 ઉમેદવારોની 12મી યાદી, અત્યાર સુધીમાં કુલ 158ના નામ જાહેર કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ-ખબરસુરત

પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?