By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    5 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન
રાજકોટ

‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સતત આઠમા વર્ષે ‘વહાલુડીના વિવાહ’નું જાજરમાન આયોજન

Khaskhabar Editor
Last updated: 2025/07/17 at 4:26 PM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 22 દીકરીઓના માવતરો બનવાનું સદ્ભાગ્ય ફરી એકવાર દીકરાનું ઘરની ટીમને મળ્યું

પ્રત્યેક દીકરીઓને લાખેણો કરિયાવર 300થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ
‘વહાલુડીના વિવાહ’નું ફોર્મ વિતરણ તા. 21 જૂલાઈથી 28 ઓગસ્ટ સુધી થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
‘દીકરાનું ઘર’ દ્વારા 2018થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ’ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે. ‘વહાલુડીના વિવાહ’ એ માત્ર ‘દીકરાનું ઘર’નો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય તે રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા સાત વર્ષથી ‘વહાલુડીના વિવાહ’ અત્યંત જાજરમાન રીતે એક પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ સતત આઠમા વર્ષે આ અદકેરૂં આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’ના મુખ્ય યજમાનપદે રાજકોટ શહેરની સુખી અને સંપન્ન પરિવારની ત્રણ બહેનપણીઓ વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા તથા કોષાબેન સુનિલભાઈ મહેતા જોડાયેલી છે. આગામી 28 ડિસેમ્બરના રોજ સતત આઠમા વર્ષે વહાલુડીના વિવાહ-8 દીકરાનું ઘર દ્વારા અત્યંત ભવ્યાતિભવ્ય છતાં ગરિમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલે ફરી એક વખત 22 દીકરીઓના જરૂરિયાત મુજબનો સમૃદ્ધ કરિયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય તેવા આશીર્વાદ સાથે વિદાય અપાશે. સતત આઠમા વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદ્ભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે. આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા ફરી એક વખત સતત આઠમા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલી કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર ઉભો કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘વહાલુડીના વિવાહ’ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યા છે. સમાજના તમામ સ્તરેથી ‘વહાલુડીના વિવાહ’ને વ્યાપક સમર્થન મળી રહે છે. 2018થી શરૂ થયેલા આ વિવાહમાં શહેરના અત્યંત સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ તળાવિયા પરિવાર, જાણીતા બિલ્ડર ધીરુભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર, સંજયભાઈ ધમસાણીયા પરિવાર પણ યજમાનપદે અગાઉ રહી ચૂક્યા છે. ચાલુ સાલ ‘વહાલુડીના વિવાહ-8’ અત્યંત ભવ્યાતિભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીને તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનો સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલા જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. ‘વહાલુડીના વિવાહ-8’ની વિશેષ માહિત આપતાં મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો. નીદતભાઈ બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરુભાઈ રોકડ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરિયાવર ભેટરૂપે 300થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત ‘વહાલુડીના વિવાહ’ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરુ અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત્ત બનશે તેમ સંસ્થાના સુનિલ મહેતા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, દીપકભાઈ જલુ, ગૌરાંગ ઠક્કર દ્વારા જણાવાયું છે. ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમના સંસ્થાપક મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું છે કે ‘વહાલુડીના વિવાહ’ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે.

વહાલુડીના વિવાહ પ્રસંગ અતિધામધૂમથી ભવ્યથી ભવ્ય રીતે હજારો લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ઉજવવામાં આવશે. આ અંગેની વિશેષ માહિતી આપતાં સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રવીણભાઈ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, ડો. મયંકભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ રાચ્છ, જયેશભાઈ સોરઠીયા, રાજદીપસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, હરીશભાઈ હરિયાણી, દોલતભાઈ ગાદેશા, વિરાભાઈ હુંબલ, સંજયભાઈ દવે, અશ્ર્વિનભાઈ આદ્રોજા, યશવંતભાઈ જોષીએ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 164 દીકરીઓને પરણાવવામાં આવી છે. ‘વહાલુડીના વિવાહ-8’નું ફોર્મ વિતરણ તા. 21-7-2025થી 28-8-2025 સુધી સાંજના 4-00થી 7-00 સુધી 305- ગુરુરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપરથી કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે. આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, પ્રનંદ કલ્યાણી, જીજ્ઞેશ આદ્રોજા, કેતન મેસવાણી, રાજુભાઈ વસંત, જીતુભાઈ ગાંધી, મહેશભાઈ જીવરાજાની, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલિયા, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જીજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર. ડી. જાડેજા, ચેતન મહેતા, અતુલ વોરા, ડો. દીપકભાઈ પારેખ, વિમલ પાણખાણીયા, સાવન ભાડલીયા, શૈલેષ દવે, બ્રીજ વૈષ્ણવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ‘વહાલુડીના વિવાહ-8’ સંદર્ભે કોઈ માહિતી માટે તથા દીકરીઓને કરિયાવરરૂપી ભેટ આપવા ઈચ્છતાં દાતાઓ સંસ્થાના મુકેશ દોશી 9825077725, સુનીલ વોરા 9825217320 ઉપર સંપર્ક કરી શકે છે તેવું આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઈ રાચ્છ અને અશ્ર્વિનભાઈ પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહંતપદ માટે ડે.મેયર આકાશ કટારાનો હરિગિરિને ખુલ્લો ટેકો
Next Article ભાનુબેન બાબરિયાએ 161 સરકારી-સમરસ છાત્રાલયોમાં 16,597 વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રથમ મેરિટ યાદી પ્રસિદ્ધ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?