By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવી અથડામણો ફાટી નીકળતાં ટ્રમ્પનો યુદ્ધવિરામ નિષ્ફળ ગયો, F-16 હવાઈ હુમલાઓ શરૂ થયો
    8 hours ago
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન
    7 hours ago
    મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા
    7 hours ago
    કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી
    8 hours ago
    20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તહેનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે
    8 hours ago
    બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    5 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    10 hours ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાગેડુ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની અટકાયત, અમૃતસર એરપોર્ટથી લંડન ભાગવાની ફિરાકમાં હતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભાગેડુ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની અટકાયત, અમૃતસર એરપોર્ટથી લંડન ભાગવાની ફિરાકમાં હતી
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌરની અટકાયત, અમૃતસર એરપોર્ટથી લંડન ભાગવાની ફિરાકમાં હતી

Khaskhabar Editor
Last updated: 2023/04/20 at 1:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ભાગેડુ અમૃતપાલ સિંહની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી ત્યારે જ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી, પોલીસ દ્વારા પૂછપરછ શરૂ

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીની ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. વિગતો મુજબ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવી હતી. જોકે અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

- Advertisement -

પંજાબ પોલીસે 18 માર્ચે વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે તેના સેંકડો સાથીદારો અને સમર્થકોની ધરપકડ કરી હતી. જોકે અમૃતપાલ તેના કેટલાક નજીકના લોકો સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારથી પોલીસ તેને સતત શોધી રહી છે. એટલું જ નહીં પોલીસ તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે.

'Waris Punjab De' chief Amritpal Singh's wife Kirandeep Kaur has been detained by Punjab police from Shri Guru Ram Dass International Airport, Amritsar as she was trying to board a flight to London: Punjab Police Sources pic.twitter.com/yM6m00KuvM

— ANI (@ANI) April 20, 2023

- Advertisement -

કોણ છે કિરણદીપ કૌર?
અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની NRI કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે. કિરણદીપ અને અમૃતપાલના લગ્ન ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા તરીકે જવાબદારી સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા.

કિરણદીપ કૌર સાથે પૂછપરછ
પંજાબ પોલીસે ગત દિવસોમાં તેની પત્ની કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી. આ તપાસ અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે કથિત વિદેશી ફંડિંગના સંદર્ભમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, અમૃતપાલને 35 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, પંજાબ પોલીસ ફંડિંગ મિકેનિઝમની ખાતરી કરવા માટે અમૃતપાલ, તેની પત્ની, પિતા અને અન્ય સંબંધીઓના બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમૃતપાલ સિંહે વિદેશી સ્ત્રોતોમાંથી મળેલા પૈસા ખર્ચીને પોતાના અને તેના માણસો માટે નવી એસયુવી ખરીદી હતી.

કોણ છે અમૃતપાલ સિંહ ?
અમૃતપાલ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાનો ચીફ છે. તે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરી રહ્યો છે. તે થોડા દિવસ પહેલા જ દુબઈથી પરત આવ્યો છે. વારિસ પંજાબ દે સંગઠન પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું. દીપ સિદ્ધુના મૃત્યુ બાદ અમૃતપાલે તેને કબજે કરી લીધો હતો. તેણે ભારત આવીને સંસ્થામાં લોકોને જોડવાનું શરૂ કર્યું. અમૃતપાલની આઈએસઆઈ લિંક જણાવવામાં આવી રહી છે.

UPDATE | Amritpal Singh's wife Kirandeep Kaur has not been detained yet clarify Punjab Police source but is being questioned by the Immigration department, more details awaited. https://t.co/kQO3qPhzy8

— ANI (@ANI) April 20, 2023

અમૃતપાલ સામે કેમ થઈ રહી છે કાર્યવાહી?
અમૃતપાલ પહેલીવાર 23 ફેબ્રુઆરીના રોજ ચર્ચામાં આવ્યો હતો. તેણે પોતાના નજીકના મિત્રને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે અજનલાના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ પછી તેણે ઘણી ટીવી ચેનલોમાં આપેલા ઈન્ટરવ્યુમાં અલગ ખાલિસ્તાનની માંગ કરી હતી. એટલું જ નહીં અમૃતપાલે દેશના ગૃહમંત્રી અમિત શાહને પણ ધમકી આપી હતી. અમૃતપાલની તુલના ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલે સાથે પણ કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન મળી આવ્યું ISI કનેક્શન
એજન્સીઓને અમૃતપાલ વિરુદ્ધ તપાસ દરમિયાન ISI કનેક્શન પણ મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, અમૃતપાલ સિંહના આઈએસઆઈ સાથે નજીકના સંબંધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસ્થિર કરવા માટે તેને યુવા શીખોને તેની નીચે લાવવા માટે કહેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર હથિયારો ઉપરાંત તેણે વિદેશી ખાલિસ્તાની સહાનુભૂતિ રાખનારાઓ પાસેથી મળેલા પૈસાથી 35 બુલેટપ્રૂફ જેકેટ પણ ખરીદ્યા હતા.

You Might Also Like

રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન

મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા

કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી

20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તહેનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે

બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન

TAGGED: AIRPORT, amrutpalsingh, immigrationdepartment, kirandeepsingh, LONDON, punjabpolice
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોલિવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા: યશ ચોપરાના પત્નીએ 85 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Next Article રક્ષા મંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટિવ, હળવા લક્ષણો દેખાતા હોમ ક્વોરેન્ટાઈન થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

અતિરુદ્ર મહાયજ્ઞ: 108 બ્રાહ્મણો દ્વારા 5 દિવસમાં 9 યજ્ઞ કુંડમાં 24 લાખ આહુતિ અર્પણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1377 ભાઈઓ-બેહનો 4 જાન્યુઆરીએ દોટ મુકશે
ગીર સોમનાથમાં ખેડૂતો ખાતર માટે રઝળ્યા: તંત્રની બેદરકારીને કારણે ’ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર’ના નારા લાગ્યા
જૂનાગઢમાં નવનિર્મિત પોલીસ આવાસ, જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
એટીએમમાં મદદના બહાને રૂ. 19,000 તફડાવનાર સુરતનો ‘હીરાઘસુ’ ઠગ ઝડપાયો
મેંદરડાના માલણકા ગામે સિંહ બાળ સહિત 9 સિંહના કાફલાનો વાડી વિસ્તારમાં આરામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?